પીએસએપી ખાતરથી મરચીની ફિઝિયોલોજીમાં શું લાભ થાય? કેવી રીતે બેઠી થાય?

વરસાદના આઘાતમાંથી મરચી ને બહાર કાઢો

ઉઘાડ નીકળે પછી આજેજ મૂળમાં ઝેન્ક્રેસ્ટ નું માયકોઝેન નું ડ્રેનચિંગ કરો અને ત્રિશુલ એટલેકે 3 વખત – 3 દિવસના અંતરે 3 પીએસએપી ના છંટકાવ કરો તમારી મરચીને બેઠી કરો

પી એસ એ પી ખાતર ના લીધે મરચીના પાન પહોળા અને છોડ માં નવો વિકાસ જોવા મળે

પી એસ એ પી ખાતર ના લીધે મરચી તંદુરસ્ત અને જુસ્સાવાળી થઇ જાય

પી એસ એ પી ખાતર ના લીધે છોડ માં ફૂટ અને ફાલ ની સંખ્યા વધે છે

પી એસ એ પી ખાતર થી લીલા મરચા નો ઉતારો વધે કારણકે ફળ નું વજન વધે

પી એસ એ પી ખાતર થી રોગ જીવાત મારે નહિ પણ છોડ ની પ્રતિકારશક્તિ વધે , છોડ મજબૂત બને

પી એસ એ પી ખાતર થી છોડ વાતાવરણીય આઘાતો સામે લાડવા સક્ષમ બને તેથી છોડ વધુ ઉપજ આપે

પી એસ એ પી ખાતર વાયરસ કે કુક્ડની દવા નથી પણ સામે લડવાની શક્તિ મળે એટલે છોડ નવી ફૂટ કાઢે .

પીએસએપી PSAP ખાતર એક નવા પ્રકારનું ખાતર છે , વધુ વિગત માટે 

મંગાવવા માટે ફોન કરો રાજકોટ 

9825229766 પટેલ એગ્રો સીડ્સ

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

મનની વાત : કપાસમાં વરસાદ પછીની માવજત

અત્યારે બધી જ જગ્યાએ સારા પ્રમાણમાં વરસાદ પડેલ છે ત્યારે કપાસ અને અન્ય પાકોને નુકશાન થવાની શક્યતા છે ત્યારે કપાસના પાકમાં મુખ્યત્વે સુકારો અને ફળ ખરવાના પ્રશ્નો જોવા મળે છે તો આપણે સુકારા વિષે માઈક્રોન્યુટ્રીયન્ટ વિષે માહિતી માટે વાંચો… અથવા ફોન કરો.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વરસાદ પછીની માવજત – ૧

મરચીના પાનના ટપકાનો રોગ કેવી રીતે લાગે ? મરચીના પાન સતત ૧૪ કલાક વરસાદ કે ઝાકળથી અથવા વરસાદ થી ભીના રહે તો વાતાવરણના બેક્ટેરિયાનું છોડ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
Enable Notifications OK No thanks