
દાડમમાં ખાતર વ્યવસ્થાપન વિષે જાણો.
દાડમના પુખ્ત ઝાડને વર્ષે ૫૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૨૫૦ ગ્રામ ફોસ્ફરસ તથા ૫૦૦ ગ્રામ પોટાશની તત્વના રૂપમાં જરૂરીયાત રહે છે. બજારમાં મળતા ખાતર સ્વરૂપની વાત કરીએ
G-ESPWZK9WMW
Skip to contentખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.
દાડમના પુખ્ત ઝાડને વર્ષે ૫૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૨૫૦ ગ્રામ ફોસ્ફરસ તથા ૫૦૦ ગ્રામ પોટાશની તત્વના રૂપમાં જરૂરીયાત રહે છે. બજારમાં મળતા ખાતર સ્વરૂપની વાત કરીએ
જમીનમાં હાનિકારક જીવાતો, તેમના ઇંડા, ઇયળ અને કોશેટા, રોગના બીજકણ, ફૂગ, બેકટેરિયા, નેમાટોડ્સ અને નીંદણના બીજ પણ હોય છે, જે રોપાઓના વૃદ્ધિ અને વિકાસને વધુ
‘મોકળાશ‘ એટલે ‘મોકળાશ‘ ! એક જાતની પગથાણ. કોઈની સહેજ પણ અડચણ વિના બસ, અનુકુળ રીતે જીવન ખીલવવામાં કશી બાધા ઊભી ન થતી હોય, અને જે
દોહન મશીન આંચળને હથેળી વચ્ચે પકડી, મુઠી ઉઘાડ-બંધ કરી, પહેલા ઉપર અને પછી ધીરે ધીરે નીચે તરફ દબાણ આપતાં આપતાં દોહવાની આ રીત ઉત્તમ છે.
મારી મરચીના પાંદડા લીલા છે સુકારાના લક્ષણ નથી, પાંદડા ઉપર ટપકા છે તો કયો રોગ હશે? વાંચવા માટે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ
આ ધરતી પર વસવાટ કરતાં દરેક જીવ પછી તે સૂક્ષ્મ જીવાણુ હોય, પશુપક્ષી હોય કે પછી વનસ્પતિ હોય તે દરેકના જીવનનો આધાર જમીનના સ્વાસ્થ્ય પર
રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૭ મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૨૫ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણી
વેવાઇને ઘેર પહોંચ્યો એટલે વેવાઈએ સ્વાગત કર્યું. ચા-પાણી પાયાં અને પૂછ્યું કે “કેમ આવવાનું થયું?” પેલો સેવક કહે, “આપના વેવાઈએ અગત્યનો સંદેશો અપને પહોંચાડવાની તાકીદ
જમીન પર ઉગાડવામાં આવતા કોઈ પણ પ્રકારના પાક જેવા કે ધાન્ય, તેલીબિયા, કઠોળ, મરી-મસાલા, ફળ, ફુલ, વૃક્ષોના વિકાસ અને પૂર્ણ કક્ષાના ઉત્પાદન માટે કુલ ૨૦
આંબા અને લીંબુ જેવા ફળપાકો તથા ગુલાબમાં ફુગથી થતો અવરોહ મૃત્યુનો રોગ જોવા મળે છે. વધુ વાંચવા માટે નીચે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ