ગ્રો કવર શું છે ? તે રોપ ઉપર અને ફેરરોપણી પછી થોડા દિવસ ઢાંકવાનું કેમ કહે છે ?
મચ્છરદાની શું કામ રાખવાની હોય ? મચ્છર ન કરડે એટલા માટે , મચ્છર કરડે તો શું થાય ? મચ્છર કરડે તો થોડા દિવસ પછી મેલેરિયા થાય એ આપણ ને ખબર છે , એવું જ મરચીની ખેતીમાં છે , મરચીમાં વાયરસ કેમ લાગે ? મરચીનો રોપ 35
