
સાંધાના દુઃખાવા માટે વનસ્પતિ
૪૦ વર્ષથી વધુ વયના મનુષ્યો માટે સાંધાનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે. સાંધાનો દુખાવો સ્થિતિસ્થાપક મસલ્સ કઠણ થઈ જવાથી અથવા ઘૂંટણના સાંધામાં યુરિક એસિડનો ભરાવો થવાથી થતો હોય છે. ઓરિસ્સાના ગ્રામજનો સરગવાના છોડનો ઉપયોગ સાંધાના દુખાવાના ઉપચાર તરીકે કરે છે. તેઓ કૂણી ડાળીઓ ઉપરથી પાંદડા તોડી









