કપાસ પાક એ ગુજરાત સહિત અનેક રાજ્યના ખેડૂતો માટે મુખ્ય આવકનો સ્ત્રોત છે. આજકાલ કૃષિ ખર્ચ વધતા, ખેડૂતો માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવી એક કળા બની ગઈ છે. પણ આપણી પરંપરાગત જ્ઞાનમાં તેની ચાવી પહેલેથી જ રહેલી છે – એ છે નક્ષત્ર આધારિત વાવેતર.

આજની કૃષિ વિજ્ઞાનમય તો છે, પણ સાથે સાથે કુદરત સાથે જોડાયેલ પણ હોવી જોઈએ. ખેડૂતોએ આજ સુધી કપાસ વાવેતરના સમય માટે “મોસમ” આધારિત વિચાર કર્યા છે, પણ હવે સમય છે કે આપણે નક્ષત્ર આધારિત વાવેતર અને પોષણ વ્યવસ્થાપન તરફ ધ્યાન દઈએ – જે અંતે વધુ ઉપજ, ઓછા ઇનપુટ ખર્ચ અને વધુ કુદરતી સમતોલ ઉપજ આપે છે.


આજની કૃષિ વિજ્ઞાનમય તો છે, પણ સાથે સાથે કુદરત સાથે જોડાયેલ પણ હોવી જોઈએ. ખેડૂતોએ આજ સુધી કપાસ વાવેતરના સમય માટે “મોસમ” આધારિત વિચાર કર્યા છે, પણ હવે સમય છે કે આપણે નક્ષત્ર આધારિત વાવેતર અને પોષણ વ્યવસ્થાપન તરફ ધ્યાન દઈએ – જે અંતે વધુ ઉપજ, ઓછા ઇનપુટ ખર્ચ અને વધુ કુદરતી સમતોલ ઉપજ આપે છે.
કૃષિ માત્ર પૃથ્વી પર આધારિત પ્રવૃતિ નથી, પણ તેનું ઊંડું જોડાણ આકાશ સાથે પણ છે. આપણાં પૂર્વજોએ નક્ષત્રોના આધારે વાવેતર અને કૃષિ વ્યવસ્થાપનનાં સિદ્ધાંતો વિકસાવ્યા હતા, જે આજે પણ અસરકારક રીતે માન્ય છે.

શા માટે નક્ષત્ર મુજબ વાવેતર કરવું?

નક્ષત્રોનો પ્રભાવ માત્ર માન્યતાઓ સુધી સીમિત નથી. અનેક ખેડૂતોના અનુભવો અને વૈજ્ઞાનિક નિરીક્ષણો મુજબ, યોગ્ય નક્ષત્રમાં વાવેતર કરવાથી:

  • બીજ નો ઉગાવો પણ સારો થાય છે
  • છોડ વધુ તંદુરસ્ત બને છે
  • રોગ ઓછા આવે છે
  • પાક છેલ્લે સુધી લીલોછમ અને તંદુરસ્ત રહે છે
  • ઉત્પાદન 15–25% સુધી વધારે મળી શકે છે

આ શ્રેષ્ઠ નક્ષત્રોમાં કપાસનું વાવેતર કરો:
ઉત્તરાષાઢા, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાભાદ્રપદ, મૂળ, મઘા, મૃગશિર્ષ, રોહિણી, રેવતી, હસ્ત, જયેષ્ઠ, અનુરાધા
સાથે સાથે ખેડૂત મિત્રો ઋષિ પરાશર અનુસાર પાકનું વાવેતર મંગળવાર અને શનિવારે ટાળવું જોઈએ કેમ કે મંગળવારે વાવેતર કરવાથી જે તે પ્રદેશને ધ્યાનમાં રાખતા મૂષક (ઉંદર )નું પ્રમાણ વધુ જોવા મળે છે અને શનિવારે વાવેતર કરવાથી રોગ અને જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે

આ સિવાય આપણે અમાસ અને પૂનમ અને તેના ૨૪ કલાક પેહલા વાવેતર ટાળવું જોઈએ.

ચંદ્રકિરણો માઈક્રોબાયોલોજીકલ પ્રવૃત્તિઓને અસર કરે છે
અમાસ/પૂનમ દરમિયાન જમીનમાં રહેલા જીવોની ગતિશીલતા ઘટે છે
અમાસ એટલે?
ચંદ્રચક્રનો અંતિમ દિવસ — જયારે ચંદ્ર નજરે દેખાતો નથી. આ દિવસને “દ્રવ્યહીન, ઊર્જાહીન અને જડતાવાળો” માનવામાં આવે છે.
અમાસના દિવસે વાવેતર ન કરવાના કારણો:
જમીનમાં પોષણશક્તિ ઓછી રહે છે
ચંદ્રકિરણોની ઉર્જા બીજ સુધી પહોંચી શકતી નથી
બીજના ઊંડાણ અને જીવંતપણામાં ઘટાડો આવે
ઉગાવટમાં વિલંબ અથવા અસમાન વૃદ્ધિ થાય
પૂનમના દિવસે વાવેતર ટાળવા પાછળનાં કારણો:
તીવ્ર ચંદ્રકિરણ બીજમાં ઊર્જાનો અતિરસ પણ કરી શકે
પાણીના સ્તરમાં અસમાન ચઢાવ-ઉતાર થતું હોય છે (gravitational pull)
વિજ્ઞાન કુદરત સામે નહીં, પણ સાથે મળીને ચાલે ત્યારે કૃષિ અદ્ભુત પરિણામ આપે છે. કપાસ પાકમાં નક્ષત્ર આધારીત વાવેતર અને પોષણ વ્યવસ્થાપન એ માત્ર પરંપરાગત માન્યતા નથી રહી, હવે તે અનુભવી ખેડૂતોએ પણ સાબિત કરી છે.
જેમ યોગ્ય નક્ષત્રમાં વાવેતર મજબૂત મૂળ આપે છે, તેમ યોગ્ય નક્ષત્રમાં પોષણ આપવું ઊંડો પાયો બનાવે છે.”
ભગવતગીતા ના ૧૫ માં અધ્યાય ના ૧૩ માં શ્લોક માં ભગવાને કહ્યું છે કે હું રસ સ્વરૂપ ચંદ્ર બની ને બધી વનસ્પતિઓને પોષણ કરવાનું કાર્ય હું કરું છું
“જેમ પ્રકાશ વિના વૃક્ષ ઉગતું નથી, તેમ અનુકૂળ ચંદ્રપ્રભા વિના બીજ સંપૂર્ણ ઉગી શકતું નથી.”
અમાસ અને પૂનમમાં જમીન ઊર્જાથી ભરેલી નથી હોતી, તેથી તે દિવસો “વિશ્વામ દિવસો” તરીકે ગણાય છે – જ્યારે કુદરત પોતે આરામ કરે છે.
નક્ષત્ર અને વિજ્ઞાનનો સમન્વય કરીને ક્યાં ખેડૂતોએ સફળતા મેળવી તે વિષે જાણવા માટે તમે ડો. પલ્કેશ પટેલનો મોબાઈલ ઉપર સંપર્ક કરીને તમારા અનુભવો જણાવો. આ અનુભવનો વિષય છે મોબાઈલ નંબર – 99798 69094.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

સાંકળા ગાળે ઘાટું વાવેતર પદ્ધતિ એટલે શું ?

કપાસના છોડને અનુકૂળ અને વધુ ઉત્પાદકતા મળે તે મુજબ સાંકડા ગાળે કપાસની વાવણી કરી એકમ વિસ્તારમાં વધુમાં વધુ છોડ સમાવવાની વાવેતર પદ્ધતિને સાંકડા ગાળે વાવેતર

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રદુષણ મુક્ત ઉત્પાદન

પ્રદુષણ મુક્ત ઉત્પાદન બીટી કપાસ કે દેશી કપાસમાં સુકારો, પાન સુકાઈ જાય, મગફળીમાં રોગના કારણે નુકસાન થાય, શેરડી, કેળમાં રાતડો કે સીગાટોકા જેવા રોગો તડબૂચના

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીનના સૂક્ષ્મ તત્વો

સૂક્ષ્મ તત્વો સામાન્ય રીતે હલકા પોતવાળી, રેતાળ, વધુ ધોવાણવાળી કે ઓછા નિતારવાળી, ખારી તથા ભાસ્મિક જમીન, સેન્દ્રિય તત્વનું પ્રમાણ ઓછું હોય તેવી જમીન, ચુનાનું પ્રમાણ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતરમાં હવામાનની સચોટ જાણકારી દ્વારા સફળ ખેતી થશે

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા, લાંબા આયુષ્યની વાત પછી, પહેલા નવી આવેલી એઆઈ ટેક્નોલોજીનો, ખેતીના લાભની વાત કરીયે. એ આઈ આવશે એટલે, આપણા ખેતરમાં ફાર્મ મેનેજમેન્ટ કરવામાં, આપણને ઘણી સરળતા મળશે , કારણ કે આને લગતા મોબાઇલ એપ્પ આવશે. એમાં આપણે બધા ડેટા, – માહિતી, જેવીકે આપણા ખેતરની ચતુર્દિશા, આપણું ખેતર, જીપીએસ સાથે જોડાશે,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નર્સરીમાં બીજ વાવવા પહેલાં જમીનની શું માવજત કરવી ?

જમીનમાં હાનિકારક જીવાતો, તેમના ઇંડા, ઇયળ અને કોશેટા, રોગના બીજકણ, ફૂગ, બેકટેરિયા, નેમાટોડ્સ અને નીંદણના બીજ પણ હોય છે, જે રોપાઓના વૃદ્ધિ અને વિકાસને વધુ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતીમાં કઈ નવી ટેકનોલોજી આવશે ?

વિચાર કરવાની શક્તિ આપણને ભગવાને આપી છે. માણસને કઈ પણ કરતા પહેલા, વિચાર આવે છે કે, આ કરું કે તે કરું?, મગફળી કરું? કે કપાસ? અને સાથે સમજણ પણ આપી છે…

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શું છે ખેતીના એ આઈ રોબોટ ?

કીડીઓ અને મધમાખીઓ નો સામજિક ઢાંચો જડ છે. જ્યારે માણસોએ પોતાની બુદ્ધિ , વિચાર અને સમજણ થી અનેક વખત પોતાના સમાજજીવનને ધરમૂળથી બદલી નાખ્યાના દાખલા છે. પરંપરાગત જીવનસાથીની પસંદગી થી માંડીને સોશિયલ મીડિયા દ્વારા લગ્ન કરીને સાથે જીવતા અનેક યુગલો આપણા સમાજમાં છે અને આપણે તેમને સ્વીકાર્યા છે. અરે! સમાજ જીવનમાં જે એક સમયે પાપ ગણાતા એવા સમલૈંગિક સંબંધો ને કાયદાકીય મૂંજૂરી મળી છે એ પણ માણસના પરિવર્તનશીલ સમાજજીવનનું જ ઉદાહરણ છે! એટલે મનુષ્યમાં પરિવર્તન એ વિકાસનો રસ્તો છે .આપણે પણ ખેતીના નવા આયામ તરફ લઇ જવી પડશે. ભગવાને મનુષ્યમાં ઈચ્છા મુજબ કરવાની છૂટ આપી છે જે પશુને નથી આપી, સાથે આપણને વિવેક પણ આપ્યો છે . મનુષ્ય પાસે વિવેક છે અને કરેલા ઉપકારને યાદ રાખવાની કૃતજ્ઞતા છે તે વિશેષતા ને લીધે આજે મનુષ્ય બીજા પ્રાણીઓ કરતા જુદો પડે છે . કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણને મનુષ્ય એ ખેતીના કામ માટે હવે ખેતીના રોબોટ બનાવ્યા છે તેની વાતો જાણવા મળશે ….

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

એ આઈ દ્વારા ખેતીમાં રોબોટ આવશે

તૈયાર થઈ જાવ, ખેતીના ભવિષ્યની અજોડ વાત, કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા જાણવા. આપણને ખબર છે, માણસ તેની બુદ્ધિ સાથે વિજ્ઞાનનો ઉપયોગ કરીને, નવા સંશોધન કરી રહ્યો છે, ચાંદ પર પહોંચ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સોઇલ સોલારાઈઝેશન કેવી રીતે કરી શકાય ?

ગરમીનું પ્રમાણ વધુ હોય તે સમયગાળા દરમિયાન જમીનને ખેડીને ભરભરી બનાવવી અને જમીનમાં પૂરતો ભેજ જળવાઈ રહે તેટલું પિયત આપવું. ત્યારબાદ તરત જ ધરૂવાડિયા કે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેત પેદાશોનું વર્ગીકરણ (ગ્રેડિંગ)

ખેત પેદાશોને અનુલક્ષીને ગ્રેડિંગના ધારા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. દરેક પાકમાં ત્રણથી ચાર ગ્રેડ સુનિશ્ચિત કરવામા આવ્યા છે. જો ખેડૂતમિત્રો આ ધારા ધોરણોના આધારે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શું તમે ગાય કે ભેંસ રાખો છો? શું તમે તેને ઘરના સભ્યો જ માનો છો ?

શું તમે ગાય કે ભેંસ રાખો છો? શું તમે તેને ઘરના સભ્યો જ માનો છો ? તો સૌથી પહેલું કામ તેને માટે એક આરામદાયક ગાદલું

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સોઈલ સોલારાઈઝેશન કયારે અને કેવી રીતે કરી શકાય ?

ઉનાળાની ઋતુ સોલારાઈઝેશન માટે ઉત્તમ સમય છે. એપ્રિલ, મે અને જૂન મહિનામાં જયારે ગરમીનું પ્રમાણ વધુ હોય અને ન્યૂનતમ પવન હોય ત્યારે સોલારાઈઝેશન કરવામાં આવે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃમિ નિયંત્રણનો ઉપયોગ સોઇલ સોલારાઈઝેશન

મોટાભાગના શાકભાજી અને ફળફળાદી પાકોમાં કૃમિનો ઉપદ્રવ જોવા મળે છે. આ કૃમિ સૂક્ષ્મદર્શા હોય છે, તેને નરી આંખે જોઈ શકાતા નથી તેથી જમીનમાં તેની હાજરીનો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સોઇલ સોલારાઈઝેશન ક્યારે કરી શકાય ?

ઉનાળાની ઋતુ સોલારાઈઝેશન માટે શ્રેષ્ઠ ગણી શકાય. એપ્રિલ, મે અને જૂન મહિનામાં જયારે ગરમીનું પ્રમાણ વધુ હોય દા.ત. અમુક વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૫મી અપ્રિલ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નર્સરીમાં રોપાઓ ઉછેરવાના ફાયદા

એકમ વિસ્તાર દીઠ મોટી સંખ્યામાં છોડ ઉગાડીને જાળવી શકાય છે. કોઈપણ બગાડ વિના કિમંતી અને ખૂબ નાના બીજમાંથી અસરકારક રીતે રોપ ઉછેરી કરી શકાય छे

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીનને જંતુરહિત કરવાની ફોર્મેલિનની માવજત

ફોર્મેલિન સોલ્યુશનનો ઉપયોગ જમીનને જંતુરહિત કરવા માટે થાય છે. જે પ્રતિ લિટર પાણીમાં ૨.૫૦ મિલિ વ્યાપારિક શ્રેણીના ફોર્માલ્ડિહાઈડ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. જમીનને ટોચની

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

આંગળીના ટેરવે : એ આઈનો કૃષિમાં ઉપયોગ

આંગળીના ટેરવે : એ આઈનો કૃષિમાં ઉપયોગ કૃષિ, પરંપરાગત રીતો અને માનવ મજૂરી પર આધારિત રહી છે. તેમ છતાં, કાર્યક્ષમતા, ઉત્પાદકતા અને ટકાઉપણું વધારવા માટે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સોઇલ સોલારાઈઝેશન એટલે શું ?

સોઇલ સોલારાઈઝેશન એટલે જમીનનું સૌરીકરણ. જમીન પર ચોક્કસ સમય માટે પારદર્શી પ્લાસ્ટિકનું હવાચુસ્ત આવરણ કરવાથી સૂર્યના કિરણોની મદદથી જમીનનું તાપમાન લગભગ ૧૦સે. જેટલુ વધી જાય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મૂલ્યવર્ધન અપનાવવું પડશે

આપણા દેશમા ખાદ્ય પાકોમા ૧૨ થી ૧૫% અને ફળ-શાકભાજીમા ૨૦ થી ૩૦% જેટલો બગાડ થાય છે. કાપણી પછી યોગ્ય માવજત આપી અને મૂલ્યવર્ધન દ્વારા ખેત

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પશુ વીમા કેટલા સમય માટે પશુની સુરક્ષા આવરી લેશે ?

-પશુ વીમામાં કયા-કયા રોગ આવરી લેવામાં આવેલ છે અને કયા-કયા રોગને બાકાત કરવામાં આવેલ છે •બધી કંપનીઓના પ્રીમિયમ અને કંપનીના પશુ વીમામાં થતા ફાયદા-નુકસાનની સરખામણી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેત પેદાશનો સંગ્રહ :

સામાન્ય રીતે ખેડૂત મિત્રો જોતાં હોય છે કે, કાપણી બાદ ખેત પેદાશોના ભાવ નીચા જતા રહેતા હોય છે. બજારમા માંગ કરતાં પુરવઠો વધતા આવું થતું

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃષિ યાંત્રિકરણના લાભો

ખેતી કાર્યો માટે સમયાંતરે ખેત મજૂરોની ઉપલબ્ધતામાં ઘટાડો થઇ રહેલ છે ઉપરાંત, ખેત મજૂરના મહેનતાણામાં પણ વધારો થયો છે જેથી મજૂરી ખર્ચ વધ્યો. ઘનિષ્ટ ખેતીમાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સિલિકોન વનસ્પતિમાં શું કરે છે ?

સિલિકોન પૃથ્વીના બાહ્યસ્તરમાં બીજુ સૌથી વધુ પ્રમાણ (૫૯ % સિલિકા સ્વરૂપે) માં મળતું અકાર્બનિકતત્વછે. આમતો ડાંગર અને શેરડી સિવાયના પાકોમાં તેનું મહત્વ ઓછુ હોવા છતાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
મરચીના ખેડૂતો ખાસ ધ્યાન આપો.
મરચીના છોડને આઘાત થી બચાવવા અને છોડની પ્રતિકારક શક્તિ વધારવા માટે અમારો સંપર્ક કરો.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
Enable Notifications OK No thanks