કપાસ પાક એ ગુજરાત સહિત અનેક રાજ્યના ખેડૂતો માટે મુખ્ય આવકનો સ્ત્રોત છે. આજકાલ કૃષિ ખર્ચ વધતા, ખેડૂતો માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવી એક કળા બની ગઈ છે. પણ આપણી પરંપરાગત જ્ઞાનમાં તેની ચાવી પહેલેથી જ રહેલી છે – એ છે નક્ષત્ર આધારિત વાવેતર.

આજની કૃષિ વિજ્ઞાનમય તો છે, પણ સાથે સાથે કુદરત સાથે જોડાયેલ પણ હોવી જોઈએ. ખેડૂતોએ આજ સુધી કપાસ વાવેતરના સમય માટે “મોસમ” આધારિત વિચાર કર્યા છે, પણ હવે સમય છે કે આપણે નક્ષત્ર આધારિત વાવેતર અને પોષણ વ્યવસ્થાપન તરફ ધ્યાન દઈએ – જે અંતે વધુ ઉપજ, ઓછા ઇનપુટ ખર્ચ અને વધુ કુદરતી સમતોલ ઉપજ આપે છે.


આજની કૃષિ વિજ્ઞાનમય તો છે, પણ સાથે સાથે કુદરત સાથે જોડાયેલ પણ હોવી જોઈએ. ખેડૂતોએ આજ સુધી કપાસ વાવેતરના સમય માટે “મોસમ” આધારિત વિચાર કર્યા છે, પણ હવે સમય છે કે આપણે નક્ષત્ર આધારિત વાવેતર અને પોષણ વ્યવસ્થાપન તરફ ધ્યાન દઈએ – જે અંતે વધુ ઉપજ, ઓછા ઇનપુટ ખર્ચ અને વધુ કુદરતી સમતોલ ઉપજ આપે છે.
કૃષિ માત્ર પૃથ્વી પર આધારિત પ્રવૃતિ નથી, પણ તેનું ઊંડું જોડાણ આકાશ સાથે પણ છે. આપણાં પૂર્વજોએ નક્ષત્રોના આધારે વાવેતર અને કૃષિ વ્યવસ્થાપનનાં સિદ્ધાંતો વિકસાવ્યા હતા, જે આજે પણ અસરકારક રીતે માન્ય છે.

શા માટે નક્ષત્ર મુજબ વાવેતર કરવું?

નક્ષત્રોનો પ્રભાવ માત્ર માન્યતાઓ સુધી સીમિત નથી. અનેક ખેડૂતોના અનુભવો અને વૈજ્ઞાનિક નિરીક્ષણો મુજબ, યોગ્ય નક્ષત્રમાં વાવેતર કરવાથી:

  • બીજ નો ઉગાવો પણ સારો થાય છે
  • છોડ વધુ તંદુરસ્ત બને છે
  • રોગ ઓછા આવે છે
  • પાક છેલ્લે સુધી લીલોછમ અને તંદુરસ્ત રહે છે
  • ઉત્પાદન 15–25% સુધી વધારે મળી શકે છે

આ શ્રેષ્ઠ નક્ષત્રોમાં કપાસનું વાવેતર કરો:
ઉત્તરાષાઢા, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાભાદ્રપદ, મૂળ, મઘા, મૃગશિર્ષ, રોહિણી, રેવતી, હસ્ત, જયેષ્ઠ, અનુરાધા
સાથે સાથે ખેડૂત મિત્રો ઋષિ પરાશર અનુસાર પાકનું વાવેતર મંગળવાર અને શનિવારે ટાળવું જોઈએ કેમ કે મંગળવારે વાવેતર કરવાથી જે તે પ્રદેશને ધ્યાનમાં રાખતા મૂષક (ઉંદર )નું પ્રમાણ વધુ જોવા મળે છે અને શનિવારે વાવેતર કરવાથી રોગ અને જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે

આ સિવાય આપણે અમાસ અને પૂનમ અને તેના ૨૪ કલાક પેહલા વાવેતર ટાળવું જોઈએ.

ચંદ્રકિરણો માઈક્રોબાયોલોજીકલ પ્રવૃત્તિઓને અસર કરે છે
અમાસ/પૂનમ દરમિયાન જમીનમાં રહેલા જીવોની ગતિશીલતા ઘટે છે
અમાસ એટલે?
ચંદ્રચક્રનો અંતિમ દિવસ — જયારે ચંદ્ર નજરે દેખાતો નથી. આ દિવસને “દ્રવ્યહીન, ઊર્જાહીન અને જડતાવાળો” માનવામાં આવે છે.
અમાસના દિવસે વાવેતર ન કરવાના કારણો:
જમીનમાં પોષણશક્તિ ઓછી રહે છે
ચંદ્રકિરણોની ઉર્જા બીજ સુધી પહોંચી શકતી નથી
બીજના ઊંડાણ અને જીવંતપણામાં ઘટાડો આવે
ઉગાવટમાં વિલંબ અથવા અસમાન વૃદ્ધિ થાય
પૂનમના દિવસે વાવેતર ટાળવા પાછળનાં કારણો:
તીવ્ર ચંદ્રકિરણ બીજમાં ઊર્જાનો અતિરસ પણ કરી શકે
પાણીના સ્તરમાં અસમાન ચઢાવ-ઉતાર થતું હોય છે (gravitational pull)
વિજ્ઞાન કુદરત સામે નહીં, પણ સાથે મળીને ચાલે ત્યારે કૃષિ અદ્ભુત પરિણામ આપે છે. કપાસ પાકમાં નક્ષત્ર આધારીત વાવેતર અને પોષણ વ્યવસ્થાપન એ માત્ર પરંપરાગત માન્યતા નથી રહી, હવે તે અનુભવી ખેડૂતોએ પણ સાબિત કરી છે.
જેમ યોગ્ય નક્ષત્રમાં વાવેતર મજબૂત મૂળ આપે છે, તેમ યોગ્ય નક્ષત્રમાં પોષણ આપવું ઊંડો પાયો બનાવે છે.”
ભગવતગીતા ના ૧૫ માં અધ્યાય ના ૧૩ માં શ્લોક માં ભગવાને કહ્યું છે કે હું રસ સ્વરૂપ ચંદ્ર બની ને બધી વનસ્પતિઓને પોષણ કરવાનું કાર્ય હું કરું છું
“જેમ પ્રકાશ વિના વૃક્ષ ઉગતું નથી, તેમ અનુકૂળ ચંદ્રપ્રભા વિના બીજ સંપૂર્ણ ઉગી શકતું નથી.”
અમાસ અને પૂનમમાં જમીન ઊર્જાથી ભરેલી નથી હોતી, તેથી તે દિવસો “વિશ્વામ દિવસો” તરીકે ગણાય છે – જ્યારે કુદરત પોતે આરામ કરે છે.
નક્ષત્ર અને વિજ્ઞાનનો સમન્વય કરીને ક્યાં ખેડૂતોએ સફળતા મેળવી તે વિષે જાણવા માટે તમે ડો. પલ્કેશ પટેલનો મોબાઈલ ઉપર સંપર્ક કરીને તમારા અનુભવો જણાવો. આ અનુભવનો વિષય છે મોબાઈલ નંબર – 99798 69094.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

આંતરપાક પદ્ધતિ ના પાકો ક્યાં ?

(૧) બાજરી+તુવેર (૨:૧) બાજરી-દિવેલા (૩:૧) (ર) ચોળી+દિવેલા (૩:૧) દિવેલા-ચોળી મગ (૧:૧) (૩) તુવર+અડદ (૧:૨) જુવાર+કારીંગડા (૫:૧) (૪) બાજરી+કઠોળ પાકો (મગ/અડદ/મઠ/ગુવાર| ચોળી) ૨:૨ અથવા ૧:૨

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃષિ માહિતી : કપાસમાં ટૂંકા ગાળે  વાવેતર પદ્ધતિ એટલે શું ?

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ (હાઇ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ -HDPS) એ એક નવી ખેતી પદ્ધતિ છે, જેણે વિશ્વભરમાં, ખાસ કરીને ચીન, ભારત, તુર્કી, બ્રાઝિલ અને અમેરિકા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કપાસ : કપાસના ઘાટા વાવેતર માટેની જાતો કેવી હોય ?

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિને અનુરૂપ જાતોના સંવર્ધન માટે એવા લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જેમાં છોડ ઓછી જગ્યામાં ઊગી ફેલાઈ શકે અને સાથે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીન વાર્તા : BTM સૂક્ષ્મ જીવો – 3. માયકોરાઇઝા (Mycorrhizae):

માયકોરાઇઝલ ફૂગ જમીન નીચેનું નેટવર્ક બનાવી છોડના મૂળ સાથે સહજીવન સંબંધ બનાવે છે, જે મૂળની શોષણ સપાટીને ઘણી વધારે વિસ્તૃત કરે છે. એક માયકોરાઇઝલ નેટવર્ક

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

બધા નાઇટ્રોજન કઈ થેલીમાં આવતા નથી. – કૃષિવિજ્ઞાન ટીપ્સ

નાઇટ્રોજન એક અગત્યનું પોષક તત્વ છે .બધા નાઇટ્રોજન કઈ થેલીમાં માલ્ટા નથી તેમાંથી કેટલાક જીવંત, અદ્રશ્ય અને 24/7 આપણી જમીનમાં કાર્યરત હોય છે 🧬 એવા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

બટાટા માટે અનુકૂળ જમીન અને જમીનની તૈયારી

રેતાળ, ગોરાડુ અને મધ્યમ કાળી સારી નીતાર શક્તિ ધરાવતી જમીનમાં બટાટાનો પાક લઈ શકાય છે. ભારે કાળી અને ચીકણી જમીનમાં તથા પાણી આપ્યા પછી બંધાઈ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ફોસ્ફરસના સારા પરિણામો માટે ટિપ્સ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️માટીના pHનું પરીક્ષણ કરો અને તેને 6.0–7.0 ની આસપાસ રાખો. ▪️માટી મા ફોસ્ફરસની ઉપલબ્ધતા સુધારવા માટે નિયમિતપણે કાર્બનિક પદાર્થોનું ઉમેરણ કરો. ▪️વધુ પાણી આપવાનું ટાળો,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઘરૂવાડીયામાં કૃમિ નિયંત્રણ

કોઇપણ પાકનું ધરૂવાડિયું તૈયાર કરતાં પહેલાં જે જગ્યાએ ધરૂવાડિયું તૈયાર કરવાનું હોય ત્યાં કૃમિની હાજરીની ચકાસણી કરાવવી. ઉનાળામાં એપ્રિલ-મે માસ દરમ્યાન ધરૂવાડીયાની જમીનમાં પાણી આપી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ફોસ્ફરસની ઉપલબ્ધિ માટે ફૂલ આવતા પહેલા આટલું કરો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️ફોસ્ફેટ-દ્રાવ્ય બેક્ટેરિયા (PSB) બેસિલસ અને સ્યુડોમોનાસ પ્રજાતિઓ કુદરતી રીતે માટીના કણોમાંથી ફોસ્ફરસને ઉપલબ્ધ કરી શકે છે, જેનાથી છોડને તે સરળતાથી મળે. ▪️માયકોરાઇઝલ ફૂગ ઇનોક્યુલેશન: તે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતીનો સોફ્ટવેર ચલાવતા શીખવું પડશે

કૃષિ વિજ્ઞાન દવારા આપણે નવી દુનિયા કેવી હશે અને વિજ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિમત્તા કેવા કેવા રૂપો લેવાની છે અને આપણે કેવી કેવી કુશળતા કેળવવી પડશે તેની વાત કરીયે છીએ .ભલે એઆઈ અને ચેટ જીપીટી આવતું , આના લીધે ટૅક્નૉલૉજીને લગતી નવી રોજગાર તકો પણ ઊભી થશે. પણ હજુ એ સ્પષ્ટ નથી કે લોકો એના માટે જરૂરી કૌશલ્ય ઝડપથી વિકસાવી શકાશે કે નહીં. ઉદાહરણ તરીકે, જો તમે ૫૦ વર્ષનો ડ્રાઇવર હો અને ડ્રાઇવરલેસ કાર આવતાં તમારી નોકરી જાય તો તમે શું કરો ? બજારમાં નવી અનેક નોકરી શોધો પણ આ બધી નોકરી એક સૉફ્ટવેર એંજિનિયર અથવા ડેટા એનાલિસ્ટની હોય ત્યારે તમારે આ નવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે .એવુજ આપણું ખેડૂતોનું છે તમે કહોકે મને કોમ્પ્યુટર માં ટપ્પો ન પડે એમ નહિ ચાલે , કોમ્પ્યુટર ચલાવતા શીખવું પડશે .ટૂંકમાં નવું નવું બધું શીખવું પડશે .ખેડૂત તરીકે એવું બોલો તો નહિ ચાલે કે મને મોબાઈલ ચલાવતા નથી આવડતું , ખેતીનો મોબાઈલ સોફ્ટવેર તમારે પણ શીખવો પડશે .

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ઓર્ગેનિક ફોસ્ફરસ માટે શું કરવું ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️રોક ફોસ્ફેટ: તે કુદરતી રીતે માટી માંથી મળતો ફોસ્ફરસ નો સ્ત્રોત છે . આ ફોસ્ફરસ એસિડિક જમીન માટે શ્રેષ્ઠ છે . વાવેતર કરતા પહેલા જમીનમાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ફોસ્ફરસની ઉણપના કારણો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જમીનમાં ફોસ્ફરસનું પ્રમાણ ઓછું: કુદરતી રીતે નબળી જમીનમાં ફોસ્ફરસ નો અભાવ હોય છે.
▪️ઠંડી અને ભીની જમીન: ઠંડા, ભીના વાતાવરણમાં મૂળ ફોસ્ફરસ અને સારી રીતે શોષી શકતા નથી.
▪️એસિડિક માટી pH: ખૂબ જ એસિડિક (પી.એચ .5.5 થી….

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ફોસ્ફરસની ઉણપના લક્ષણો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

વૃદ્ધિ અટકે : છોડ ધીમે ધીમે વધે છે અને છોડ નાના રહે છે.
▪️ ઘાટા લીલા અથવા જાંબલી પાંદડા થઇ જાય : પાંદડા, ખાસ કરીને જુના, ઘેરા લીલા થઈ શકે છે અથવા જાંબલી, લાલ અથવા તાંબા વર્ણ રંગનો થઇ જાય છે .
▪️ ફૂલો અને ફળો મોડા….

પૂરું વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
https://t.me/krushivigyan

#કૃષિ વિજ્ઞાન ટિપ્સ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

લીલો પાડવાશના ફાયદા

૧. કઠોળ પાકો વાવૈ ને ફૂલો આવે ત્યારે તેને જમીનમાં ભેળવી ને ખાતર બનાવવાની પદ્ધતિ એટલે લીલો પડવાશ થી જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે. ભારે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીન વાર્તા : BTM સૂક્ષ્મ જીવો – ૨. ટ્રાઇકોડર્મા (Trichoderma) :

આ એક જૈવિક રક્ષક છે – ટ્રાઇકોડર્મા એક મિત્ર ફૂગ છે જે છોડના મૂળ અને તેની આસપાસની જમીનમાં વસવાટ કરે છે. એકવાર સ્થાયી થયા પછી,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

માટીના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટેના ઉપાયો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️ કાર્બનિક ખાતરનો ઉપયોગ: ખાતર, ગાયનું છાણ અને લીલું ખાતર જમીનમાં જીવન અને પોષક તત્વો ઉમેરે છે. ▪️ પાક ફેરબદલી અને મિશ્ર પાક: જમીનના પોષક

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

એ આઈ આવતા કેટલીયે નોકરી જોખમમાં

આ વાત સાંભળીને તમને બધાને આશ્ચર્ય થતું હશે પણ આ ટેક્નોલોજી આવતા બીજા કેટલાય ફેરફારો આપણી જિંદગીમાં અને દુનિયામાં આવશે એટલે હવે જે વાત કહું તે બરાબર સાંભળો જો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આવી રીતે બધાં જ કામો જાતે કરવા લાગશે તો એક બહુ મોટો વર્ગ એવો ઊભો થશે જે આર્થિક રીતે બિનઉપયોગી હોય. જોજો શબ્દ ફરી વાર નોંધો કે કેટલાય લોકો આર્થિક રીતે બીન ઉપયોગી બની જશે .ઉદાહરણ તરીકે ૨૦૩૩ સુધીમાં ઘણા ધંધાનું મશીનીકરણ થવાની આ બધા ધંધા બંધ થઇ જશે દાખલ તરીકે ટેલી માર્કેટર, સ્પોર્ટ્સ રેફ્રી, કૅશિયર, શેફ, વેઈટર,ટુર ગાઇડ , બેકરીવાળા, ડ્રાઇવર, બાંધકામ કરનારા મજૂરો, મિસ્ત્રીની નોકરી જોખમમાં મુકાશે કારણ કે આ બધાનું કામ ચુટકી બજાવતા કમ્પ્યુટર રોબોટ કરશે . બીજી વાત પછી આ એઆઈ આવતા ખેતીમાં શું લાભ થશે એની વાત આવતા હવે પછી …

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

માટીના સ્વાસ્થ્યને અસર કરતા પરિબળો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

ઘણા પરિબળો જમીનના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે, જેવા કે ▪️રાસાયણિક ઇનપુટ્સ: કૃત્રિમ ખાતરો અને જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ જમીનના જીવનને ઘટાડે છે. ▪️એકપાકી ખેતી: દર

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃમિ દ્વારા થતું નુકસાન કેવું દેખાય ?

કૃમિગ્રસ્ત છોડ દેખાવમાં ઠીંગણા રહે, પાન પીળા પડી અમુક કિસ્સામાં જાડા થતા છોડની વૃદ્ધિ અટકે છે. દૂરથી છોડને પોષક તત્વોની ઊણપ હોય તેવું લાગે છે.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃષિ ટેકનોલોજી : હવામાન માપક યંત્ર ના ડેટા અને ડ્રોન દ્વારા સ્કાઉટીંગ

જો ટેક્નોલોજી સાથે નહિ રહીયે તો આપણી ખેતીમાં આપણે પણ નકામા થઇ જઈશું .આ બધું વાંચીને થતું હશે લે આવું થશે !? અને આપણી ખેતીમાં પણ બાયો ટૅક્નૉલૉજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દવારા ખેતી ક્ષેત્રમાં જે પરિવર્તન આવશે અને તેનાથી પાકના રોગ જીવાતનું નિદાન અને પાક સંરક્ષણ સચોટ થશે . ઉદાહરણ તરીકે, ખેતરમાં મૂકેલું હવામાન માપક યંત્ર ના ડેટા અને ડ્રોન દ્વારા થયેલું સ્કાઉટીંગ એટલે કે ખેતરનું અવલોકનના આધારે છોડ માટે જરૂરી સારવાર માટે દવા કે ફુગનાશક ડ્રોન છાંટી આપશે .જમીનમાં રહેલા ટેન્શિયોમીટર કહેશે એટલે ઓટોમેટિક ડ્રિપ ચાલુ થશે અને કોમ્પ્યુટર જેટલા ઇંચ પિયત આપવાનું કહેશે તેટલું પાણી ફર્ટિગેશન સાથે પૂર્ણ કરી ઓટોમેટિક બંધ થઇ જશે . આ બધું તમારા મોબાઇલ એપ્લિકેશન દ્વારા તમારી આંગળીના ટેરવે થશે અને મોબાઇલ તમને કઈ દવા મંગાવી લેવી તે પણ જણાવશે બોલો !.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતરમાં કૃમિ નિયંત્રણ

* ઉનાળામાં બે થી ત્રણ વખત ખેતરમાં ઊંડી ખેડ કરવી અને જમીનને ઉનાળામાં સૂર્યના તાપમાં તપાવવી * ગંઠવા કૃમિ લાગેલ છોડ/ગૂંટી કે કંદનો ઉપયોગ કરવો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

આવી ગયા છે ડ્રાઈવર વગરના ટ્રેક્ટર અને મોટર કાર

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે એ જાણી રહ્યા છીએ કે કોમ્પ્યુટર શું શું કરી શકે છે તેની વાત હવે તમે વાંચો , આ નવી શોધ એઆઈ ના લીધે આવતા વર્ષોમાં ગાડી ચલાવવાની એટલે કે ડ્રાઈવરની જરૂર નહિ પડે કાર સ્વયં તેની રીતે ચાલશે બોલો . તમારું ટ્રેક્ટર પણ પોતાની રીતે ચાલશે અને હા, એક્સિડન્ટ પણ નહિ થાય . ડ્રાઇવિંગ કરવા માટે જે જે માનસિક ગણતરીઓ કરવી પડે એ બધી જ કોમ્પ્યુટર સોફ્ટવેર સરસ કરી શકે છે. આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને ગૂગલે ડ્રાઇવર વગરની કાર બનાવી છે. આ કારે ૨ લાખ કિલોમીટર પૂરા કર્યા; એ પણ એક પણ અકસ્માત વગર. અહીંયા એક બાબત નોંધાવી જોઈએ કે દર વર્ષે રોડ અકસ્માતમાં દુનિયામાં ૧૨.૫ લાખ લોકો મૃત્યુ પામે છે. જ્યારે આ અકસ્માતોનું પૃથક્કરણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે કુલ ત્રણ કારણોથી આ અકસ્માતો સર્જાય છે: (૧) ડ્રાઇવિંગ દરમિયાન ઊંઘ આવવી, (૨) દારૂ જેવો કોઈ નશો કરીને ડ્રાઇવિંગ કરવું અને (૩) ડ્રાઈવિંગ દરમિયાન બેધ્યાન થવું. આ ત્રણેય વાતો કોમ્પ્યુટર સોફ્ટવેર નથી કરતું એટલે તે ભૂલ નહિ કરે , ખેતરની ચતુરદિશા આપી દ્યો એટલે ટ્રેક્ટર એની મેળે ખેડ કરશે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીન વાર્તા : BTM સૂક્ષ્મ જીવો – ૧. બેસિલસ (Bacillus):

૧. બેસિલસ (Bacillus) પોષક તત્વોને ગતિશીલ બનાવનાર ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝેશન માટે જાણીતું છે: જ્યારે તમે ફોસ્ફરસ ખાતર નાખો છો, ત્યારે તેનો ઘણો ભાગ જમીનમાં રાસાયણિક રીતે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
Enable Notifications OK No thanks