aries agro

શરૂઆતમાં ફૉસ્ફરસ એટલે મૂળનો વિકાસ પછી નાઇટ્રોજન એટલે વનસ્પતિક વિકાસ એટલે જ શરૂઆતમાં પોટાશ ઓછું આપો. ફૂલ આવવાથી લઈને ફળ પાકે ત્યાં સુધી પોટાશનો ઉપયોગ વધારો. શા માટે? કારણ કે ત્યારે જ છોડને પોટાશના ટેકાની જરૂર હોય છે. કારણ કે તેને ફળનું કદ વધારવું છે. ફળની ગુણવત્તા અને રંગ સાથે છોડને રોગ-પ્રતિકારક શક્તિ આપવી છે એટલે ખાતર માટે જથ્થો નહીં સમય પારખો. સમય સમજી લીધો તો પરિણામ વધુ મજબૂત મળશે ટૂંકમાં કહું તો મૂળને પોષણ આપવું એ જથ્થા વિશે નથી તે છોડની જૈવિક પ્રક્રિયા (Biology) એટલે કે વિજ્ઞાન સાથે તાલમેલ બેસાડવાની વાત છે . તમે વિચારો કે ખાતર માટે જથ્થો અગત્યનો છે કે સમય ???

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

શું મારો પાક અત્યારે ખરી રીતે કયા પોષક તત્વોની માંગ કરી રહ્યો છે ?

આ માત્ર સમયની (Timing) સમસ્યા છે. આપણે વર્ષોથી ખેતી કરીયે છીયે છતાં હજુ આપણને એવું જ પૂછવાની ટેવ છે કે: “મારે કેટલું NPK નાખવું જોઈએ?”પરંતુ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખાતર ક્યારે આપવું તે જો આપણે સમજી જઈએ તો ઉત્પાદન અને ઇનપુટનો કાર્યક્ષમ ઉપયોગ થઇ શકે.

આપણી ખેતીમાં આપણે વિવિધ ખાતરો વાપરીએ છીયે . આપણા મોટાભાગના ખેડૂતોને *ખાતરની સમસ્યા નથી… તેમને આપવાના સમય (Timing) ની સમસ્યા છે*. ખાતર ક્યારે આપવું તે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીન વાર્તા : યાદ રાખો તમારી જમીન બેંક છે, ખાતરની દુકાન નહિ !

જમીન વાર્તા : તમારી જમીન બેંક છે, ખાતરની દુકાન નહિ ! શું આપણે ખેતીમાં એ જ વસ્તુઓ ફરી ફરી ખરીદી રહ્યા છીએ કે જે આપણી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

🚜 “થોડી વાત ખેડૂતની” – ખેતીમાં પરિવર્તનનો પવન! 🌾

🚜 “થોડી વાત ખેડૂતની” – ખેતીમાં પરિવર્તનનો પવન! 🌾 સુરેન્દ્રનગરના આંગણે આયોજિત આ ભવ્ય કૃષિ મેળામાં દરરોજ અસંખ્ય પ્રગતિશીલ ખેડૂતો મુલાકાત લઈ રહ્યા છે. ખેતીની નવી ટેકનોલોજી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નવા વર્ષ 2026 ની શુભેચ્છા. નવા વર્ષમાં ખેતીમાં કઈ ટેક્નોલોજી આવશે

મેરી ક્રિસમસ સાથે નવા વર્ષ 2026 ની શુભેચ્છા. નવા વર્ષમાં ખેતીમાં કઈ ટેક્નોલોજી આવશે તે વિષે જાણીયે. ભારતમાં જિનેટિકલી મોડિફાઇડ (GM) પાકોને મંજૂરી આપવાની પ્રક્રિયા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ટકાઉ ખેતીનો જેમાં વાસ્તવિક રીતે કરેલ ખર્ચ સામે વળતર શુ મળે છે ?

કૃષ્ણપુરના મોહન નામના ખેડૂતનો એક કેસ સ્ટડી પ્રસિદ્ધ થયો છે. ટકાઉ ખેતીનો જેમાં વાસ્તવિક રીતે કરેલ ખર્ચ સામે વળતર શુ મળે છે? તે આંખ ઉઘાડનારો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

આજથી ત્રણ દિવસ રાજકોટમાં કૃષિ મેળાનો પ્રારંભ.

રાજકોટમાં કૃષિ મેળા આજથી શરૂ થયેલ એગ્રીવર્લ્ડ એક્સ્પો કૃષિ મેળો તારીખ 23 થી 25 ડિસેમ્બર દરમિયાન રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ છે. જેમાં પહેલા જ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

દાડમનું પતંગીયાના નુકશાન થી કેમ બચાવવું ?

ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નીયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો. નાના ફળોને કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુક્સાન ઓછું થાય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
aries agro
Enable Notifications OK No thanks