તમે Letest postની શ્રેણીમાં છો

રિજનરેટિવ એગ્રીકલ્ચર : જમીનને સાચવવાની અને જમીનને જીવતી રાખવાની વાત

આપણે રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલે કે પુનર્જીવિત ખેતીનો વિચાર કરી રહ્યા છીએ આ ખેતી અપનાવીને જમીનને સાચવવાની અને જમીનને જીવતી રાખવાની વાત છે ત્યારે વૈજ્ઞાનિકો ગ્રીન

વધુ વાંચો>>>>

લીલો પડવાશ અને પ્રાકૃતિક ખેતી

જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધારવા શણ,ઇક્ક્ડ, ચોળા, ગુવાર, અડદ, મગ જેવા કઠોળ વર્ગના પાકો ઉગાડી તેને ફૂલની અવસ્થાએ જમીનમાં દાબી દેવામાં આવે છે. જે કોહવાઈ

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૩

● આગલા પાકના અવશેષોને જમીનમાં દાબી દેવાથી બધા જ પોષકતત્ત્વો લાંબા ગાળા સુધી પાકને પ્રાપ્ત થતા રહેશે. આ ઉપરાંત નીંદણનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં, જમીનમાં

વધુ વાંચો>>>>

ટીનના ડબ્બાથી અવાજ કરવાથી જંગલી પશુ દુર રહે છે.

ખાલી ટીન બોક્સ પર જાડા લોખંડનો નટ-બોલ બાંધવામાં આવે છે અને તેને વાંસની લાંબી લાકડી વડે ઉપરના છેડે બાંધવામાં આવે છે. પવનને કારણે, નટ-બોલ ટીન

વધુ વાંચો>>>>

જૂની સાડી અથવા કપડાને ખેતરની સીમા પર બાંધવાથી જંગલી પશુ દુર રહે છે.

જૂની સાડી અથવા કપડાને ખેતરની સીમા પર બાંધવાથી વ્યક્તિ ખેતરમાં હોવાનું આભાસ થાય છે, જેના કારણે પ્રાણીઓ તે ક્ષેત્રમાં આવતા ડરે છે.

વધુ વાંચો>>>>

વડોદરાની પ્રખ્યાત કંપની એગ્રીલેન્ડની નવી પ્રોડક્ટ – સ્માર્ટ કેલ્ફોસ

સ્માર્ટ કેલ્ફોસ એક સ્પેશિયલ ફોસ્ફોરસ છે અને પ્રક્રિયા દરમ્યાન કેલ્સિયમ અને નાઇટ્રોજનનું પ્રસ્થાપન થવાથી પાકને એક સાથે ત્રણ તત્વો મળે છે. આ ત્રણેય તત્વો પાનમા

વધુ વાંચો>>>>
Enable Notifications OK No thanks