
● કૃષિ વિજ્ઞાનિક તરીકે ગ્રેગોર મેન્ડેલે એક બીજો નિયમ આપ્યો તેને કહેવાય સેગ્રીગેશનનો નિયમ. એકવાર નર અને માદા
● આજે મેન્ડેલને યાદ કરવાનું કારણ એ છે આજે ૨૦૦ વર્ષ પહેલા કોઈએ નવું સંશોધન કર્યું તેના લીધે
વટાણાના છોડ સંકરણ દ્વારા ગ્રેગોર મેન્ડેલે જોયું કે બે પ્રકારના જીન હોય છે
વટાણાના છોડ સંકરણ દ્વારા ગ્રેગોર મેન્ડેલે જોયું કે બે પ્રકારના જીન હોય છે એક છે પ્રભાવી જીન અને
● વટાણાના છોડના સંકરણ પછી ગ્રેગોર મેન્ડેલે ૭ પ્રકારની ખૂબીઓ વટાણાના છોડમાં જોઈ બે જુદા જુદા વટાણાના છોડનું
વિવિધ પ્રયોગો કરીને પોતાના જ્ઞાનને ચકાસતા તેણે વટાણાના છોડનું સૌ પ્રથમ સંકરણ કર્યું.
ગ્રેગોર મેન્ડેલ એક પાદરી હતા અને ઓસ્ટ્રીયામાં જન્મેલા તે બોટાનીષ્ટ એટલે ઝાડ પાનના વૈજ્ઞાનિક હતા, શિક્ષક પણ હતા
ગ્રેગોર મેન્ડેલ દ્વારા નવા આવિષ્કારની વાત ૨૦૦ વર્ષ પહેલા કરી એટલે આનુવંશિક સારા ગુણો દ્વારા હાઈબ્રીડ કેમ બને
૨૦૦ વર્ષ પહેલાની ખેતી સાથે સંકળાયેલી એક વ્યક્તિ ગ્રેગોર મેન્ડેલ
૨૦ જુલાઈ હમણાં જ ગઈ ચાલો ૨૦૦ વર્ષ પહેલાની ખેતી સાથે સંકળાયેલી એક વ્યક્તિને યાદ કરીએ. ૨૦ જુલાઈ
ક્ષારવાળા પાણીનો પિયત ખેતી માટે ઉપયોગ કરી શકાય ?
– ક્ષારવાળા પાણીનો પિયત ખેતી માટે ઉપયોગ કરી શકાય ? આજની આ સમશ્યા છે . પાણી ક્ષારવાળુ હોવાથી
કૃષિ વિજ્ઞાન જુલાઈ -૨૨ નો અંકમાં કઈ કઈ ઉપયોગી માહિતી પ્રસિદ્ધ થઇ છે ?
૪૮ વર્ષથી પ્રસિદ્ધ થતું કૃષિ વિજ્ઞાન માસિકમાં પ્રસિદ્ધ થતી ઉપયોગી માહિતીની વાંચકો દર મહીને આતુરતાથી રાહ જોતા હોય
ચુંબકીય પાણીની ટેકનોલોજી શું છે ? છેલ્લા ૩૦ વર્ષોથી રશિયાના પ્રોફેસર યુરી ટેકચેન્કો અને તેમના વૈજ્ઞાનિકોની ટીમે છોડવા
સેન્દ્રીય તત્વો વધારવા હશે, જમીનમાં કાર્બન ગુણોત્તર જાળવવો હશે તો ઓછામાં ઓછી ખેડ કરવી પડશે આજે વિશ્વમાંનો ટીલેજનો
પશુપાલન દ્વારા દૂધ-ઘી-માખણનું સેવન થતું મહેનત સામે ખેડૂતોને બળ મળતું,
ત્યારે પશુપાલન દ્વારા દૂધ-ઘી-માખણનું સેવન થતું મહેનત સામે ખેડૂતોને બળ મળતું, ગાયની પેડીગ્રી – વંશપરંપરાગત સંવર્ધન થતું, બળદને
૨ થી ૩ મી.મી. જાડાઈના દોઢ પોણા બે ફૂટ લાંબા મુઠ્ઠીમાં હાથાની જેમ પકડી શકાય તેટલી લંબાઈના કાટખુણિયા
જુના વર્ષોમાં ખેડૂતો પોતાના બળદ અને ગાય સાથે ફોટો પડાવી ટીંગાડતા , વડીલો પશુને પાળતા અને સાચવતા, પોતાના
જમીનમાં સોઇલ કાર્બન વધારવા શું કરવું ?
જમીનમાં સોઇલ કાર્બન વધારવા શું કરવું ? સોઇલ કાર્બન માટે જમીનમાં શેનું ઉમેરણ કરવું કે જમીનને તંદુરસ્ત રાખવા
આવું અનુમાન પ્રાચીન સમયમાં ઉજ્જૈનમાં વસતા આચાર્ય વરાહ મીહિરે ધરતી પર કુદરતી રૌતે ઉગેલી વનસ્પતિઓ, ઉભેલા વૃક્ષો, વૃક્ષો
પાણી પ્રાપ્તનું મુખ્ય સ્ત્રોત વરસાદ છે. પર્યાવરણ અને પરિસ્થિતિ મુજબ જે તે સ્થળે ઓછો-વધુ, વધુ-ઓછો જે કંઈ વરસાદ
રૅડિયો કે ટીવી સમાચારમાં હવામાન ખાતા તરફથી વિગત અપાય કૅ “આવતા ૪૮ કલાકમાં સૌરાષ્ટ્રમાં જોરદાર વરસાદ પડવાની વકી
ભૂતળમાં કઈ જગ્યાએ કૂવો કે બોર કરશું
તો આપણી મોલાતોને સિંચાઈ માટેનું પાણી મળી આવશે એ જાણવું ખેડૂતો માટે સહેલું નથી. મોટાભાગના ખેડૂતોની વાડીઓમાં ““અહીંપાણી
વરસાદ અને વાવણી જેટલો જ નજીકનો અને વરસો વરસનો સંબંધ, જાણે જન્મો જન્મનો પ્રેમ. એક એક ચાસમાં આકાશ
તો પૃથ્વી પરની સમગ્ર સૃષ્ટિને દઝાડે છે અને શીતાગારમાં પણ પલ્ટી નાખે છે. છતાં આપણને વ્હાલું છે આ
વિદેશમાં ઘણાં લોકો નોકરી વ્યવસાયે વહેલી સવારે ભૂગર્ભ ટ્રેનમાં પ્રવાસ કરીને પોતાની કૃત્રિમ અજવાસવાળી ઓફિસમાં ઘૂસી જાય છે
આજે ગાડું લઈને તો કોણ ખેતરે જાય છે ?
એકવીસમી સદીનો યુગ ઝડપી બની ગયો છે. મોટર અને મોટરસાયકલ આવી ગયા છે. ભલે ચાર પાંચ કિલોમીટર દૂર
ટકાઉ ખેતી કરવી હશે તો જીવાત , રોગ , જમીનના કીટકોનું જૈવિક નિયંત્રણ વિષે જાણવું પડશે
ટકાઉ ખેતી કરવી હશે તો જીવાત , રોગ , જમીનના કીટકોનું જૈવિક નિયંત્રણ વિષે જાણવું પડશે , સૂર્ય
ટકાઉ ખેતી એટલે જેમાંથી અનાજ અને વસ્ત્ર માટે કપાસ , કઠોળ સાથે વૃક્ષોની ખેતી થતી હોય
એક વાત સાચી કે ખેતી ટકાઉ હોવી જોઈએ , ટકાઉ ખેતી એટલે જેમાંથી અનાજ અને વસ્ત્ર માટે કપાસ
ખેતરે જાવ તો ખબર પડે કે વરસાદ સમયસર ના પડે તો વાવેલા બીજનું શું થાય ?
શહેરના અથવા તો ખેતી સાથે સ્નાન સૂતક નથી તેવા વાતો કરવા વાળા લોકોને ખબર નથી કે કેટલા વીશે
એક દાખલા સાથે સમજો દરિયાના પાણીનો પી.એચ. ૮ હોય છે. વરસાદના પાણીનો પી.એચ. ૭ હોય છે અને દુધનો
ચોમાસુ આવે એટલે આપણે પાણીને રોકીને જમીનમાં ઉતારવા માટે…
ચોમાસુ આવે એટલે આપણે પાણીને રોકીને જમીનમાં ઉતારવા માટે નાના નાના ચેક ડેમ, ખેત તલાવડી, આડ બંધ, બોરી
આંગળીના ટેરવે :આપણા મોબાઈલમાં આપણી વાડી કહેશે પોતાની વ્યથા.
શું એવું શક્ય છે? શું આ વૈજ્ઞાનિક હવામાનના સાધનો આપણા ખેતરમાં ફિટ કરવાનો ખર્ચ વધુ થાય ? શું
પશુઓમાં ગળસૂંઢા નામનો રોગ જોવા મળે છે. આ રોગના અટકાવ માટે રસીકરણ ખૂબ ઉપયોગી છે. નાના વાગોળતાં પશુઓ
પાક સંરક્ષણમાં બીજ માવજતનું મહત્વ
ગુજરાતી માં એક કહેવત છે “શત્રુ ને ઉગતા પહેલા જ દબાવી દેવો” અને બીજી એક કહેવત “પાણી પહેલા
જી એમ પપૈયા
પોતાની શાકભાજીની બ્રાંડ | ફળમાખી અને ફૂદાની હાજરી પૂરશે નવી ટેકનોલોજી ડ્રોન ટેકનોલોજીની એકયુરેટ મદદ #શાકભાજી @krushivigyan #agriculture #krushivigyan
આવરણ (મલ્ચીંગ) વધુ વાંચવા માટે કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો. #mulching #farmtechnology #agriculture
હવે જાંબુડિયા રંગ ના ટામેટા
#યુમ_ટામેટા #Dron #droninagriculture #Agriculture
પાક સંરક્ષણમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ
ફાર્મ ટેકનોલોજી #farmtechnology #technology #dron #farm વધુ વાંચવા માટે કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો.
ફોર આર પદ્ઘતિ દ્વારા ખાતર
કૃષિ ટેકનોલોજી
ખેડૂત વર્ગમાં કેટલીક એવી માન્યતાઓ પ્રવર્તે છે કે જેને વખોડી કાઢતા પહેલા આધુનીક વિજ્ઞાનના એરણ પર મુકીને ચકાસવી
વૈજ્ઞાનીકો આવતા રહેલા વર્ષો માટે ખેત ઉત્પાદન વધે તે માટે બાયો ટેકનોલોજીની મદદ લઈ રહ્યા છે. બાયો ટેકનોલોજીના
આ સૂત્ર ગુજરાત ના હજારો ખેડૂતોમાં કૃષિ વિજ્ઞાન માસિક દ્વારા વર્ષોથી પ્રચલિત કરવામાં આવ્યું છે. માહિતી હોય તો
મોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ
ચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર
જમીન વગરની ખેતી
વિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી
આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાણે છે કે જે
ઉપયોગી ફૂગ નો ઉપયોગ
તમારા લીંબુનું ઝાડ મજામાં છે ? તમારા લીંબુના ઝાડ અત્યારે મજામાં છે ? તમે તમારી લીંબુની વાડીમાં
બુંદ બુંદ સમૃદ્ધિ : નેટાફીમ ડ્રીપ થી ડુંગળીની ખેતી બની નફાકારક
નેટાફીમ ડ્રીપ થી ડુંગળીની ખેતી બની નફાકારક નેટાફીમ કંપની એ વિશ્વમાં ૧૧૦ દેશોમાં કામ કરતી અને ખેડૂતોમાં લોકપ્રિય