તમે Featuredની શ્રેણીમાં છો

ડીઝીટલ ફાર્મિંગમાં મુખ્ય સાધનો કયાં કયાં હોય ?

પાકનું મહત્તમ ઉત્પાદન લેવા તેના જીવનકાળને અનુરૂપ અને સેન્સર દ્વારા પરિક્ષીત થયેલ રોગ જીવાતનું તાબડતોબ નિયંત્રણ અને છોડના વિકાસ વ્યવસ્થા મુજબ આપમેળે આપવામાં આવતું ચોક્કસ

વધુ વાંચો>>>>

ડીઝીટલ ફાર્મિંગ શું છે?

ડીજીટલ ફાર્મિંગ એટલે આખા ખેતરનો ખેડૂતના હાથમાં રહે તે પ્રકારની ડીઝીટલ વ્યવસ્થા ને ડીઝીટલ ફામિંગ કહે છે.તેમાં સેન્સર, પિયત કંટ્રોલ અને પોષણ પદ્ધતિ, ફાર્મ મેનેજમેન્ટ,

વધુ વાંચો>>>>

છોડને યોગ્ય રીતે પરિપકવ થવા કઈ ત્રણ વાતોની માહિતી રોજ તમારી પાસે હોવી જોઈએ?

આપણે ખેતીમાં આવી રહેલી નવી ટેક્નિકની વાતો કરી રહ્યા છીએ .જાણવું જરૂરી છે. બીજના ઉગાવાથી લઈ છોડ પરિપકવ થાય ત્યાં સુધીમાં કેવી કેવી પરિસ્થિતિમાં છોડને

વધુ વાંચો>>>>

છોડને ક્યા ક્યા પોષક તત્વોની જરૂર હોય છે ?

જમીન પર ઉગાડવામાં આવતા કોઈ પણ પ્રકારના પાક જેવા કે ધાન્ય, તેલીબિયા, કઠોળ, મરી-મસાલા, ફળ, ફુલ, વૃક્ષોના વિકાસ અને પૂર્ણ કક્ષાના ઉત્પાદન માટે કુલ ૨૦

વધુ વાંચો>>>>

સિન્જેન્ટાની TYMIRIUM® ટેકનોલોજી નવી શોધ

TYMIRIUM® ટેકનોલોજી એ સિન્જેન્ટા ટ્રેડમાર્ક ધરાવતું સક્રિય ઘટક છે જેને સાયક્લોબ્યુટ્રીફ્લુરામ કહેવાય છે, જેનો ઉપયોગ નેમાટીસાઇડ અને ફૂગનાશક બંને તરીકે છોડને માટીજન્ય જીવાતો અને રોગો,

વધુ વાંચો>>>>

ઇસબગુલ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

ઇસબગુલ માટે નિંદામણનાશકની ભલામણ દવાનું નામ : આઈસોપ્રોચ્યુરોન (કનક ૫૦% વેપા) પ્રમાણ : હેકટરે ૦.૫૦૦ કિગ્રા (૧.૦૦૦ કિગ્રા) ૧૫ લીટર પાણીમાં : ૩૦ ગ્રામ છંટકાવનો

વધુ વાંચો>>>>

છોડની સૂક્ષ્મ તત્ત્વોની જરૂરિયાત પૂર્ણ ન થાય તો?

સૂક્ષ્મ તત્ત્વો ન નાખીયે તો શું થાય તે સમજાવવા તમને ઘરેલું ઉદાહરણ આપું. ઘરે મહેમાન આવે ત્યારે સમજો ૧૦ કિલો રીંગણ-બટાકાનું શાક બનાવવાનું છે. પાંચ

વધુ વાંચો>>>>

ખાતરનો સદુપયોગ કેમ કરવો? : કૃષિ વિજ્ઞાન જુના અંકો માંથી

જુઓ તો ખરા કૃષિ વિજ્ઞાન માર્ચ ૧૯૭૮ વિશેષાંકમાં પ્રસિદ્ધ થયેલ લેખ આજે પણ પ્રસ્તુત છેકૃષિ વિજ્ઞાન હંમેશા ખેડૂતની સાથે…. કોઈપણ પાકને ખાતર આપવામાં આવે તો

વધુ વાંચો>>>>

જીવાત : નાળિયેરીમાં ગેંડા કીટક

આ જીવાતની માદા કીટક છાણીયાં ખાતરના ખાડામાં ઈંડા મૂકતી હોવાથી નાળિયેરીના બગીચામાં અથવા નજીકમાં ખાતરના ખાડા કરવા નહી. આજુબાજુના ખાતરના ખાડામાં ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30

વધુ વાંચો>>>>

શું વાંચશો ઓગસ્ટ મહિનાના નવા કૃષિ વિજ્ઞાન અંકમાં ?

૫૧ વર્ષ થી પ્રસિદ્ધ થતું કૃષિ વિજ્ઞાન મેગેઝીનનો તાજેતરનો નવો અંક ઓગષ્ટ ૨૦૨૫ પ્રસિદ્ધ થવામાં છે ત્યારે અહી જોઈએ આ અંકમાં શું શું નવું જાણવા

વધુ વાંચો>>>>

સલ્ફર યુક્ત ખાતરના પ્રકારોના બઝારું નામ

સલ્ફર યુક્ત ઉપલબ્ધ ખાતરોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો એ ખેડૂતો માટે પડકારરૂપ બની શકે છે. સલ્ફેટ ધરાવતા ખાતરો મોટાભાગનું ખાતર જમીનમાં આપવામાં આવે છે. ખાતરમાં

વધુ વાંચો>>>>

સલ્ફર તત્ત્વની ઉણપનું નિવારણ કેમ કરવું ?

જમીનની ફળદ્રુપતામાં સલ્ફરનો ફાળો મોટો છે. હાલ ગુજરાતની જમીનોમાં સલ્ફરની અછત જોવા મળેલ છે. તેથી તેનું મહત્ત્વ વિશેષ છે. આથી જમીનનું પૃથ્થકરણ કરવાથી જો સલ્ફરની

વધુ વાંચો>>>>

ગંધાતી – નીંદણોનું નિયંત્રણ : કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી

ગંધાતી – નીંદણોનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ,

વધુ વાંચો>>>>

કુદરતની કેડીએ : વાવણી – મા ધરતીને બીજની સોંપણી !

વરસાદને શહેર, ગામ કે જિલ્લા-રાજ્યની હદનું ધ્યાન રાખી વરસવાનું બંધન ન હોય. ખેતર, પાદર, સીમ, વગડો કે ડુંગર-ખીણ, અરે ! દરિયામાંયે એતો એટલા જ પ્રેમથી

વધુ વાંચો>>>>

કંપની ન્યુઝ : વિશ્વાસ સોના તુવેર

વિશ્વાસ સોના તુવેર નમસ્કાર ખેડૂત મિત્રો, હું જેતેશભાઈ ગજેરા. મેં આ વર્ષે વિશ્વાસ સીડ્સની તુવેરની વેરાઈટી વિશ્વાસ સોનાનું પાંચ વીઘામાં (૧૬ ગુઠા= ૧ વીઘો) વાવેતર

વધુ વાંચો>>>>

બોલકી ધરતી-5 : આખી દુનિયા હવે નો-ટીલેજ કોન્સેપ્ટ દ્વારા જમીનમાં ઓછામાં ઓછી ખલેલ પહોંચાડે છે.

બોલકી ધરતી પોકારી પકારીને કહે છે કે મને તમે ઓછામાં ઓછી ખલેલ પહોંચાડો તો મને બહુ ગમે એટલે જ આખી દુનિયામાં હવે ખેડાણ નહીં એટલે

વધુ વાંચો>>>>

શું કપાસના વાવેતર જળવાઈ રહેશે ?

ઇથેનોલ ઉત્પાદન માટે મજબૂત સરકારી પ્રોત્સાહન યોજનાઓ દક્ષિણના રાજ્યો તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તામિલનાડુના ખેડૂતો કપાસના વાવેતર વિસ્તારને બદલે મકાઈ અને ચોખા તરફ સ્થળાંતર કરી

વધુ વાંચો>>>>

મેરે દેશ કી ધરતી : શું તમે તમારી જમીનનું સોઇલ હેલ્થ કાર્ડ બનાવ્યું ?

આ કાર્ડ દ્વારા જમીનમાં શું શું તત્વો છે અને શું શું તત્વોની ખામી છે અને તે કઈ રીતે જમીનને આપી શકાય છે તે જાણી શકાશે.

વધુ વાંચો>>>>

૨૦૦ વર્ષ પહેલાની ખેતી સાથે સંકળાયેલી એક વ્યક્તિ ગ્રેગોર મેન્ડેલ

૨૦ જુલાઈ હમણાં જ ગઈ ચાલો ૨૦૦ વર્ષ પહેલાની ખેતી સાથે સંકળાયેલી એક વ્યક્તિને યાદ કરીએ. ૨૦ જુલાઈ ૧૮૨૨ના જન્મેલી ગ્રેગોર મેન્ડેલની વાત કરવી છે.

વધુ વાંચો>>>>

મગફળીની કાળી ફૂગનું વહેલું નિયંત્રણ કરવું જરૂરી હતું.

મગફળીમાં આવતી કાળી ફુગ એટલે એસ્પરજીલસ નાઇઝર જેને ખેડૂતો ઉગસૂક ના રોગથી ઓળખે છે.રોગ નું નામ કોલર રોટ છે તે તેના નામ મુજબ મગફળીના છોડના

વધુ વાંચો>>>>

Quick Eye Makeup

Nullam imperdiet lobortis maximus cras ante neque. Aenean fermentum vulputate eros, efficitur vehicula nunc accumsan tincidunt. Maecenas a nulla id sapien dignissim tincidunt. Suspendisse efficitur ipsum sit amet purus sodales pulvinar. Suspendisse eu venenatis eros. Nunc facilisis diam velit, non facilisis justo lobortis ac. Etiam ante tortor, consequat vel felis id, blandit finibus magna. Curabitur…

વધુ વાંચો>>>>

XXX 510 સૌરાષ્ટ્રના ખેડૂત માટે પાણીનું મૂલ્ય

મુંઝવણને સંશોધનની માતા કહી છે ને ! પિયતના પાણી પ્રશ્ને થયેલા પ્રયત્નોની થોડી વાત કરું તો સૌરાષ્ટ્રની ધરતીનો ધાટ જ ઊંધી રકાબી જેવો હોઈને ઉપરથી

વધુ વાંચો>>>>

499

ખેતીમાં કયારે શું પરિસ્થિતિ આવે તેનું નક્કેિ નથી કારણ કે ટમેટાના બઝારમાં ૨૫ થી ૩૦ રૂપિયા ભાવ હોય અને ખેડૂતોને પ થી ૬ રૂપિયા મળે

વધુ વાંચો>>>>
Enable Notifications OK No thanks