કપાસ પાક એ ગુજરાત સહિત અનેક રાજ્યના ખેડૂતો માટે મુખ્ય આવકનો સ્ત્રોત છે. આજકાલ કૃષિ ખર્ચ વધતા, ખેડૂતો માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવી એક કળા બની ગઈ છે. પણ આપણી પરંપરાગત જ્ઞાનમાં તેની ચાવી પહેલેથી જ રહેલી છે – એ છે નક્ષત્ર આધારિત વાવેતર.

આજની કૃષિ વિજ્ઞાનમય તો છે, પણ સાથે સાથે કુદરત સાથે જોડાયેલ પણ હોવી જોઈએ. ખેડૂતોએ આજ સુધી કપાસ વાવેતરના સમય માટે “મોસમ” આધારિત વિચાર કર્યા છે, પણ હવે સમય છે કે આપણે નક્ષત્ર આધારિત વાવેતર અને પોષણ વ્યવસ્થાપન તરફ ધ્યાન દઈએ – જે અંતે વધુ ઉપજ, ઓછા ઇનપુટ ખર્ચ અને વધુ કુદરતી સમતોલ ઉપજ આપે છે.


આજની કૃષિ વિજ્ઞાનમય તો છે, પણ સાથે સાથે કુદરત સાથે જોડાયેલ પણ હોવી જોઈએ. ખેડૂતોએ આજ સુધી કપાસ વાવેતરના સમય માટે “મોસમ” આધારિત વિચાર કર્યા છે, પણ હવે સમય છે કે આપણે નક્ષત્ર આધારિત વાવેતર અને પોષણ વ્યવસ્થાપન તરફ ધ્યાન દઈએ – જે અંતે વધુ ઉપજ, ઓછા ઇનપુટ ખર્ચ અને વધુ કુદરતી સમતોલ ઉપજ આપે છે.
કૃષિ માત્ર પૃથ્વી પર આધારિત પ્રવૃતિ નથી, પણ તેનું ઊંડું જોડાણ આકાશ સાથે પણ છે. આપણાં પૂર્વજોએ નક્ષત્રોના આધારે વાવેતર અને કૃષિ વ્યવસ્થાપનનાં સિદ્ધાંતો વિકસાવ્યા હતા, જે આજે પણ અસરકારક રીતે માન્ય છે.

શા માટે નક્ષત્ર મુજબ વાવેતર કરવું?

નક્ષત્રોનો પ્રભાવ માત્ર માન્યતાઓ સુધી સીમિત નથી. અનેક ખેડૂતોના અનુભવો અને વૈજ્ઞાનિક નિરીક્ષણો મુજબ, યોગ્ય નક્ષત્રમાં વાવેતર કરવાથી:

  • બીજ નો ઉગાવો પણ સારો થાય છે
  • છોડ વધુ તંદુરસ્ત બને છે
  • રોગ ઓછા આવે છે
  • પાક છેલ્લે સુધી લીલોછમ અને તંદુરસ્ત રહે છે
  • ઉત્પાદન 15–25% સુધી વધારે મળી શકે છે

આ શ્રેષ્ઠ નક્ષત્રોમાં કપાસનું વાવેતર કરો:
ઉત્તરાષાઢા, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાભાદ્રપદ, મૂળ, મઘા, મૃગશિર્ષ, રોહિણી, રેવતી, હસ્ત, જયેષ્ઠ, અનુરાધા
સાથે સાથે ખેડૂત મિત્રો ઋષિ પરાશર અનુસાર પાકનું વાવેતર મંગળવાર અને શનિવારે ટાળવું જોઈએ કેમ કે મંગળવારે વાવેતર કરવાથી જે તે પ્રદેશને ધ્યાનમાં રાખતા મૂષક (ઉંદર )નું પ્રમાણ વધુ જોવા મળે છે અને શનિવારે વાવેતર કરવાથી રોગ અને જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે

આ સિવાય આપણે અમાસ અને પૂનમ અને તેના ૨૪ કલાક પેહલા વાવેતર ટાળવું જોઈએ.

ચંદ્રકિરણો માઈક્રોબાયોલોજીકલ પ્રવૃત્તિઓને અસર કરે છે
અમાસ/પૂનમ દરમિયાન જમીનમાં રહેલા જીવોની ગતિશીલતા ઘટે છે
અમાસ એટલે?
ચંદ્રચક્રનો અંતિમ દિવસ — જયારે ચંદ્ર નજરે દેખાતો નથી. આ દિવસને “દ્રવ્યહીન, ઊર્જાહીન અને જડતાવાળો” માનવામાં આવે છે.
અમાસના દિવસે વાવેતર ન કરવાના કારણો:
જમીનમાં પોષણશક્તિ ઓછી રહે છે
ચંદ્રકિરણોની ઉર્જા બીજ સુધી પહોંચી શકતી નથી
બીજના ઊંડાણ અને જીવંતપણામાં ઘટાડો આવે
ઉગાવટમાં વિલંબ અથવા અસમાન વૃદ્ધિ થાય
પૂનમના દિવસે વાવેતર ટાળવા પાછળનાં કારણો:
તીવ્ર ચંદ્રકિરણ બીજમાં ઊર્જાનો અતિરસ પણ કરી શકે
પાણીના સ્તરમાં અસમાન ચઢાવ-ઉતાર થતું હોય છે (gravitational pull)
વિજ્ઞાન કુદરત સામે નહીં, પણ સાથે મળીને ચાલે ત્યારે કૃષિ અદ્ભુત પરિણામ આપે છે. કપાસ પાકમાં નક્ષત્ર આધારીત વાવેતર અને પોષણ વ્યવસ્થાપન એ માત્ર પરંપરાગત માન્યતા નથી રહી, હવે તે અનુભવી ખેડૂતોએ પણ સાબિત કરી છે.
જેમ યોગ્ય નક્ષત્રમાં વાવેતર મજબૂત મૂળ આપે છે, તેમ યોગ્ય નક્ષત્રમાં પોષણ આપવું ઊંડો પાયો બનાવે છે.”
ભગવતગીતા ના ૧૫ માં અધ્યાય ના ૧૩ માં શ્લોક માં ભગવાને કહ્યું છે કે હું રસ સ્વરૂપ ચંદ્ર બની ને બધી વનસ્પતિઓને પોષણ કરવાનું કાર્ય હું કરું છું
“જેમ પ્રકાશ વિના વૃક્ષ ઉગતું નથી, તેમ અનુકૂળ ચંદ્રપ્રભા વિના બીજ સંપૂર્ણ ઉગી શકતું નથી.”
અમાસ અને પૂનમમાં જમીન ઊર્જાથી ભરેલી નથી હોતી, તેથી તે દિવસો “વિશ્વામ દિવસો” તરીકે ગણાય છે – જ્યારે કુદરત પોતે આરામ કરે છે.
નક્ષત્ર અને વિજ્ઞાનનો સમન્વય કરીને ક્યાં ખેડૂતોએ સફળતા મેળવી તે વિષે જાણવા માટે તમે ડો. પલ્કેશ પટેલનો મોબાઈલ ઉપર સંપર્ક કરીને તમારા અનુભવો જણાવો. આ અનુભવનો વિષય છે મોબાઈલ નંબર – 99798 69094.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

આંતરપાક પદ્ધતિ ના પાકો ક્યાં ?

(૧) બાજરી+તુવેર (૨:૧) બાજરી-દિવેલા (૩:૧) (ર) ચોળી+દિવેલા (૩:૧) દિવેલા-ચોળી મગ (૧:૧) (૩) તુવર+અડદ (૧:૨) જુવાર+કારીંગડા (૫:૧) (૪) બાજરી+કઠોળ પાકો (મગ/અડદ/મઠ/ગુવાર| ચોળી) ૨:૨ અથવા ૧:૨

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કપાસ : કપાસના ઘાટા વાવેતર માટેની જાતો કેવી હોય ?

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિને અનુરૂપ જાતોના સંવર્ધન માટે એવા લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેમાં છોડ ઓછી જગ્યામાં ઊગી ફેલાઈ શકે અને સાથે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સાંકળા ગાળે ઘાટું વાવેતર પદ્ધતિ એટલે શું ?

કપાસના છોડને અનુકૂળ અને વધુ ઉત્પાદકતા મળે તે મુજબ સાંકડા ગાળે કપાસની વાવણી કરી એકમ વિસ્તારમાં વધુમાં વધુ છોડ સમાવવાની વાવેતર પદ્ધતિને સાંકડા ગાળે વાવેતર

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નવી દુનિયા કેવી હશે ? ખેતીમાં શું નવું થશે ?

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા વિજ્ઞાન અને નવા સંશોધનની વાત ચાલે છે ત્યારે આ પણ જાણોકે દુનિયા ક્યાંની ક્યાં જઈ રહી છે , અમેરિકાના ઇલોન મસ્ક નામના ઉદ્યોગપતિએ મનુષ્યના મગજમાં કોમ્પ્યુટરની નાનકડી ચિપ્સ લગાવવાની વાત માં રસ પડ્યો છે .આજે લગભગ ૪૦,૦૦૦ અમેરિકનોનાં મગજમાં આવી ચિપ લગાવેલી છે.. ઈલોન મસ્કને તો ૧૫૮ મિલિયન ડૉલર્સ રોકીને કંપની સ્થાપી જેનું નામ છે Neuralink. જે ભવિષ્યમાં આપણાં સૌનાં મગજ માટે ચિપ બનાવશે. માત્ર, કલ્પના કરો કે બાળકોને આવી ચિપ લગાવીને દેવામાં આવે અને શાળાનો બધો જ અભ્યાસક્રમ , પાઠયપુસ્તકો અને સંદર્ભસાહિત્ય જે જે ભણવાનું છે તે બધું આ મગજની ચિપ્સમાં ડાઉનલોડ કરી દઈએ તો? શું શાળાની જરૂર રહેશે? આવતો સમય કંઈક આવો આવવાનો છે. અને ખેતીમાં પણ કેટલુંય નવું થવાનું છે તેની વાત હવે પછી ….

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃષિ ટેકનોલોજી : વર્ટિકલ ફાર્મિંગ

દૂનિયામાં ખેતીલાયક જમીનો ઘટતી જાય છે, જમીન જન્ય રોગ પણ વધતા જાય છે, ગ્રીનહાઉસની ખેતીમાં નીમેટોડનો ઉપદ્રવ વધી રહ્યો છે. ત્યારે જમીન વગરની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. વર્ટિકલ ફાર્મિંગ એટલે માળવાળી ખેતી શરૂ થઈ છે, શાકભાજીની ખેતીમાં વર્ટિકલ ફાર્મિંગ ખૂબ જ વધી રહ્યું છે. જમીન વગર ઉદ્યોગના સ્વરૂપે આ ખેતી ભવિષ્યમાં ખુબ જ આગળ વધશે તેવું લાગી રહ્યું છે. વિશ્વની વસ્તી કુદકે ને ભુસકે વધી રહી છે. ત્યારે આ નવો પ્રયોગ ખરેખર ફુડ સીક્યોરીટી માટે કામ લાગશે. (201509)

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

આંતરપાક પદ્ધતિ ના પાકો ક્યાં ?

(૧) બાજરી+તુવેર (૨:૧) બાજરી-દિવેલા (૩:૧) (ર) ચોળી+દિવેલા (૩:૧) દિવેલા-ચોળી મગ (૧:૧) (૩) તુવર+અડદ (૧:૨) જુવાર+કારીંગડા (૫:૧) (૪) બાજરી+કઠોળ પાકો (મગ/અડદ/મઠ/ગુવાર| ચોળી) ૨:૨ અથવા ૧:૨

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેડૂતનો પાક નિષ્ફળ જાય તો દુઃખી થઈ જાય છે . શા માટે ?

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે, નવી દુનિયા કેવી હશે અને, વિજ્ઞાન અને એઆઈ – કૃત્રિમ બુદ્ધિમત્તા, કેવા કેવા રૂપો લેવાની છે અને, આપણે કેવી કેવી કુશળતા કેળવવી પડશે, તેની વાત કરીયે છીએ .આપણે સુખને જો જૈવિક રીતે જોઈએ તો, આપણી અપેક્ષાઓ અને સુખ બંનેનો આધાર, બહારની કોઈ પરિસ્થિતિ પર નહીં, આપણી અંદરની બાયોકેમિસ્ટ્રી પર રહેલો છે. અત્યારના વિજ્ઞાન પ્રમાણે સુખ અને દુઃખ, આપણા શરીરમાં થતાં સંવેદનો જ છે. આપણે આપણા શરીરમાં ઉદ્ભવતાં, સંવેદનોને જ પ્રતિક્રિયા આપીએ છીએ. એટલે કોઈ ખેડૂતનો પાક, નિષ્ફળ જાય તો એ દુઃખી થઈ જાય છે. શા માટે ?. પાક નિષ્ફળ જવાથી, ડિપ્રેશન અનુભવાય; આ ડિપ્રેશન શરીરમાં ઉદ્ભવતા, એક સંવેદનનું નામ છે. અને એવું જ વધુ ભાવ મળે, તે વખતે જે આનંદ થાય તેનું છે. જો સુખ અને દુ:ખ બાબતમાં, આજનું વિજ્ઞાન સાચું હોય તો, વૈશ્વિક શાંતિ અને વ્યક્તિગત સુખ માટે આપણે, માનવશરીરની બાયોકેમિસ્ટ્રી સમજવી પડશે. ધીમે ધીમે માણસને પોતાના સંવેદનો પર કાબૂ મેળવવો છે,—જ્યારે ઇચ્છીએ ત્યારે દુઃખ થી છુટકારો અને, સુખ મળવું જોઈએ!. બોલો છે ને નવી શોધ.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પશુ વીમો લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

દરખાસ્ત ફોર્મ રજીસ્ટર્ડ પશુ ચિકિત્સક દ્વારા આપવામાં આવેલ હેલ્થ સર્ટિફિકેટ (પશુ ચિકિત્સક જે તે પ્રદેશમાં આવેલ કાઉન્સિલિંગનો મેમ્બર હોવો જોઈએ) અને પશુના બજાર કિંમત દર્શાવતું

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કપાસ : કપાસના ઘાટા વાવેતર માટેની જાતો કેવી હોય ?

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિને અનુરૂપ જાતોના સંવર્ધન માટે એવા લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેમાં છોડ ઓછી જગ્યામાં ઊગી ફેલાઈ શકે અને સાથે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રયોગ : ભેલાણ અટકાવવા છાણામાં મરચાંનો ધુમાડો

બનાસકાંઠા જીલ્લામાં દિયોદર ગામે ખેડૂતો સાથેની એક ગોષ્ઠિ દરમિયાન ખબર પડી હતી કે, મરચાંનો બારિક ભૂકો ભૂંડ આવવાના રસ્તા ઉપર છાંટવાથી ભૂંડના નાકમાં તકલીફ થાય અને રસ્તો છોડી ભાગી જાય ! ખેડૂતોને જણાવી ત્યારે એક ખેડૂતે સહજ રીતે પુછ્યું કે સાહેબ, તેના કરતા લાલ ન હોય તેવા સાવ હલકી કક્ષાનાં સૂકાં મરચાંને છાણામાં થાપીએ અને તેનો ધુમાડો કરીએ તો? વાતમાંથી વાત નીકળી અને આ પદ્ધતિ આમ અચાનક જ વિચાર સ્વરૂપે ઉદ્ભવી. અગાઉ નીલગાય અને ભૂંડને ખેતરથી દૂર રાખવા માટે મરેલા પશુના શિંગડા કે ચામડાનો છાણાં વડે ધુમાડો કરવાની પદ્ધતિ તો હતી જ. મરચાનો ઉપયોગ ધુમાડો (ધુપ) કરવા થાય તે વાતવિચાર નવીન છે !
કઠોળ કે મગફળીનો સંગ્રહ જે ઓરડામાં કર્યો હોય ત્યાં ફુદાનો ઉપદ્રવ વધુ થાય છે. એવા સમયે પણ સૂકાં મરચાંનો ધુમાડો સંગ્રહ કરેલ રૂમમાં કરીને પછી બારી-બારણા ખોલી દેવાથી ફૂદાંનો ઉપદ્રવ પણ દૂર થાય છે તેવું અગાઉ જુનાગઢ જિલ્લાના પાણખાણ ગામના ઠાકરશીભાઈ સાવલીયાએ અમને કહ્યું હતું.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નવી ટેક્નોલોજી સાથે કદમ મિલાવવા પડશે

જે ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે એ જોતાં આપણે એવું કહી શકીએ કે 21 મી સદીમાં જેમ જેમ માણસની ઉંમર વધશે એમ એમ એને વધુ ને વધુ બદલાવાની આવશ્યકતા રહેશે. આ એક એવો સમય છે જેમાં માણસને કોઈ પણ પ્રકારની સ્થિરતા પાલવી શકે તેમ નથી. જો કોઈ વ્યક્તિ એક ફિક્સ ટાઇપની ખેતી પદ્ધતિને કે નોકરીને જ વળગી રહેશે તો તેનો જીવનનિર્વાહ તો કદાચ ચાલી પણ જાય, પણ તે ખેડૂત દુનિયાથી ઘણો પાછળ રહી જશે. હવે લડાઈ પ્રસ્તુત રહેવાની છે—સતત. એટલે કે સતત અનુકૂલન સાધવું એ સૌથી અગત્યનું કૌશુલ્ય બની રહેશે. આપણી શાળા-કૉલેજોમાં આપણે અનુકૂલન કેમ સાધવું એ ભણાવવું પડશે ?! અને આપણે ખેડૂતોએ પણ ખેતીમાં નવી ટેક્નોલોજી સાથે કદમ થી કદમ મિલાવવા પડશે .કૃષિ વિજ્ઞાન સાથે જોડાયેલા રહેશો તો આવી માહિતી તમને મળતી રહેશે .

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતરમાં હવામાનની સચોટ જાણકારી દ્વારા સફળ ખેતી થશે

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા, લાંબા આયુષ્યની વાત પછી, પહેલા નવી આવેલી એઆઈ ટેક્નોલોજીનો, ખેતીના લાભની વાત કરીયે. એ આઈ આવશે એટલે, આપણા ખેતરમાં ફાર્મ મેનેજમેન્ટ કરવામાં, આપણને ઘણી સરળતા મળશે , કારણ કે આને લગતા મોબાઇલ એપ્પ આવશે. એમાં આપણે બધા ડેટા, – માહિતી, જેવીકે આપણા ખેતરની ચતુર્દિશા, આપણું ખેતર, જીપીએસ સાથે જોડાશે,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નર્સરીમાં બીજ વાવવા પહેલાં જમીનની શું માવજત કરવી ?

જમીનમાં હાનિકારક જીવાતો, તેમના ઇંડા, ઇયળ અને કોશેટા, રોગના બીજકણ, ફૂગ, બેકટેરિયા, નેમાટોડ્સ અને નીંદણના બીજ પણ હોય છે, જે રોપાઓના વૃદ્ધિ અને વિકાસને વધુ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતીમાં કઈ નવી ટેકનોલોજી આવશે ?

વિચાર કરવાની શક્તિ આપણને ભગવાને આપી છે. માણસને કઈ પણ કરતા પહેલા, વિચાર આવે છે કે, આ કરું કે તે કરું?, મગફળી કરું? કે કપાસ? અને સાથે સમજણ પણ આપી છે…

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શું છે ખેતીના એ આઈ રોબોટ ?

કીડીઓ અને મધમાખીઓ નો સામજિક ઢાંચો જડ છે. જ્યારે માણસોએ પોતાની બુદ્ધિ , વિચાર અને સમજણ થી અનેક વખત પોતાના સમાજજીવનને ધરમૂળથી બદલી નાખ્યાના દાખલા છે. પરંપરાગત જીવનસાથીની પસંદગી થી માંડીને સોશિયલ મીડિયા દ્વારા લગ્ન કરીને સાથે જીવતા અનેક યુગલો આપણા સમાજમાં છે અને આપણે તેમને સ્વીકાર્યા છે. અરે! સમાજ જીવનમાં જે એક સમયે પાપ ગણાતા એવા સમલૈંગિક સંબંધો ને કાયદાકીય મૂંજૂરી મળી છે એ પણ માણસના પરિવર્તનશીલ સમાજજીવનનું જ ઉદાહરણ છે! એટલે મનુષ્યમાં પરિવર્તન એ વિકાસનો રસ્તો છે .આપણે પણ ખેતીના નવા આયામ તરફ લઇ જવી પડશે. ભગવાને મનુષ્યમાં ઈચ્છા મુજબ કરવાની છૂટ આપી છે જે પશુને નથી આપી, સાથે આપણને વિવેક પણ આપ્યો છે . મનુષ્ય પાસે વિવેક છે અને કરેલા ઉપકારને યાદ રાખવાની કૃતજ્ઞતા છે તે વિશેષતા ને લીધે આજે મનુષ્ય બીજા પ્રાણીઓ કરતા જુદો પડે છે . કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણને મનુષ્ય એ ખેતીના કામ માટે હવે ખેતીના રોબોટ બનાવ્યા છે તેની વાતો જાણવા મળશે ….

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

એ આઈ દ્વારા ખેતીમાં રોબોટ આવશે

તૈયાર થઈ જાવ, ખેતીના ભવિષ્યની અજોડ વાત, કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા જાણવા. આપણને ખબર છે, માણસ તેની બુદ્ધિ સાથે વિજ્ઞાનનો ઉપયોગ કરીને, નવા સંશોધન કરી રહ્યો છે, ચાંદ પર પહોંચ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સોઇલ સોલારાઈઝેશન કેવી રીતે કરી શકાય ?

ગરમીનું પ્રમાણ વધુ હોય તે સમયગાળા દરમિયાન જમીનને ખેડીને ભરભરી બનાવવી અને જમીનમાં પૂરતો ભેજ જળવાઈ રહે તેટલું પિયત આપવું. ત્યારબાદ તરત જ ધરૂવાડિયા કે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેત પેદાશોનું વર્ગીકરણ (ગ્રેડિંગ)

ખેત પેદાશોને અનુલક્ષીને ગ્રેડિંગના ધારા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. દરેક પાકમાં ત્રણથી ચાર ગ્રેડ સુનિશ્ચિત કરવામા આવ્યા છે. જો ખેડૂતમિત્રો આ ધારા ધોરણોના આધારે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શું તમે ગાય કે ભેંસ રાખો છો? શું તમે તેને ઘરના સભ્યો જ માનો છો ?

શું તમે ગાય કે ભેંસ રાખો છો? શું તમે તેને ઘરના સભ્યો જ માનો છો ? તો સૌથી પહેલું કામ તેને માટે એક આરામદાયક ગાદલું

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સોઈલ સોલારાઈઝેશન કયારે અને કેવી રીતે કરી શકાય ?

ઉનાળાની ઋતુ સોલારાઈઝેશન માટે ઉત્તમ સમય છે. એપ્રિલ, મે અને જૂન મહિનામાં જયારે ગરમીનું પ્રમાણ વધુ હોય અને ન્યૂનતમ પવન હોય ત્યારે સોલારાઈઝેશન કરવામાં આવે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃમિ નિયંત્રણનો ઉપયોગ સોઇલ સોલારાઈઝેશન

મોટાભાગના શાકભાજી અને ફળફળાદી પાકોમાં કૃમિનો ઉપદ્રવ જોવા મળે છે. આ કૃમિ સૂક્ષ્મદર્શા હોય છે, તેને નરી આંખે જોઈ શકાતા નથી તેથી જમીનમાં તેની હાજરીનો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સોઇલ સોલારાઈઝેશન ક્યારે કરી શકાય ?

ઉનાળાની ઋતુ સોલારાઈઝેશન માટે શ્રેષ્ઠ ગણી શકાય. એપ્રિલ, મે અને જૂન મહિનામાં જયારે ગરમીનું પ્રમાણ વધુ હોય દા.ત. અમુક વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૫મી અપ્રિલ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
Enable Notifications OK No thanks