aries agro

તમે સવાલ જવાબની શ્રેણીમાં છો

ગ્રો કવર શું છે ? તે રોપ ઉપર અને ફેરરોપણી પછી થોડા દિવસ ઢાંકવાનું કેમ કહે છે ?

મચ્છરદાની શું કામ રાખવાની હોય ? મચ્છર ન કરડે એટલા માટે , મચ્છર કરડે તો શું થાય ? મચ્છર કરડે તો થોડા દિવસ પછી મેલેરિયા થાય એ આપણ ને ખબર છે ,એવું જ મરચીની ખેતીમાં છે , મરચીમાં વાયરસ કેમ લાગે ?   મરચીનો રોપ 35 થી 45 દિવસ નો થાય

વધુ વાંચો>>>>

મરચીના પાકમાં તાપમાન અને ફાલ ખરણના સંબંધને સમજો

 મરચી ની ખેતી કરવી હોઈ તો થર્મોમીટર વસાવવાનું મારુ કહેવું તમને શા માટે છે તેની વાત કરું તો મરચીની ખેતીમાં ફાલ લાગવામાં તાપમાનનું બહુ મહત્વ છે, તાપમાનની વિગતો હવે તો ગૂગલ ઉપર સહેલાઇ થી મળે છે પરંતુ વાડીયે વાડીયે માઈક્રો ક્લાયમેટમાં ફેરફાર હોય છે, બાર ગાવે

વધુ વાંચો>>>>

વરસાદ પછીની માવજત – ૭

વરસાદ પછીની માવજત – ૭
મરચીના પાકમાં ભર ચોમાસાના દિવસોમાં કઈ બે વાતનું ધ્યાન રાખવું તે જાણવા માટે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks