તમે વરીયાળીની શ્રેણીમાં છો

વરિયાળીનો રોગ

(૧) રેમ્યુલેરીયા ફૂગથી થતી ચરમી લક્ષણો : આ ફૂગની શરૂઆત છોડની નીચેના ભાગેથી શરૂ થઈ ઉપરના તરફ આગળ વધતી જોવા મળે છે. આ રોગ સર્વ

વધુ વાંચો>>>>

વરિયાળી વાવણીનો સમય અને વાવણીની રીત

ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી નવેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધી.વાવણીની રીત અને અંતર :મધ્યમ અને ભારે જમીન હોય તો પિયત આપી વરાપે ૪૫ સે.મી. અંતરે વાવણિયાથી ૨.૦ થી

વધુ વાંચો>>>>

વરિયાળીમાં બીજ-માવજત અને બીજનો દર

બીજને ૬ થી ૮ કલાક પાણીમાં પલાળીને છાંયડામાં સૂકવી કોરા કરી વાવણી કરવી. સૌપ્રથમ બિયારણને ફૂગનાશક દવા થાયરમ ૩ ગ્રામ પ્રતિ કિલો મુજબબીજ માવજત આપવી.

વધુ વાંચો>>>>
Enable Notifications OK No thanks