આ માત્ર સમયની (Timing) સમસ્યા છે. આપણે વર્ષોથી ખેતી કરીયે છીયે છતાં હજુ આપણને એવું જ પૂછવાની ટેવ છે કે: “મારે કેટલું NPK નાખવું જોઈએ?”પરંતુ સાચો પ્રશ્ન એ છે કે મારે ખાતર અથવા તો એનપીકે ક્યારે નાખવું જોઈએ. મારો પાક અત્યારે ખરી રીતે કયા પોષક તત્વોની માંગ કરી રહ્યો છે?” કારણ કે દરેક છોડ પોષક તત્વોનો વપરાશ એક સરખી રીતે નથી કરતા. પાકની અવસ્થા મહત્વની છે . પ્રત્યેક છોડ પોતાના જૈવિક લય (Biological rhythm) ને અનુસરે છે. પ્રત્યેક છોડને શરૂઆતના તબક્કામાં પોતાના મૂળનો વિકાસ કરવો હોય છે ત્યારે તેને વધારે ફોસ્ફરસ – P ની આવશ્યકતા હોય છે. છોડની વાનસ્પતિક વૃદ્ધિ Vegetative એટલેકે પાંદડાનો વિકાસ થવાની અવસ્થાએ તેને વધારે નાઈટ્રોજન – N ની આવશ્યકતા પડે છે .ફૂલ અને ફળ આવવાનો સમય થાય એટલે છોડની જરૂરિયાત બદલાય જાય છે છે હવે તેને વધારે પોટાશ – K ની આવશ્યકતા છે. હવે આપણે આપણા પાકનું અવલોકન કરતા રહીએ અને તેની આવશ્યકતા પારખી લઈએ તો છોડ તો વધુ ઉપજ આપવા તૈયાર જ છે એટલે ચાલો આજથી આપણે અહીં એક સરળ ફેરફાર કરીએ તેવી નોંધ તમારી ડાયરી માં ટપકાવી લો.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ખાતર ક્યારે આપવું તે જો આપણે સમજી જઈએ તો ઉત્પાદન અને ઇનપુટનો કાર્યક્ષમ ઉપયોગ થઇ શકે.

આપણી ખેતીમાં આપણે વિવિધ ખાતરો વાપરીએ છીયે . આપણા મોટાભાગના ખેડૂતોને *ખાતરની સમસ્યા નથી… તેમને આપવાના સમય (Timing) ની સમસ્યા છે*. ખાતર ક્યારે આપવું તે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીન વાર્તા : યાદ રાખો તમારી જમીન બેંક છે, ખાતરની દુકાન નહિ !

જમીન વાર્તા : તમારી જમીન બેંક છે, ખાતરની દુકાન નહિ ! શું આપણે ખેતીમાં એ જ વસ્તુઓ ફરી ફરી ખરીદી રહ્યા છીએ કે જે આપણી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

🚜 “થોડી વાત ખેડૂતની” – ખેતીમાં પરિવર્તનનો પવન! 🌾

🚜 “થોડી વાત ખેડૂતની” – ખેતીમાં પરિવર્તનનો પવન! 🌾 સુરેન્દ્રનગરના આંગણે આયોજિત આ ભવ્ય કૃષિ મેળામાં દરરોજ અસંખ્ય પ્રગતિશીલ ખેડૂતો મુલાકાત લઈ રહ્યા છે. ખેતીની નવી ટેકનોલોજી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નવા વર્ષ 2026 ની શુભેચ્છા. નવા વર્ષમાં ખેતીમાં કઈ ટેક્નોલોજી આવશે

મેરી ક્રિસમસ સાથે નવા વર્ષ 2026 ની શુભેચ્છા. નવા વર્ષમાં ખેતીમાં કઈ ટેક્નોલોજી આવશે તે વિષે જાણીયે. ભારતમાં જિનેટિકલી મોડિફાઇડ (GM) પાકોને મંજૂરી આપવાની પ્રક્રિયા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ટકાઉ ખેતીનો જેમાં વાસ્તવિક રીતે કરેલ ખર્ચ સામે વળતર શુ મળે છે ?

કૃષ્ણપુરના મોહન નામના ખેડૂતનો એક કેસ સ્ટડી પ્રસિદ્ધ થયો છે. ટકાઉ ખેતીનો જેમાં વાસ્તવિક રીતે કરેલ ખર્ચ સામે વળતર શુ મળે છે? તે આંખ ઉઘાડનારો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

આજથી ત્રણ દિવસ રાજકોટમાં કૃષિ મેળાનો પ્રારંભ.

રાજકોટમાં કૃષિ મેળા આજથી શરૂ થયેલ એગ્રીવર્લ્ડ એક્સ્પો કૃષિ મેળો તારીખ 23 થી 25 ડિસેમ્બર દરમિયાન રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ છે. જેમાં પહેલા જ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

દાડમનું પતંગીયાના નુકશાન થી કેમ બચાવવું ?

ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નીયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો. નાના ફળોને કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુક્સાન ઓછું થાય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
[the_ad_group id="1393"]
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
[the_ad_group id="1296"]
[the_ad_group id="1850"]
Enable Notifications OK No thanks