aries agro

તમે ખારેકની શ્રેણીમાં છો

ખારેકનો પરાગરજનો સંગ્રહ કેમ કરવો ?

સામાન્ય તાપમાને (૨૪° સે. ઓરડાના તાપમાને) ખારેકની પરાગરજને ત્રણ માસ સુધી જીવંત રાખી શકાય છે. આ ઉપરાંત તેને હવાચુસ્ત કાચની બોટલમાં ડીપ ફ્રીઝમાં (–૪° સે. તાપમાને) એક વર્ષ સુધી સાચવી શકાય છે. ખારેક વરસાદ અને ઝાકળથી થતાં નુકસાનથી કઈ રીતે બચી શકાય ? જો ધુમ્મસવાળું વાતાવરણ

વધુ વાંચો>>>>

ખારેક્માં નર હાથો કયારે ઉતારવો અને પરાગરજ કઈ રીતે એકત્રિત કરવી

નરનો હાથો પૂરેપૂરો ફાટ્યો ન હોય તો પણ કાપી લેવો જરૂરી છે (નહીં તો પરાગરજનો વ્યય થાય છે). નર હાથાની પરિપક્વતા ચકાસવા તેને અંગુઠા અને પહેલી આંગળી વચ્ચે દબાવતાં તેમાંથી ચર ચર અવાજ સાંભળવા મળે તો તે તેની પરિપક્વતા સુચવે છે. નરનો હાથો કાપ્યા બાદ તેનું

વધુ વાંચો>>>>

ખારેકની પરાગરજની અછત હોય તેવી પરિસ્થિતીમાં શું કરવું જોઈએ ?

પરાગરજનું અન્ય સામગ્રી સાથે મિશ્રણ કરવું. જ્યાં ખારેકનો પાક નવો હોય ત્યાં પરાગરજની તીવ્ર અછત જોવા મળે છે. જ્યારે પરાગરજ ઓછી હોય ત્યારે ૫% પરાગરજ સાથે ૯૫% ટેલ્કમ પાવડર મિકસ કરી ઉપયોગ કરવામાં આવે તો પણ પુરતા પ્રમાણમાં ફ્લીનીકરણ થઈ જાય છે.

વધુ વાંચો>>>>

ખારેકમાં પરાગનયન શા માટે જરૂરી છે ?

પરાગનયન પ્રક્રિયા એટલે નર પરાગરજ માદા ફૂલો સુધી પહોંચે અને ફ્લીનીકરણ થાય જે આખરે ફ્ળમાં પરિણમે છે. ખારેકમાં પરાગનયન કુદરતીરૂપે ખુબજ ઓછુ થાય છે માટે ખારેકનું વ્યાપારીક ઉત્પાદન મેળવવા કૃત્રિમ પરાગનયનની ક્રિયા કરવામાં આવે છે. ખારેકમાં પરાગનયન કરવામાં ન આવે તો ફળ નાના તેમજ ઠળીયા વગરના

વધુ વાંચો>>>>

ખારેક્માં પરાગનયન દરમિયાન પડતી મુશ્કેલીઓ

ખારેકમાં માદાના હાથા ખુલ્યા પછી ૨-૩ દિવસમા પરાગનયન કરવું જરૂરી છે. અન્યથા પરાગનયન વિફ્ળ થવાની શક્યતા રહે છે. ખારેકના ઝાડમાં માદા હાથા એક સાથે ખુલતા નથી તેથી ખારેકમાં કૃત્રિમ પરાગનયન કરવું પડે છે. તેમજ દર વર્ષે ઝાડની ઊંચાઈ વધતી હોવાથી પરાગનયનનું કાર્યશ્રમ માગી લેતી પ્રક્રિયા છે.

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks