ઉપજ માટે ખાતર જોઈએ અને સબસિડી હજુ પણ કૃત્રિમ ઇનપુટ્સ માં આપવામાં આવે છે, પણ જો ખેડૂતની ચકાસાયેલ માટી માં કરોડો ઉપયોગી બેક્ટેરિયા હોય તો તેમાં તેને કોઈ રિવોર્ડ મળતો નથી . બીજું કે કોઈએ આપણે માટીના જીવનને કેવી રીતે માપવું તે શીખવ્યું પણ નથી.આપણે ખેતીમાં માટી જીવંત છે કે કેમ? તેના બદલે માટી કેવી છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે .
રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 9825229966




























