
આંતરપાક પદ્ધતિ ના પાકો ક્યાં ?
(૧) બાજરી+તુવેર (૨:૧) બાજરી-દિવેલા (૩:૧) (ર) ચોળી+દિવેલા (૩:૧) દિવેલા-ચોળી મગ (૧:૧) (૩) તુવર+અડદ (૧:૨) જુવાર+કારીંગડા (૫:૧) (૪) બાજરી+કઠોળ પાકો (મગ/અડદ/મઠ/ગુવાર| ચોળી) ૨:૨ અથવા ૧:૨

(૧) બાજરી+તુવેર (૨:૧) બાજરી-દિવેલા (૩:૧) (ર) ચોળી+દિવેલા (૩:૧) દિવેલા-ચોળી મગ (૧:૧) (૩) તુવર+અડદ (૧:૨) જુવાર+કારીંગડા (૫:૧) (૪) બાજરી+કઠોળ પાકો (મગ/અડદ/મઠ/ગુવાર| ચોળી) ૨:૨ અથવા ૧:૨

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિને અનુરૂપ જાતોના સંવર્ધન માટે એવા લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેમાં છોડ ઓછી જગ્યામાં ઊગી ફેલાઈ શકે અને સાથે

રાઈના પાકમાં સફેદ ગેરુ રોગની શરૂઆત થાય કે તરત જ મેન્કોઝેબ ૭૫ ટકા વે.પા. ૪૦ ગ્રામ અથવા મેટાલેક્ષીલ એમઝેડ ૭૨ ટકા વે.પા. ૪૦ ગ્રામ ૧૫

રાઈના પાકમાં ભૂકીછારો રોગને અસરકારક રીતે કાબૂમાં લેવા વેટેબલ સલ્ફર ૮૦ વેપા ૩૭ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી ૭ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણીમાં ઓગાળી

ખાદ્ય તેલની દ્રષ્ટીએ અન્ય બધા જ તેલ કરતા રાઈનાતેલ માં સંતુષ્ટ ફેટી એસીડનું પ્રમાણ ઓછું છે તેમજ મોનો અસંતુપ્ત ફેટી એસીડનું પ્રમાણ ઘણું જ સારું છે. રાઈનું તેલ ઔષધીય ગુણ ધરાવે છે.