
વરસાદ પછીની માવજત – ૨૩
મરચીમાં વરસાદ પછી ક્યાં તત્વની ખામીના લીધે કેમ છોડ પીળા પડે? મરચીમાં પાળા ઉપર ખેતી કરવાનું કહીએ છીએ તે હવે તમને સમજાશે , વરસાદ વધુ પડે એટલે સપાટ ક્યારામાં પાણી ભરાય એટલે પાણી જમીનમાં ઉતરતું બંધ થયું એમ સમજો ડોલ ભરાઈ ગઈ. એટલે છલકાયું. પાણી જમીનમાં
