aries agro

તમે પપૈયાની શ્રેણીમાં છો

નર પપૈયાના થડમાં ખીલ્લી મારવાથી ફળો કેમ આવવા માંડે છે ?

નર પપૈયાને સામાન્ય પરિસ્થિતિમાં ફળો લગતા નથી પરંતુ જયારે તમે થડમાં ખીલ્લી કે લાકડાની ફાડ મારવામાં આવે ત્યારે છોડને એકા એક મૃત્યુનો ભય લાગે છે જેના લીધે તેને વંશવેલો જશે કે તેવો ડર લાગે છે અને છોડ નર ફૂલોની વચ્ચે માદા ફૂલ ખીલવે છે આમ તેની

વધુ વાંચો>>>>

પપૈયામાં છોડનો વિકાસ અટકાવનાર આ રોગનું નિયંત્રણ કેમ કરશો ?

પપૈયાના પાન કરચલીવાળા અને વિકૃત થવા, પાંદડાની કિનારીઓ અંદર અને નીચે તરફ વળી જાય , નસો જાડી થવી.પાંદડા ચામડા જેવા, બરડ અને વિકૃત થઈ જાય . છોડનો વિકાસ અટકી જાય . અસરગ્રસ્ત છોડ ફૂલો અને ફળો ઉત્પન્ન કરતા નથી.આ વાયરસ સફેદ માખી દ્વારા ફેલાય છે.આને પપૈયાનો

વધુ વાંચો>>>>
બીજ મંત્ર : બીઝનેશની સફળતામાં સ્થાનિક સ્થિતિની ભૂમિકા

બીજ મંત્ર : બીઝનેશની સફળતામાં સ્થાનિક સ્થિતિની ભૂમિકા

સ્ટોરી -૧ : તડકામાં અનાજ સુકવવાની પરંપરા બહુ જુની છે. પરંતુ સૂર્યનો ઉપયોગ રોજનું ભોજન બનાવવામાં કરવો અને સુકવવાના કે પ્રોસેસિંગના કામમાં સુર્યપ્રકાશ વાપરવો, એ નવો વિચાર છે.      સ્ટોરી :-૨ સ્નાતક થયા પછી શક્તિકુમારે ઓર્ગેનિક ફાર્મિંગ માટે લોન લીધી. વર્ષ ૨૦૦૦માં તમિલનાડુમાં ૧૬ એકર જમીનમાં

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks