aries agro

તમે પ્રયોગની શ્રેણીમાં છો

પ્રયોગ : રીંગણામાં કોકડવા નિયંત્રણ કેમ કરવું?

રીંગણામાં કોકડવાનો ઉપદ્રવ મોટી સમસ્યા છે. ખાસ કરીને ભેજવાળું કે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે ચૂસિયા જીવાતના ઉપદ્રવ પછી કોકડવાની શરૂઆત થઈ જાય છે, જેમાં પાન
કોકડાઈ જાય છ.નવા ફુટ અન ફૂલ આવવાનાં બંધ થઈ જાયછે. પાક લગભગ નિષ્ફળ જાય છે. આવી સમસ્યા ઉદભવે ત્યારે સિદ્ધપૂર

વધુ વાંચો>>>>

પ્રયોગ : ગંધાતી સફેદમાખીના નિયંત્રણ માટે સફળ ઔષધિ

સફેદમાખીનું નિયંત્રણ કેવી રીતે કરવું ? આ સમસ્યાના ઉપચાર માટે મોડાસાના પ્રયોગશીલ ગ્રામસેવક શ્રી રજનીકાંત કે. પટેલે ગંધાતીના ઉપયોગ વડે નિયંત્રણ મેળવી સફળતા પ્રાપ્ત કરી છે.

વધુ વાંચો>>>>

પ્રયોગ : બીજામૃત

એક કિલોગ્રામ ગાયનું છાણ, એક લિટર ગૌમૂત્ર, ૫૦ ગ્રામ કળી ચૂનો, ૫૦૦ ગ્રામ ગાયનુું દૂધ, ૧૦૦ ગ્રામ વડની નીચેની માટી. આ બધી વસ્તુઓને આઠ લિટર પાણીમાં બે દિવસ સુધી રાખવી. ત્યાર બાદ કપડાથી ગાળી કોઈ પણ પાકનાં બીજને માવજત આપવાથી સ્ફુરણ સારું થાય છે અને ઉગસુક

વધુ વાંચો>>>>

પ્રયોગ : અનાજના સંગ્રહ માટે

આ અનાજના સંગ્રહ માટેની અસરકારક રીત છે. બિહારના મુરલી શરણ સિંહ અનાજ તથા કઠોળના ૫૦ કિલોના પીપમંા તમાલપત્રનાં ૧ કિલો સૂકવેલાં પાન મૂકે છે. તે પીપના તળીયે, મઘ્યમાં તથા સૌથી ઉપરના ભાગ ે આ પાંદડાં મુકે છે. આ પદ્ધતિ સાતથી આઠ મહિના સુધી અનાજને જંતુથી બચાવે

વધુ વાંચો>>>>

જીવાત : ટ્રાઈકોગ્રામા ભમરી

જીવાતની ઈંડા અવસ્થા પર પરજીવીકરણ કરતા વિવિધ કીટકો પૈકી ટ્રાઈકોગ્રામા ભમરી અગત્યનું પરજીવી કીટક ગણાય છે. પુખ્ત પરજીવી ભમરી કદમાં ખૂબ જ નાની હોય છે. આવી પરજીવી ભમરીઓને પ્રયોગશાળામાં મોટા પાયા પર ઉછેર કરી તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવું શક્ય બનેલ છે બઝારમાં તે ટ્રાઈકોકાર્ડ રૂપે

વધુ વાંચો>>>>

પ્રયોગ : નાળિયેરીના પાકમાં ઉંદરોથી છુટકારો મેળવવા

નાળિયેરીના પાકમાં ઉંદરોથી છુટકારો મેળવવા નાંજુન્ડે નાયક ભદ્રાવતી તાલુકાના ખેડૂત છે તેમને નાળિયેરીના પાકમાં ઉંદરોના આક્રમણ સામે એક તરકીબ સૂચવી છે ઉંદરોને આકર્ષવા માટે જુવારનો રોટલો વૃક્ષોની આસપાસ નાખવામાં આવે છે અને તેનાથી આકર્ષાઈને ઉંદરો તેને ખાવા આવે છે. એક અઠવાડીયા બાદ જુવાર સાથે સિમેન્ટ મિશ્ર

વધુ વાંચો>>>>

પ્રયોગ : સસ્તું કમ્પોસ્ટ ખાતર

મગનભાઈ હમીરભાઈ આહિર મુ. નિગાલ, તા. રાપર, જિ. કચ્છ-ભુજ મોબાઈલ . 9979319629 કહે છે કે મારો અનુભવ એવો છે કે જ મીનમાં સેન્દ્રિય કાર્બન વધારવાથી જમીન ફળદ્રુપ બને છે. આ માટે અમે પશુ બાંધવાના વાડામાં નીચે પાકુ તળિયું છે. તેમાં સૂકો કડબ, છાણ, મૂત્ર અને માટીનું

વધુ વાંચો>>>>

પ્રયોગ : સ્કૂલના થેલાનો ભાર ઊંચકવા માટેનો નવીન કીમિયો

શ્રી ઉદય રાજા (૫૪ વર્ષ)એ મદુરાઈ ખાતે સમાજશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓએ થોડા વર્ષો માટે એરફોર્સમાં નોકરી કરી અને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. તેમણે એક અનોખી નોટબુક વિકસાવી જેનો ઉપયોગ એક દિવસમાં છ વિષયોનું લેખન કરવા માટે થઈ શકે અને આમ કરવાથી એક

વધુ વાંચો>>>>

પ્રયોગ : બિલાનું જૈવ રસાયણ: પાકા બિલાની અંદરનો ગર્ભ

બિલાનું જૈવ રસાયણ ૩ કિલો, એક કિલો ગોળ, ૧૦ લિટર પાણી; આ તમામ સામગ્રીને એક કેરબામાં હવાચુસ્ત રીતે બંધ કરીને ૯૦ દિવસ માટે મૂકી દઈએ છીએ. શાકભાજીના પાકોમાં ૪૦થી ૪૫ દિવસ પછી ફૂલ આવે ત્યારે અથવા શાકભાજીનું ઉત્પાદન શરૂ થાય ત્યારે છંટકાવ કરીએ છીએ. બિલાનું જૈવ

વધુ વાંચો>>>>

પ્રયોગ : આંબામાં મેઢઃ મધ !

આંબામાં મોટાં વૃક્ષો અને નાળિયેરીની ખેતીમાં મેઢ કીટકથી મોટા પ્રમાણમાં નુકશાન થાય છે. તે ઝાડના થડમાં પ્રવેશી મઘ્યમાં જઈ કોરી ખાય છે. જેનાથી ઝાડ કાયમ માટે સુકાઈ જાય છે. આ સમસ્યા ખુબ જ ગંભીર છે. આવી સમસ્યા ઉદ્ભવે ત્યારે વલસાડના મનોજભાઈ નાયક મધ અને ઘીનો ઉપયોગ

વધુ વાંચો>>>>

પ્રયોગ : પશુમાં દાદર-ખસ- ખરજવું મટાડવા પપૈયાનું દુધ !

પશુને દાદર – ખસ-ખરજવું થાય ત્યારે સતત શરીરને ઝાડ કે ગમાણ સાથે ઘસે છે, પશુનો સ્વભાવ ચીડીયો થઈ જાય છે, ઘણી વખત વધારે પડતું ઘસવાથી શરીર ઉપર જખમ થઈ જાય છે, ચામડી બરછટ પણ થઈ જાય છે અને પશુ બેચેની અનુભવે છે. આવી સમસ્યા ઉદભવે ત્યારે

વધુ વાંચો>>>>

પ્રયોગ : એરંડાના પાકમાં સુકારાના નિયંત્રણમાં ધતુરાનો રસ

એરંડાના પાકમાં સુકારાના લીધે ધણું મોટું નુકશાન થતું હોયછે, જેમાં છોડ ઊભા ને ઊભા સુકાઈ જતા હોયછે. ખાસ કરીને પાક ફેરબદલી ન કરતા ખેડૂતોને આ સમસ્યા વધુ નડતી હોય છે. ડભોઈ તાલકુાના સેજપુર ગામના મોહનભાઈ શનાભાઈ પટેલ એરંડાના પાકમાં સુકારાના નિયંત્રણ માટે ધતુરાના રસનો ઉપયોગ કરે

વધુ વાંચો>>>>

આજે ખેતીમાં આગળ વધવા રોજ જ્ઞાન વધારવું જરૂરી છે ત્યારે તમારે કૃષિ વિજ્ઞાન માસિકનું લવાજમ ૩૯૯ છે તે ફ્રી વાંચવા ટેલીગ્રામમાં જોડાવું જોઈએ.

કૃષિ વિજ્ઞાન આપે છે દુનિયાની છેલ્લામાં છેલ્લી કૃષિ માહિતી, નવી શોધ, નવા બિયારણો, નવી દવાઓના સફળ પ્રયોગોની વાત, કૃષિ વિજ્ઞાન વાંચીને ખેતીને સમૃદ્ધ બનાવવા આજે જ ટેલીગ્રામ ચેનલ માં જોડાઈ જાવ.

વધુ વાંચો>>>>

પ્રયોગ : જામફળ અને તુવેરમાં જીવાત નિયંત્રણ

હું કોઈપણ દવા કે ખાતરનો ઉપયોગ કરતા પી.એચ. ચકાસી લઉ છું. સામાન્ય રીતે વનસ્પતિ 6.5 થી 7 પીએચ. સુધી જ તેનો ઉપયોગ કરી શકે છે. તેથી જો પી.એચ. ઓછો હોય તો તેમાં ચૂનો ઉમેરીએ છીએ અને પી.એચ. વધારે હોય તો લીંબુનો રસ ઉમેરીએ છીએ.

વધુ વાંચો>>>>

ચાલો ફાર્મ ટુ ફોર્ક શરુ કરીએ પોતાનો ધંધો.

કોવિડ પછી આ પ્રયોગ વધુને વધુ સફળ થઇ રહ્યો છે. સીધું ખેડૂતો પાસેથી પેદાશ મળવાથી વચ્ચે રહેલા દલાલો- મિડલમેન નીકળી જવાથી ખેડૂતને મંડી કરતા ઊંચા ભાવ મળે છે. અને ઉપભોક્તાને રિટેઇલ ભાવ કરતા વ્યાજબી ભાવે ગુણવત્તા ભરેલો માલ મળે છે. ચાલો ફાર્મ ટુ ફોર્ક શરુ કરીએ

વધુ વાંચો>>>>

પશુ હોય કે પ્રાણી બધું માપમાં સારું ?

પશુ હોય કે પ્રાણી બધું માપમાં સારું ? અળસિયાની વસાહત પણ ઊભી કરી છે. શરૂ શરૂમાં એકલું છાણ જ અળસિયાને ખાવા આપતા. પણ પછી એમ થયું કે અલ્યા ! છાણ પોતે જ ઉત્તમ ખાતર છે. એ ખાઈને અળસિયા ખાતર બનાવી દે એમાં શી નવાઈ ? આપણી

વધુ વાંચો>>>>

વટાણાના છોડ સંકરણ દ્વારા ગ્રેગોર મેન્ડેલે જોયું કે બે પ્રકારના જીન હોય છે

વટાણાના છોડ સંકરણ દ્વારા ગ્રેગોર મેન્ડેલે જોયું કે બે પ્રકારના જીન હોય છે એક છે પ્રભાવી જીન અને બીજું પ્રચ્છન્ન જીન, જે પ્રભાવી જીન હોય તેના ગુણધર્મો બીજી પેઢીમાં દેખાય છે. જુવો ઉપરના છોડમાં સંકરણ કાર્ય પછી જે જિન પ્રભાવી હતું એટલે કે ડૉમિનન્ટ હતું તે

વધુ વાંચો>>>>

વિવિધ પ્રયોગો કરીને પોતાના જ્ઞાનને ચકાસતા તેણે વટાણાના છોડનું સૌ પ્રથમ સંકરણ કર્યું.

ગ્રેગોર મેન્ડેલ એક પાદરી હતા અને ઓસ્ટ્રીયામાં જન્મેલા તે બોટાનીષ્ટ એટલે ઝાડ પાનના વૈજ્ઞાનિક હતા, શિક્ષક પણ હતા અને ગણિતજ્ઞ પણ હતા. સમય મળે ત્યારે વિવિધ પ્રયોગો કરીને પોતાના જ્ઞાનને ચકાસતા તેણે વટાણાના છોડનું સૌ પ્રથમ સંકરણ કર્યું હતું. વટાણાના અલગ અલગ કલરના છોડનું સંકરણ કરીને

વધુ વાંચો>>>>

૨૦૦ વર્ષ પહેલાની ખેતી સાથે સંકળાયેલી એક વ્યક્તિ ગ્રેગોર મેન્ડેલ

૨૦ જુલાઈ હમણાં જ ગઈ ચાલો ૨૦૦ વર્ષ પહેલાની ખેતી સાથે સંકળાયેલી એક વ્યક્તિને યાદ કરીએ. ૨૦ જુલાઈ ૧૮૨૨ના જન્મેલી ગ્રેગોર મેન્ડેલની વાત કરવી છે. ગ્રેગોર જોહાન મેન્ડેલ દ્વારા વટાણાના છોડ ઉપર પ્રયોગો કરીને જીનેટિકસ એટલે કે આનુવંશીક ગુણધર્મ બીજી પેઢીમાં ઉતરે છે તેની વાત કરી

વધુ વાંચો>>>>
પ્રયોગ:

પ્રયોગ:

(અમે અમારી વાડીમાં નીચે મુજબના પ્રયોગો હાથ ધર્યા છે. આ પ્રયોગો અજમાવી અમે ખૂબ ફાયદો મેળવ્યો છે.

વધુ વાંચો>>>>

ઉત્પાદન વધારવાની અનોખી રીત

ચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આવું આપણે છેલ્લા બે વર્ષથી સાંભળીએ છીએ અને ધણા ખેડૂતોએ તે અંગે અખતરા પણ કર્યા છે. ઘાટું વાવેતર અથવા તો એકર દીઠ

વધુ વાંચો>>>>
પ્રયોગ

પ્રયોગ

વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો. 

વધુ વાંચો>>>>
પ્રયોગ

પ્રયોગ

કાબરી અને લીલી ઇયળને ભગાડે કુવાડીયો, ધતુરો અને સીતાફળ !      આજે પાક સરક્ષણમાં ખેડૂતોના ખેતી ખર્ચ ઘણો વધી રહ્યો છે. બજારમાં મળતી રાસાયણિક દવાઓથી થાકીને કેટલાય ખેડૂતો પોતાની કોઠાસૂઝથી ઘરગથ્થુ ઉપચારો કરતા હોય છે. પશુ કૃમિના ઉપચાર માટે હઠીલા ચુસીયાથી છુટકારો પાકમાં ચુસીયા જીવાતનું નિયત્રણ

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks