તમે Insect_Januaryની શ્રેણીમાં છો

પાંદડાની વૃદ્ધિ અટકી જવાનું કારણ હોઈ શકે મૂળને નુકસાન અને …

પાંદડા પર ડાઘ / પેશીઓનો નાશ (નેક્રોસિસ)નું કારણ ફૂગ/બેક્ટેરિયલ ચેપ અથવા પોષક તત્વોનું અસંતુલન. મેન્કોઝેબ / કોપર ઓક્સિક્લોરાઇડ / કાર્બેન્ડાઝિમનો છંટકાવ કરો. છોડ પર ઉપરથી

વધુ વાંચો>>>>

પાંદડા પીળા પડવાનું કારણ પોષક તત્વોની ઉણપ, નબળા મૂળ, વધુ પડતું પાણી.

પાંદડા પીળા પડવા (ક્લોરોસિસ) નું કારણ છે પોષક તત્વોની ઉણપ (નાઈટ્રોજન, આયર્ન), નબળા મૂળ, વધુ પડતું પાણી. જો સંતુલિત NPK + સૂક્ષ્મ પોષક તત્વો (ખાસ

વધુ વાંચો>>>>

ફૂલ આવવાથી લઈને ફળ પાકે ત્યાં સુધી પોટાશનો ઉપયોગ વધારો.

શરૂઆતમાં ફૉસ્ફરસ એટલે મૂળનો વિકાસ પછી નાઇટ્રોજન એટલે વનસ્પતિક વિકાસ એટલે જ શરૂઆતમાં પોટાશ ઓછું આપો. ફૂલ આવવાથી લઈને ફળ પાકે ત્યાં સુધી પોટાશનો ઉપયોગ

વધુ વાંચો>>>>

શું મારો પાક અત્યારે ખરી રીતે કયા પોષક તત્વોની માંગ કરી રહ્યો છે ?

આ માત્ર સમયની (Timing) સમસ્યા છે. આપણે વર્ષોથી ખેતી કરીયે છીયે છતાં હજુ આપણને એવું જ પૂછવાની ટેવ છે કે: “મારે કેટલું NPK નાખવું જોઈએ?”પરંતુ

વધુ વાંચો>>>>

ખાતર ક્યારે આપવું તે જો આપણે સમજી જઈએ તો ઉત્પાદન અને ઇનપુટનો કાર્યક્ષમ ઉપયોગ થઇ શકે.

આપણી ખેતીમાં આપણે વિવિધ ખાતરો વાપરીએ છીયે . આપણા મોટાભાગના ખેડૂતોને *ખાતરની સમસ્યા નથી… તેમને આપવાના સમય (Timing) ની સમસ્યા છે*. ખાતર ક્યારે આપવું તે

વધુ વાંચો>>>>

🚜 “થોડી વાત ખેડૂતની” – ખેતીમાં પરિવર્તનનો પવન! 🌾

🚜 “થોડી વાત ખેડૂતની” – ખેતીમાં પરિવર્તનનો પવન! 🌾 સુરેન્દ્રનગરના આંગણે આયોજિત આ ભવ્ય કૃષિ મેળામાં દરરોજ અસંખ્ય પ્રગતિશીલ ખેડૂતો મુલાકાત લઈ રહ્યા છે. ખેતીની નવી ટેકનોલોજી

વધુ વાંચો>>>>

નવા વર્ષ 2026 ની શુભેચ્છા. નવા વર્ષમાં ખેતીમાં કઈ ટેક્નોલોજી આવશે

મેરી ક્રિસમસ સાથે નવા વર્ષ 2026 ની શુભેચ્છા. નવા વર્ષમાં ખેતીમાં કઈ ટેક્નોલોજી આવશે તે વિષે જાણીયે. ભારતમાં જિનેટિકલી મોડિફાઇડ (GM) પાકોને મંજૂરી આપવાની પ્રક્રિયા

વધુ વાંચો>>>>

ટકાઉ ખેતીનો જેમાં વાસ્તવિક રીતે કરેલ ખર્ચ સામે વળતર શુ મળે છે ?

કૃષ્ણપુરના મોહન નામના ખેડૂતનો એક કેસ સ્ટડી પ્રસિદ્ધ થયો છે. ટકાઉ ખેતીનો જેમાં વાસ્તવિક રીતે કરેલ ખર્ચ સામે વળતર શુ મળે છે? તે આંખ ઉઘાડનારો

વધુ વાંચો>>>>

આજથી ત્રણ દિવસ રાજકોટમાં કૃષિ મેળાનો પ્રારંભ.

રાજકોટમાં કૃષિ મેળા આજથી શરૂ થયેલ એગ્રીવર્લ્ડ એક્સ્પો કૃષિ મેળો તારીખ 23 થી 25 ડિસેમ્બર દરમિયાન રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ છે. જેમાં પહેલા જ

વધુ વાંચો>>>>

દાડમનું પતંગીયાના નુકશાન થી કેમ બચાવવું ?

ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નીયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો. નાના ફળોને કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુક્સાન ઓછું થાય

વધુ વાંચો>>>>
Enable Notifications OK No thanks