
કોબી/ફ્લાવર માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,

મેં નિધિ સીડ્સના મરચાં નિધિ ૫૦૫નું વાવેતર કર્યું તું, તેમાં ફૂલ વેલા આવ્યા, એકી સાથે ફ્લાવરીંગ આવ્યું, અને ખાસ કરી ને વાયરસ સામે પ્રતિકારક હોવાથી ઉત્પાદન વધારે મળ્યું અને મરચાંની ક્વોલિટી સારી હોવાથી વધારે બજારભાવ મળ્યો વલ્લભ ભાઈ પીપળીયાગામ કોલીથડ, તાલુકા. ગોંડલ, જિલ્લો રાજકોટ મોં ૯૬૨૪૩૯૬૨૫૭

નિધી સીડ્સ મરચીમાં કલર જલ્દી ગમી જાય એવો થાય છે. મેં નિધિ સીડ્સના મરચા નિધિ ૫૦૫નું વાવેતર કર્યું હતું જેમાં ફ્લાવરીંગ વહેલું લાગે છે અને એક સાથે લાગે, રોગ સામે પ્રતિકારક, ફળમાં બગાડ નહિવત, તીખાશ સારી, બજારભાવ સારા મળે છે, વાવવા જેવી જાત છે. દીપકભાઈ મનસુખભાઇ