
વરસાદ પછીની માવજત – ૧૨
વરસાદ પછીની માવજત – ૧૨
———
સતત વરસાદથી જેની મરચી 14 કલાક ભીની રહી તેના પાંદડા 15 દિવસ પછી શું અસર અથવા નુકશાન જોવા મળશે ? તે વિષે જાણવા અત્યારેજ ટેલિગ્રામ ચેનલમાં જોડાવ અને તમારી મરચીને બચાવી લો.

વરસાદ પછીની માવજત – ૧૨
———
સતત વરસાદથી જેની મરચી 14 કલાક ભીની રહી તેના પાંદડા 15 દિવસ પછી શું અસર અથવા નુકશાન જોવા મળશે ? તે વિષે જાણવા અત્યારેજ ટેલિગ્રામ ચેનલમાં જોડાવ અને તમારી મરચીને બચાવી લો.

વરસાદ પછીની માવજત – ૧૦
_________________
મરચીના પાકમાં પાનના ટપકાનો રોગ આવે તો શું કરવું ? કેવી રીતે તેને અટકાવવો ? તે વિષે જાણવા અત્યારે જ કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીના પાનના ટપકાનો રોગ કેવી રીતે લાગે ? મરચીના પાન સતત ૧૪ કલાક વરસાદ કે ઝાકળથી અથવા વરસાદ થી ભીના રહે તો વાતાવરણના બેક્ટેરિયાનું છોડ પર આક્રમણ થાય અને મરચીને ચેપ લાગે, ૧૫ દિવસે પાન પર નાના ટપકા થશે. બીજા ૧૫ દિવસ થશે એટલે બેક્ટેરિયલ સ્પોટ