aries agro

તમે રોપની શ્રેણીમાં છો

ગ્રો કવર શું છે ? તે રોપ ઉપર અને ફેરરોપણી પછી થોડા દિવસ ઢાંકવાનું કેમ કહે છે ?

મચ્છરદાની શું કામ રાખવાની હોય ?  મચ્છર ન કરડે એટલા માટે ,  મચ્છર કરડે તો શું થાય ?  મચ્છર કરડે તો થોડા દિવસ પછી મેલેરિયા થાય એ આપણ ને ખબર છે , એવું જ મરચીની ખેતીમાં છે ,  મરચીમાં વાયરસ કેમ લાગે ?   મરચીનો રોપ 35

વધુ વાંચો>>>>

મરચીનો રોપ જ્યાં કરવાનો હોય તેટલી જમીનમાં નુકશાનકારક જીવજંતુ, ફૂગ, રોગકારક કેમ મારવા ?

કહેવત છે કે જેની દિવાળી બગડી તેનું વરસ બગડ્યું તેમ જેનો રોપ બગડ્યો તેની મરચી બગડી , રોપ કરવા માટે જૂની પદ્ધતિ ખુબ સારી હતી, આપણે રોપ કરવાની જગ્યાએ નકામો કચરો બાળીને જમીનને સ્ટરીલાયઝ કરતા પરંતુ હવે નવી પદ્ધતિ આવી છે તેમાં ખાસ પ્રકારના પ્લાસ્ટિકના ઉપયોગ

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks