aries agro

તમે કૃષિ માહિતીની શ્રેણીમાં છો

ગુજરાતીમાં ચેટ બોર્ડ આવ્યું , તેમાં તમે ખેતીના વિશે પૂછો.

હવે વાત કરું છું એનો તમે અખતરો કરજો તમારા જીવનમાં સકારાત્મકતા વધતી જશે તમને સારું લાગશે . હવે સાંભળો , શું તમે રોજ સવારે ઊઠીને છાપું વાંચો છો? અથવા તો સાંજે અમુક ન્યૂઝ-ચેનલ સામે બેસી જાઓ છો? આ ઘટનાની આ દ્રશ્ય શ્રાવ્ય સંદેશાની એક ચોક્કસ અસર

વધુ વાંચો>>>>

માટી જીવંત કારખાનું છે . – કૃષિવિજ્ઞાન ટીપ્સ

🎯 છોડને ખોરાક આપવો તે વાત ભૂલીને માટીમાં રહેલા સૂક્ષ્મજીવોને ખોરાક આપવા તરફ વળીયે . ચાલો આ પરિવર્તન કરીયે.ચાલો માટીને માટી તરીકે ગણવાનું બંધ કરીએ. ચાલો તેને જીવંત કારખાના તરીકે જોઈએ રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને

વધુ વાંચો>>>>

માટીની હકીકત – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જ્યારે કૃત્રિમ ખાતરો ઉમેરવામાં આવે છે, ત્યારે સૂક્ષ્મજીવાણુઓ પોષક કાર્યક્ષમતામાં વધારો કરી મદદ કરે છે સહકાર આપે છે, સ્પર્ધા કરતા નથી . યોગ્ય બાયો-ઇનોક્યુલન્ટ્સ ખાતરને લભ્ય બનાવે છે અને માટીને સક્રિય પણ કરે છે, જૈવિક સંતુલન પણ પુનઃસ્થાપિત કરે છે, મૂળ પોષક તત્વોને લઇ શકે છે

વધુ વાંચો>>>>

નાઇટ્રોજન ફિક્સિગ મિત્ર બેક્ટેરિયા – કૃષિવિજ્ઞાન ટીપ્સ

🌾 ફેક્ટરીમાં બનેલા યુરિયા જેવા કૃત્રિમ નાઇટ્રોજન ખાતર ફાસ્ટ ફૂડ જેવા ભલે છે – ઝડપી પરિણામો પણ ભલે આપે , પરંતુ તેઓ કાર્બનિક પદાર્થોને બગાડે છે અને લાંબા ગાળે જમીન ભૂખી માટી બનાવે છે . 🦠જયારે નાઇટ્રોજન-ફિક્સિંગ સૂક્ષ્મજીવાણુઓ કુદરતના પોતાના ઇજનેરો છે. તેઓ ફક્ત નાઇટ્રોજન પહોંચાડતા

વધુ વાંચો>>>>

નાઇટ્રોજન માટે આપણા મિત્રો કોણ છે ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જ્યારે આપણે નાઇટ્રોજન વિશે વિચારીએ છીએ, ત્યારે આપણે ખાતરની બોરીઓનું ચિત્ર યાદ આવે છે. પરંતુ આપણા પગ નીચે, લાખો નાઇટ્રોજન-ફિક્સિંગ સૂક્ષ્મજીવાણુઓ કુદરતી રીતે, કાર્યક્ષમ રીતે અને ટકાઉ રીતે કાર્ય કરવામાં વ્યસ્ત હોય છે.આ કુદરત ની દેન છે . રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ .

વધુ વાંચો>>>>

બધા નાઇટ્રોજન કઈ થેલીમાં આવતા નથી. – કૃષિવિજ્ઞાન ટીપ્સ

નાઇટ્રોજન એક અગત્યનું પોષક તત્વ છે .બધા નાઇટ્રોજન કઈ થેલીમાં માલ્ટા નથી તેમાંથી કેટલાક જીવંત, અદ્રશ્ય અને 24/7 આપણી જમીનમાં કાર્યરત હોય છે 🧬 એવા સ્ત્રોતને પસંદ કરો જે જમીનને પણ પોષણ આપે ફક્ત પાકને જ નહીં. રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા

વધુ વાંચો>>>>

બટાટા માટે અનુકૂળ જમીન અને જમીનની તૈયારી

રેતાળ, ગોરાડુ અને મધ્યમ કાળી સારી નીતાર શક્તિ ધરાવતી જમીનમાં બટાટાનો પાક લઈ શકાય છે. ભારે કાળી અને ચીકણી જમીનમાં તથા પાણી આપ્યા પછી બંધાઈ જતી જમીનમાં બટાટાનો પાક અનુકૂળ આવતો નથી.રાત્રિનું તાપમાન ૧૮ થી રર° સે.ની વચ્ચે થાય એટલે કે ૧૫ થી ૩૦ નવેમ્બરની આજુબાજુ

વધુ વાંચો>>>>

ફોસ્ફરસના સારા પરિણામો માટે ટિપ્સ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️માટીના pHનું પરીક્ષણ કરો અને તેને 6.0–7.0 ની આસપાસ રાખો. ▪️માટી મા ફોસ્ફરસની ઉપલબ્ધતા સુધારવા માટે નિયમિતપણે કાર્બનિક પદાર્થોનું ઉમેરણ કરો. ▪️વધુ પાણી આપવાનું ટાળો, કારણ કે તે પોષક તત્વોને ધોઈ શકે છે. ▪️જાંબલી પાંદડા અને નબળી વૃદ્ધિ પર ધ્યાન આપો. રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન

વધુ વાંચો>>>>

ફોસ્ફરસની ઉપલબ્ધિ માટે ફૂલ આવતા પહેલા આટલું કરો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️ફોસ્ફેટ-દ્રાવ્ય બેક્ટેરિયા (PSB) બેસિલસ અને સ્યુડોમોનાસ પ્રજાતિઓ કુદરતી રીતે માટીના કણોમાંથી ફોસ્ફરસને ઉપલબ્ધ કરી શકે છે, જેનાથી છોડને તે સરળતાથી મળે. ▪️માયકોરાઇઝલ ફૂગ ઇનોક્યુલેશન: તે એક મિત્ર ફૂગ છે જે મૂળ સાથે જોડાયેલી હોય છે, તે છોડને કુદરતી રીતે ફોસ્ફરસ શોષવામાં મદદ કરે છે. રોજ વાંચતા

વધુ વાંચો>>>>

ખેતીનો સોફ્ટવેર ચલાવતા શીખવું પડશે

કૃષિ વિજ્ઞાન દવારા આપણે નવી દુનિયા કેવી હશે અને વિજ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિમત્તા કેવા કેવા રૂપો લેવાની છે અને આપણે કેવી કેવી કુશળતા કેળવવી પડશે તેની વાત કરીયે છીએ .ભલે એઆઈ અને ચેટ જીપીટી આવતું , આના લીધે ટૅક્નૉલૉજીને લગતી નવી રોજગાર તકો પણ ઊભી થશે.

વધુ વાંચો>>>>

ઓર્ગેનિક ફોસ્ફરસ માટે શું કરવું ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️રોક ફોસ્ફેટ: તે કુદરતી રીતે માટી માંથી મળતો ફોસ્ફરસ નો સ્ત્રોત છે . આ ફોસ્ફરસ એસિડિક જમીન માટે શ્રેષ્ઠ છે . વાવેતર કરતા પહેલા જમીનમાં ભળી જાય છે. ▪️હાડકાના ખાતરમાંથી મળતો ફોસ્ફરસ : બોનમીલ પ્રાણીઓના હાડકા ના ભુકા માંથી બનાવવામાં આવે છે . બોનમીલ માંથી ફોસ્ફરસ

વધુ વાંચો>>>>

ફોસ્ફરસની ઉણપના કારણો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જમીનમાં ફોસ્ફરસનું પ્રમાણ ઓછું: કુદરતી રીતે નબળી જમીનમાં ફોસ્ફરસ નો અભાવ હોય છે.
▪️ઠંડી અને ભીની જમીન: ઠંડા, ભીના વાતાવરણમાં મૂળ ફોસ્ફરસ અને સારી રીતે શોષી શકતા નથી.
▪️એસિડિક માટી pH: ખૂબ જ એસિડિક (પી.એચ .5.5 થી….

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :<br

વધુ વાંચો>>>>

ફોસ્ફરસની ઉણપના લક્ષણો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

વૃદ્ધિ અટકે : છોડ ધીમે ધીમે વધે છે અને છોડ નાના રહે છે.
▪️ ઘાટા લીલા અથવા જાંબલી પાંદડા થઇ જાય : પાંદડા, ખાસ કરીને જુના, ઘેરા લીલા થઈ શકે છે અથવા જાંબલી, લાલ અથવા તાંબા વર્ણ રંગનો થઇ જાય છે .
▪️ ફૂલો

વધુ વાંચો>>>>

લીલો પાડવાશના ફાયદા

૧. કઠોળ પાકો વાવૈ ને ફૂલો આવે ત્યારે તેને જમીનમાં ભેળવી ને ખાતર બનાવવાની પદ્ધતિ એટલે લીલો પડવાશ થી જમીનનું ભૌતિક બંધારણ સુધરે છે. ભારે કાળી જમીન પોચી અને ભરભરી બને છે. જેથી તેની નિતાર શક્તિ વધે છે. જ્યારે રેતાળ અને ગોરાડુ જમીનનું બંધારણ સુધારે છે

વધુ વાંચો>>>>

પ્રિસિશન ફાર્મિંગ એટલે કે ચોકસાઈ વાળી ખેતી બની જશે.

એઆઈ ટેક્નોલોજી આવતા આપણી ખેતી અને આપણું ખેતર અને ઘર જીપીએસ સાથે જોડાઈ ગયું હશે એટલે આપણા મોબાઈલ કે કમ્પ્યુટરમાં આપણા ખેતરની રજે રજ ની માહિતી તમને તમારા ટુનટુણીયા એટલે કે તમારા મોબાઈલમાં આંગળીના ટેરવે મળશે અને તેના લીધે આપણી ખેતી પ્રિસિશન ફાર્મિંગ એટલે કે સચોટ

વધુ વાંચો>>>>

માટીના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટેના ઉપાયો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️ કાર્બનિક ખાતરનો ઉપયોગ: ખાતર, ગાયનું છાણ અને લીલું ખાતર જમીનમાં જીવન અને પોષક તત્વો ઉમેરે છે. ▪️ પાક ફેરબદલી અને મિશ્ર પાક: જમીનના પોષક તત્વોને પુનઃસ્થાપિત કરવામાં અને જીવાતોને ઘટાડવામાં મદદ કરે છે. ▪️ મલ્ચિંગ: જમીનને ઠંડી રાખે છે અને ભેજનું નુકસાન અટકાવે છે. ▪️

વધુ વાંચો>>>>

એ આઈ આવતા કેટલીયે નોકરી જોખમમાં

આ વાત સાંભળીને તમને બધાને આશ્ચર્ય થતું હશે પણ આ ટેક્નોલોજી આવતા બીજા કેટલાય ફેરફારો આપણી જિંદગીમાં અને દુનિયામાં આવશે એટલે હવે જે વાત કહું તે બરાબર સાંભળો જો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આવી રીતે બધાં જ કામો જાતે કરવા લાગશે તો એક બહુ મોટો વર્ગ એવો ઊભો

વધુ વાંચો>>>>

માટીના સ્વાસ્થ્યને અસર કરતા પરિબળો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

ઘણા પરિબળો જમીનના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે, જેવા કે ▪️રાસાયણિક ઇનપુટ્સ: કૃત્રિમ ખાતરો અને જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ જમીનના જીવનને ઘટાડે છે. ▪️એકપાકી ખેતી: દર ઋતુમાં એક જ પાક ઉગાડવાથી જમીનના પોષક તત્વો ઘટે છે. ▪️ધોવાણ: પવન અને પાણી ફળદ્રુપ જમીનના ઉપરના સ્તરને ધોઈ નાખે છે.

વધુ વાંચો>>>>

કૃષિ ટેકનોલોજી : હવામાન માપક યંત્ર ના ડેટા અને ડ્રોન દ્વારા સ્કાઉટીંગ

જો ટેક્નોલોજી સાથે નહિ રહીયે તો આપણી ખેતીમાં આપણે પણ નકામા થઇ જઈશું .આ બધું વાંચીને થતું હશે લે આવું થશે !? અને આપણી ખેતીમાં પણ બાયો ટૅક્નૉલૉજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દવારા ખેતી ક્ષેત્રમાં જે પરિવર્તન આવશે અને તેનાથી પાકના રોગ જીવાતનું નિદાન અને પાક સંરક્ષણ

વધુ વાંચો>>>>

આવી ગયા છે ડ્રાઈવર વગરના ટ્રેક્ટર અને મોટર કાર

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે એ જાણી રહ્યા છીએ કે કોમ્પ્યુટર શું શું કરી શકે છે તેની વાત હવે તમે વાંચો , આ નવી શોધ એઆઈ ના લીધે આવતા વર્ષોમાં ગાડી ચલાવવાની એટલે કે ડ્રાઈવરની જરૂર નહિ પડે કાર સ્વયં તેની રીતે ચાલશે બોલો . તમારું

વધુ વાંચો>>>>

ખેતરમાં દવા છાંટવાના કે નીંદવાના કે ફળ વીણવાના રોબોટ

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા તમને કહું તો આવનારી નવી ટેકનોલોજી દ્વારા હવે એવું એવું શક્ય બનશે કે કોઈ વ્યક્તિ ગમે ત્યાં બેસીને કામ કરી રહી હોય અને તેના ૧૦ હાથ ( રોબોટ ) વાડીયે બીજું કોઈ કામ કરી રહ્યા હોય ! અને આમ જ કોઈ સાયબોર્ગ

વધુ વાંચો>>>>

વૈજ્ઞાનિક બિલ મારીસ કહે છે કે મનુષ્ય પ૦૦ વર્ષ સુધી જીવી શકશે

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે આ ટેક્નોલોજીના યુગમાં વિજ્ઞાન ક્યાં પહોંચ્યું છે તેની વાત પહેલા કરું . ગૂગલે પોતાની એક પેટા કંપની શરૂ કરી છે જેનું નામ છે “Calico” . જેનો મુખ્ય ધ્યેય છે “to solve death” , મૃત્યુને ટાળવું. ગૂગલના વૈજ્ઞાનિક બિલ મારીસે ૨૦૧૫માં કહ્યું

વધુ વાંચો>>>>

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એક નવી રીત

અહીં થતી કમ્પોસ્ટીંગ પ્રક્રિયા પરંપરાગત રીતે હવાની ગેરહાજરીમાં થતી (એનએરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા કરતાં અલગ ચહવાની હાજરીમાં થતી (એરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા જેવીૃ હોય છે, જેમાં ઓક્સિજનની જરૂરિયાત રહે છે, જેથી માટી ઉપર પશુ દ્વારા કરેલ પોદરો ગંદકી ન બને તે માટે તેને માટી સાથે ભેળવવામાં

વધુ વાંચો>>>>

પ્લગ ટ્રે નર્સરીની તકનીક

હાઈ-ટેક નર્સરીમાં પ્લાસ્ટીકની ટ્રે અથવા પ્રો-ટ્રેનો ઉપયોગ સામાન્ય રીતે શાકભાજીના તંદુરસ્ત રોપાઓ ઉછેરવા માટે થાય છે. રોપાઓ ઉછેરવા માટે મુખ્યત્વે બે પ્રકારની પ્લાસ્ટિક પ્રો-ટ્રેનો ઉપયોગ થાય છે. કાકડી, શક્કરટેટી, ટામેટા અને રીંગણના કિસ્સામાં ૩.૭૫ સેમી (૧.૫) કદના ૧૮૭ ખાનાની પ્લાસ્ટિક ટ્રે જરૂરી છે, જ્યારે લેટસ, ફુલકોબી,

વધુ વાંચો>>>>

શતરંજનો વર્લ્ડ ચૅમ્પિયન કમ્પ્યૂટર સામે હારી ગયો.

એ આઈ ને બુદ્ધિમત્તા આવી જાય તો શું થાય તે વાતનો એક દાખલો તમને કહું વૈજ્ઞાનિકોને બધાને ડર છે કે જો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આપણી બૌદ્ધિક ક્ષમતાઓ લઈ લે તો શું થાય? એટલેજ એઆઈ અને ચેટ જીપીટીથી આખી દુનિયાને મૂંઝવણ છે કે કામ સરળ કરવાની નવી રીત

વધુ વાંચો>>>>

રોપ ઉછેર માટે ગાદી ક્યારાની માહિતી

તમામ ૠતુઓમાં અને ખાસ કરીને વરસાદનીૠતુમાં ગાદી કયારા પસંદ કરવામાં આવે છે. નર્સરીનીજમીનને લેવલ કરી તેને નીંદણ, જડિયા, પથ્થરો, કાંકરા વગેરે દૂર કરવા છે. નર્સરી બેડની માટીને ૫-૧૦ કિગ્રા પ્રતિ ચો.મી. સારી રીતે સડેલા ખેતરના કચરાનું ખાતર/છાણિયું ખાતર સાથે સારી રીતે મિશ્રિત કરવામાં આવે છે. આ

વધુ વાંચો>>>>

એ આઈ પાસે બુદ્ધિ ક્ષમતા આવી જશે તો શું થશે?

આ નવી ટેક્નોલોજીમાં મનુષ્ય ઓછું કામ કરવા માંગે છે એટલે ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે માણસે પોતાની શારીરિક ક્ષમતાઓ ધીમે ધીમે ઓટોમેટિક મશીનને સોંપી દીધી. ઉદાહરણ તરીકે ખેતીકામ માટે જરૂરી શારીરિક મહેનત હવે મશીનો કરવા લાગ્યાં. આનાથી ઉત્પાદન ખૂબ જ વધ્યું, કામમાં ઝડપ આવી અને માણસને પારાવાર શરીરશ્રમમાંથી

વધુ વાંચો>>>>

ખેતીમાં નવું વિજ્ઞાન આવી ગયું છે તૈયાર થઈ જાવ

તમને આશ્ચર્ય થશે કે આજે બાળકો જે કંઈ પણ શીખી રહ્યાં છે તેમાંનું મોટાભાગનું ૨૦૫૦ સુધીમાં અપ્રસ્તુત બની જશે. બીજા શબ્દોમાં કહીએ તો આજે આપણે એવું શીખવી રહ્યા છીએ જેની ભવિષ્યમાં કોઈ જરૂરિયાત નહીં હોય. વર્તમાન સમયમાં મોટાભાગની શાળાઓ માહિતી ગોખાવવા પર ભાર આપે છે. પણ

વધુ વાંચો>>>>

મગફળીને બીજ માવજત કેમ જરૂરી ?

ઘણા વરસોથી એક જ જમીનમા દર વર્ષે મગફ્ળીનું વાવેતર કરવાથી જમીનજન્ય રોગો જેવા કે, ઉગસુક (કોલર રોટ), થડનો કોહવારો (સ્ટેમરોટ) વગેરેનું પ્રમાણ વધતુ જાય છે. જેના પરીણામે વાવેતર કરેલ વિસ્તારમાં છોડની સંખયા ઘટી જવાથી ઉત્પાદન ઓછું મળે છે. એટલા માટે આવા રોગોથી કુમળા છોડનું રક્ષણ કરવા

વધુ વાંચો>>>>

કૃષિ માહિતી : કપાસમાં ટૂંકા ગાળે  વાવેતર પદ્ધતિ એટલે શું ?  

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ (હાઇ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ -HDPS) એ એક નવી ખેતી પદ્ધતિ છે, જેણે વિશ્વભરમાં, ખાસ કરીને ચીન, ભારત, તુર્કી, બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોમાં કપાસની ખેતીમાં લોકપ્રિયતા મેળવી છે. કપાસની ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધારવા, શ્રમ અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા, પાકની ગુણવત્તા

વધુ વાંચો>>>>
પશુપાલન

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એટલે શું ?

આ એક ખુલ્લી રહેઠાણની પદ્ધતિ છે જેમાં પરંપરાગત રહેઠાણમાં રહેલ પાકાં તળિયાં તેમજ બાંધકામના વિવિધ વિભાગોની જગ્યાએ પશુને આરામ અને શારીરિક કસરત માટેની જગ્યા ભેગી હોય છે. આ જગ્યાએ માટીનું જ તળિયું રાખવામાં આવે છે. જ્યારે માટી ઉપર પશુ પોદરો કરે તેને પંજેઠી/દાંતિયા/રોટાવેટરથી વારંવાર ઊલટફેર કરી

વધુ વાંચો>>>>

નર્સરીમાં આવરણ (મ્લચીંગ)ની ઉપયોગીતા

• નર્સરીમાં બીજના વધુ સારા અંકુરણ માટે ભેજ, ઓકિસજન અને તાપમાન મહત્ત્વપૂર્ણ પરિબળો છે. સારા/સ્વસ્થ રોપાઓ મેળવવા માટે નીચેના પરિબળો પર ધ્યાન આપવું આવશ્યક છે • બીજ વાવ્યા પછી તરત જ બીજ અંકુરણ થાય ત્યાં સુધી બીજના કયારાને આવરણ કરવું. • તાપમાન અને ભેજ જાળવવા, વરસાદના

વધુ વાંચો>>>>

ત્રણ શક્તિ વિજ્ઞાનની મુઠ્ઠીમાં આવી ગઈ છે.

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણને આ વિજ્ઞાનની અદભૂત દુનિયાની વાત માં એટલો રસ પડ્યો છે કે બધા આશ્ચર્યચકિત થઈને વાંચી રહ્યા છે. તમને ખબર છે કે સદીઓથી દૈવી-શક્તિનો એક અર્થ એવો કરવામાં આવ્યો છે કે જેમાં આ ત્રણ શક્તિ માટે આ દેવી શક્તિ સર્વશક્તિમાન છે: (૧)

વધુ વાંચો>>>>

કૃષિ ટેકનોલોજી : સફરજન ઉતારતા રોબોટ

આપણે હજુ મજુરોની અછત અને ફળ પાકોના ઉતાર્યા પછીના બગાડ કરી રહ્યા છીએ. હજારો
ટન ફળો,શાકભાજી અને અનાજ પાકયા પછીની જાળવણી, હેરફેર દરમ્યાન બગડે છે. વિદેશમાં પાકેલા એકએક ફળો માર્કેટની જરૂરીયાત પ્રમાણે પહોંચે તે માટે આયોજન કરે છે. વિદેશમાં પણ મજુરોની અછત છે. તાજેતરમાં વોશીગ્ટન

વધુ વાંચો>>>>

નવી દુનિયા કેવી હશે ? ખેતીમાં શું નવું થશે ?

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા વિજ્ઞાન અને નવા સંશોધનની વાત ચાલે છે ત્યારે આ પણ જાણોકે દુનિયા ક્યાંની ક્યાં જઈ રહી છે , અમેરિકાના ઇલોન મસ્ક નામના ઉદ્યોગપતિએ મનુષ્યના મગજમાં કોમ્પ્યુટરની નાનકડી ચિપ્સ લગાવવાની વાત માં રસ પડ્યો છે .આજે લગભગ ૪૦,૦૦૦ અમેરિકનોનાં મગજમાં આવી ચિપ લગાવેલી

વધુ વાંચો>>>>

કૃષિ ટેકનોલોજી : વર્ટિકલ ફાર્મિંગ

દૂનિયામાં ખેતીલાયક જમીનો ઘટતી જાય છે, જમીન જન્ય રોગ પણ વધતા જાય છે, ગ્રીનહાઉસની ખેતીમાં નીમેટોડનો ઉપદ્રવ વધી રહ્યો છે. ત્યારે જમીન વગરની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. વર્ટિકલ ફાર્મિંગ એટલે માળવાળી ખેતી શરૂ થઈ છે, શાકભાજીની ખેતીમાં વર્ટિકલ ફાર્મિંગ ખૂબ જ વધી રહ્યું છે. જમીન

વધુ વાંચો>>>>

ખેડૂતનો પાક નિષ્ફળ જાય તો દુઃખી થઈ જાય છે . શા માટે ?

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે, નવી દુનિયા કેવી હશે અને, વિજ્ઞાન અને એઆઈ – કૃત્રિમ બુદ્ધિમત્તા, કેવા કેવા રૂપો લેવાની છે અને, આપણે કેવી કેવી કુશળતા કેળવવી પડશે, તેની વાત કરીયે છીએ .આપણે સુખને જો જૈવિક રીતે જોઈએ તો, આપણી અપેક્ષાઓ અને સુખ બંનેનો આધાર, બહારની

વધુ વાંચો>>>>

લસણનો ભૂકીછારો

લસણના પાનની નીચેની સપાટી પર ફૂગની સફેદ છારીના ધાબા પડે છે. જે આખા પાન પર છવાઈ જાય અને રોગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો પાન પીળા પડી સૂકાઈ જાય છે. આ રોગ દેખાય કે તરત જ દ્રાવ્ય ગંધક ૮૦ ટકા ૪૫ ગ્રામ અથવા ડીનોકેપ ૪૮ ઈસી

વધુ વાંચો>>>>

પશુ વીમો લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

દરખાસ્ત ફોર્મ રજીસ્ટર્ડ પશુ ચિકિત્સક દ્વારા આપવામાં આવેલ હેલ્થ સર્ટિફિકેટ (પશુ ચિકિત્સક જે તે પ્રદેશમાં આવેલ કાઉન્સિલિંગનો મેમ્બર હોવો જોઈએ) અને પશુના બજાર કિંમત દર્શાવતું પ્રમાણપત્ર પશુની ખરીદી કરવામાં આવેલ હોય તો તેની રસીદ

વધુ વાંચો>>>>

પ્રયોગ : ભેલાણ અટકાવવા છાણામાં મરચાંનો ધુમાડો

બનાસકાંઠા જીલ્લામાં દિયોદર ગામે ખેડૂતો સાથેની એક ગોષ્ઠિ દરમિયાન ખબર પડી હતી કે, મરચાંનો બારિક ભૂકો ભૂંડ આવવાના રસ્તા ઉપર છાંટવાથી ભૂંડના નાકમાં તકલીફ થાય અને રસ્તો છોડી ભાગી જાય ! ખેડૂતોને જણાવી ત્યારે એક ખેડૂતે સહજ રીતે પુછ્યું કે સાહેબ, તેના કરતા લાલ ન હોય

વધુ વાંચો>>>>

નવી ટેક્નોલોજી સાથે કદમ મિલાવવા પડશે

જે ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે એ જોતાં આપણે એવું કહી શકીએ કે 21 મી સદીમાં જેમ જેમ માણસની ઉંમર વધશે એમ એમ એને વધુ ને વધુ બદલાવાની આવશ્યકતા રહેશે. આ એક એવો સમય છે જેમાં માણસને કોઈ પણ પ્રકારની સ્થિરતા પાલવી શકે તેમ નથી. જો

વધુ વાંચો>>>>

ખેતરમાં હવામાનની સચોટ જાણકારી દ્વારા સફળ ખેતી થશે

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા, લાંબા આયુષ્યની વાત પછી, પહેલા નવી આવેલી એઆઈ ટેક્નોલોજીનો, ખેતીના લાભની વાત કરીયે. એ આઈ આવશે એટલે, આપણા ખેતરમાં ફાર્મ મેનેજમેન્ટ કરવામાં, આપણને ઘણી સરળતા મળશે , કારણ કે આને લગતા મોબાઇલ એપ્પ આવશે. એમાં આપણે બધા ડેટા, – માહિતી, જેવીકે આપણા

વધુ વાંચો>>>>

કપાસના વાવેતર અને નક્ષત્રનો સંબંધ: વૈજ્ઞાનિક અને પ્રાચીન જ્ઞાનનો સમન્વય

કપાસ પાક એ ગુજરાત સહિત અનેક રાજ્યના ખેડૂતો માટે મુખ્ય આવકનો સ્ત્રોત છે. આજકાલ કૃષિ ખર્ચ વધતા, ખેડૂતો માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવી એક કળા બની ગઈ છે. પણ આપણી પરંપરાગત જ્ઞાનમાં તેની ચાવી પહેલેથી જ રહેલી છે – એ છે નક્ષત્ર આધારિત વાવેતર. આજની

વધુ વાંચો>>>>

નર્સરીમાં બીજ વાવવા પહેલાં જમીનની શું માવજત કરવી ?

જમીનમાં હાનિકારક જીવાતો, તેમના ઇંડા, ઇયળ અને કોશેટા, રોગના બીજકણ, ફૂગ, બેકટેરિયા, નેમાટોડ્સ અને નીંદણના બીજ પણ હોય છે, જે રોપાઓના વૃદ્ધિ અને વિકાસને વધુ અસર કરે છે. રાસાયણિક અને સૌર માવજત દ્વારા પણ હાનિકારક વસ્તુઓને દૂર કરી શકાય છે. ધુમાડો ઉત્પન્ન કરતા મશીનની મદદથી અથવા

વધુ વાંચો>>>>

શું છે ખેતીના એ આઈ રોબોટ ?

કીડીઓ અને મધમાખીઓ નો સામજિક ઢાંચો જડ છે. જ્યારે માણસોએ પોતાની બુદ્ધિ , વિચાર અને સમજણ થી અનેક વખત પોતાના સમાજજીવનને ધરમૂળથી બદલી નાખ્યાના દાખલા છે. પરંપરાગત જીવનસાથીની પસંદગી થી માંડીને સોશિયલ મીડિયા દ્વારા લગ્ન કરીને સાથે જીવતા અનેક યુગલો આપણા સમાજમાં છે અને આપણે તેમને

વધુ વાંચો>>>>

એ આઈ દ્વારા ખેતીમાં રોબોટ આવશે

તૈયાર થઈ જાવ, ખેતીના ભવિષ્યની અજોડ વાત, કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા જાણવા. આપણને ખબર છે, માણસ તેની બુદ્ધિ સાથે વિજ્ઞાનનો ઉપયોગ કરીને, નવા સંશોધન કરી રહ્યો છે, ચાંદ પર પહોંચ્યો છે.

વધુ વાંચો>>>>

સોઇલ સોલારાઈઝેશન કેવી રીતે કરી શકાય ?

ગરમીનું પ્રમાણ વધુ હોય તે સમયગાળા દરમિયાન જમીનને ખેડીને ભરભરી બનાવવી અને જમીનમાં પૂરતો ભેજ જળવાઈ રહે તેટલું પિયત આપવું. ત્યારબાદ તરત જ ધરૂવાડિયા કે ખેતરના ક્ચારા પ્રમાણે ૨પ માઇક્રોનની (૧૦૦ ગેઝની) એલ.એલ.ડી.પી.ઈ પારદર્શીપ્લાસ્ટિક શીટને જમીન પર પાથરી હવાચુસ્ત રહે એ માટે પ્લાસ્ટિકની ખુલ્લી ધારોને નાની

વધુ વાંચો>>>>

ખેત પેદાશોનું વર્ગીકરણ (ગ્રેડિંગ)

ખેત પેદાશોને અનુલક્ષીને ગ્રેડિંગના ધારા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. દરેક પાકમાં ત્રણથી ચાર ગ્રેડ સુનિશ્ચિત કરવામા આવ્યા છે. જો ખેડૂતમિત્રો આ ધારા ધોરણોના આધારે ગ્રેડિંગ કરે તો વધુ ભાવ મળવાની શક્યતા પ્રબળ બને છે. હાલમાં ગ્રેડિંગ અને સ્ટાન્ડરડાઇઝેશનની સુવિધા વધારવાની જરૂર છે. ઉપરાંત, ખેડૂત મિત્રો

વધુ વાંચો>>>>

શું તમે ગાય કે ભેંસ રાખો છો? શું તમે તેને ઘરના સભ્યો જ માનો છો ?

શું તમે ગાય કે ભેંસ રાખો છો? શું તમે તેને ઘરના સભ્યો જ માનો છો ? તો સૌથી પહેલું કામ તેને માટે એક આરામદાયક ગાદલું નાખવાનું કરો. તમને મુંગા પશુનાં આશીર્વાદ મળશે. ને તેની સામે તેનાં આંચળ ખરાબ નહીં થાય, માંદી નહીં પડે, વધુ સમય આરામથી

વધુ વાંચો>>>>

સોઈલ સોલારાઈઝેશન કયારે અને કેવી રીતે કરી શકાય ?

ઉનાળાની ઋતુ સોલારાઈઝેશન માટે ઉત્તમ સમય છે. એપ્રિલ, મે અને જૂન મહિનામાં જયારે ગરમીનું પ્રમાણ વધુ હોય અને ન્યૂનતમ પવન હોય ત્યારે સોલારાઈઝેશન કરવામાં આવે તો સચોટ પરિણામ મેળવી શકાય. ગુજરાતમાં ૧૫મી અપ્રિલ થી ૧૫મી જૂન સુધી ગરમીનું પ્રમાણ વધુ હોય છે આ સમયગાળો સોઈલ સોલારાઈઝેશન

વધુ વાંચો>>>>

કૃમિ નિયંત્રણનો ઉપયોગ સોઇલ સોલારાઈઝેશન

મોટાભાગના શાકભાજી અને ફળફળાદી પાકોમાં કૃમિનો ઉપદ્રવ જોવા મળે છે. આ કૃમિ સૂક્ષ્મદર્શા હોય છે, તેને નરી આંખે જોઈ શકાતા નથી તેથી જમીનમાં તેની હાજરીનો ખ્યાલ આવી શકતો નથી. ગુજરાતમાં પાકમાં રોગ કરનાર કૃમિમાં મુખ્યત્વે ગંઠવા કમિ, કીડની આકારના કૃમિ, મૂળ કાપી ખાનાર કૃમિ, મૃળ પર

વધુ વાંચો>>>>

સોઇલ સોલારાઈઝેશન ક્યારે કરી શકાય ?

ઉનાળાની ઋતુ સોલારાઈઝેશન માટે શ્રેષ્ઠ ગણી શકાય. એપ્રિલ, મે અને જૂન મહિનામાં જયારે ગરમીનું પ્રમાણ વધુ હોય દા.ત. અમુક વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૫મી અપ્રિલ થી ૧૫મી જૂન સુધી ૩૨૦ ૪૩૦ સે. તાપમાન નોંધાયેલ છે તો ત્યારે સોલારાઈઝેશન કરવામાં આવે તો અસરકારક પરિણામ મેળવી શકાય.

વધુ વાંચો>>>>

નર્સરીમાં રોપાઓ ઉછેરવાના ફાયદા

એકમ વિસ્તાર દીઠ મોટી સંખ્યામાં છોડ ઉગાડીને જાળવી શકાય છે. કોઈપણ બગાડ વિના કિમંતી અને ખૂબ નાના બીજમાંથી અસરકારક રીતે રોપ ઉછેરી કરી શકાય छे જૈવિક અને અજૈવિક પરિબળો સામે રોપાઓને રક્ષિત કરી શકાય છે. નર્સરીમાં રોપાઓની સંભાળ સારી રીતે રાખી શકાય છે. નર્સરી વિસ્તાર નાનો

વધુ વાંચો>>>>

જમીનને જંતુરહિત કરવાની ફોર્મેલિનની માવજત

ફોર્મેલિન સોલ્યુશનનો ઉપયોગ જમીનને જંતુરહિત કરવા માટે થાય છે. જે પ્રતિ લિટર પાણીમાં ૨.૫૦ મિલિ વ્યાપારિક શ્રેણીના ફોર્માલ્ડિહાઈડ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. જમીનને ટોચની સપાટીથી ૧૫-૨૦ સે.મી.ની ઊંડાઈ સુધી ફોર્મેલિન સોલ્યુશનનો ઉપયોગ કરી ભીંજવામાં આવે છે જે માટે ચો.મી. દીઠ ૪-૫ લિટર દ્રાવણની જરૂરિયાત રહે

વધુ વાંચો>>>>

આંગળીના ટેરવે : એ આઈનો કૃષિમાં ઉપયોગ

આંગળીના ટેરવે : એ આઈનો કૃષિમાં ઉપયોગ કૃષિ, પરંપરાગત રીતો અને માનવ મજૂરી પર આધારિત રહી છે. તેમ છતાં, કાર્યક્ષમતા, ઉત્પાદકતા અને ટકાઉપણું વધારવા માટે નવીનતમ ઉકેલો રજૂ કરીને આજકાલ “AI in Agriculture” અથવા “AgTech”, “સ્માર્ટ ખેતી” તરફ આગળ વધી રહી છે.સચોટ ખેતી (Precision Farming)AI આધારિત

વધુ વાંચો>>>>

સોઇલ સોલારાઈઝેશન એટલે શું ?

સોઇલ સોલારાઈઝેશન એટલે જમીનનું સૌરીકરણ. જમીન પર ચોક્કસ સમય માટે પારદર્શી પ્લાસ્ટિકનું હવાચુસ્ત આવરણ કરવાથી સૂર્યના કિરણોની મદદથી જમીનનું તાપમાન લગભગ ૧૦સે. જેટલુ વધી જાય છે, જેના કારણે જમીનમાં રહેલ પાકને નુકસાનકર્તા કૃમિ, સૂક્ષ્મ જીવાણુઓ, રોગકારક ફૂગ વગેરે નાશ પામે છે અને જમીનજન્ય રોગો અટકે છે

વધુ વાંચો>>>>

મૂલ્યવર્ધન અપનાવવું પડશે

આપણા દેશમા ખાદ્ય પાકોમા ૧૨ થી ૧૫% અને ફળ-શાકભાજીમા ૨૦ થી ૩૦% જેટલો બગાડ થાય છે. કાપણી પછી યોગ્ય માવજત આપી અને મૂલ્યવર્ધન દ્વારા ખેત પેદાશોથી થતું નુકશાન ઘટાડી શકાય અને ઊંચા ભાવ મેળવી, વધુ સારી આવક મેળવી શકાય છે. જે માટે નીચેના મુદ્દા દયાને લેવા

વધુ વાંચો>>>>

પશુ વીમા કેટલા સમય માટે પશુની સુરક્ષા આવરી લેશે ?

-પશુ વીમામાં કયા-કયા રોગ આવરી લેવામાં આવેલ છે અને કયા-કયા રોગને બાકાત કરવામાં આવેલ છે •બધી કંપનીઓના પ્રીમિયમ અને કંપનીના પશુ વીમામાં થતા ફાયદા-નુકસાનની સરખામણી કરી લેવી • કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો જોઈ લેવો (ક્લેમ સેટલમેન્ટ = પશુના મૃત્યુ કે ખોડખાંપણ પછી જ્યારે પશુ વીમો ક્લેમ

વધુ વાંચો>>>>

ખેત પેદાશનો સંગ્રહ :

સામાન્ય રીતે ખેડૂત મિત્રો જોતાં હોય છે કે, કાપણી બાદ ખેત પેદાશોના ભાવ નીચા જતા રહેતા હોય છે. બજારમા માંગ કરતાં પુરવઠો વધતા આવું થતું હોય છે. જો ખેડૂતભાઈઓ પોતાની ખેત પેદાશોનો વધુ ભાવ મેળવવા માંગતા હોય તો તેમનો સંગ્રહ કરવો જરૂરી છે. આ સાથે સંગ્રહ

વધુ વાંચો>>>>

કૃષિ યાંત્રિકરણના લાભો

ખેતી કાર્યો માટે સમયાંતરે ખેત મજૂરોની ઉપલબ્ધતામાં ઘટાડો થઇ રહેલ છે ઉપરાંત, ખેત મજૂરના મહેનતાણામાં પણ વધારો થયો છે જેથી મજૂરી ખર્ચ વધ્યો. ઘનિષ્ટ ખેતીમાં કૃષિના કામો સમયસર પૂરા કરવા માટે યાંત્રિકરણની જરૂરિયાત ઊભી થયેલ છે. જોકે આપણા ખેડૂતો પાસે ખેતરોના નાના નાના એકમો થઈ રહેલા

વધુ વાંચો>>>>

સિલિકોન વનસ્પતિમાં શું કરે છે ?

સિલિકોન પૃથ્વીના બાહ્યસ્તરમાં બીજુ સૌથી વધુ પ્રમાણ (૫૯ % સિલિકા સ્વરૂપે) માં મળતું અકાર્બનિકતત્વછે. આમતો ડાંગર અને શેરડી સિવાયના પાકોમાં તેનું મહત્વ ઓછુ હોવા છતાં સિલિકોન જૈવિક-અજૈવિક પરિબળો સામે ટકાઉ અને રક્ષણાત્મક પદાર્થ તરીકે પુરવાર થાય છે. જમીનમાં સિલિકોનનો બિનઆયોનિક પ્રકાર સેલિસિલિક એસિડ સ્વરૂપે જાેવા મળે

વધુ વાંચો>>>>

લીંબુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

લીંબુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો : • ફળપાકોમાં ખાસ કરીને લીંબુના પાકમાં નેપ્થલીક એસિટીક એસિડ (એન.એ.એ.) ૨૦ પી.પી.એમ. અથવા ૨-૪-ડી ૮ પી.પી.એમનાં છંટકાવ કરવાથી ફળો ખરતાં અટકાવી શકાય છે. (૧૦ લીટર પાણીમાં ૨૦૦ મીલીગ્રામ એન.એ.એ. અથવા ૮૦ મીલીગ્રામ ૨-૪-ડી). • ફળ એક સરખા અને એકસાથે પકવવા માટે

વધુ વાંચો>>>>

ખેતી ખર્ચ કેમ ઘટાડવો ?

હાલના સમયમા ખેડૂતભાઈઓની મોટી તકલીફ એ છે કે, ખેતી ખર્ચ વધતો અને નફો ઓછો થતો જાય છે. ખેતી ખર્ચ ઘટાડવા માટે નીચે મુજબના મુદ્દા ધ્યાને રાખવા. • ખેતી ખર્ચના ઘટાડા માટે શૂન્ય ખેડ અથવા ઓછી ખેડની પદ્ધતિ અપનાવવી જોઈએ. • વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળવો

વધુ વાંચો>>>>

પોટેશિયમ : પાકના વૃદ્ધિ અને વિકાસ માટે આવશ્યક મુખ્ય પોષકતત્વ

મુખ્ય પોષકતત્વો પૈકી પોટેશિયમ એ છોડની વૃદ્ધિ અને વિકાસ માટે અનિવાર્ય પોષકતત્વ છે અને તેને મુખ્ય પોષકતત્વ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, કારણ કે, છોડને બહોળા પ્રમાણમાં તેની જરૂરિયાત પડે છે. તમામ આવશ્યક તત્વોમાંથી, પોટેશિયમએ નાઈટ્રોજન પછી બીજા ક્રમે છોડ દ્વારા લેવામાં આવે છે, તે સામાન્ય

વધુ વાંચો>>>>

જમીન : સોઈલ સોલારાઈઝેશન એટલે શું ?

સોઈલ સોલારાઈઝેશન એટલે જમીનનું સૌરીકરણ, જમીન પર ખાસ સમય માટે પારદર્શી પ્લાસ્ટિકનું હવા ચુસ્ત આવરણ કરવાથી સૂર્યના કિરણોની મદદથી જમીનનું તાપમાન લગભગ ૧૦ સે. જેટલુ વધી જાય છે, જેના કારણે જમીનમાં રહેલ પાકને નુકસાન કરતા કૃમિ, સૂક્ષ્મ જીવાણુઓ, રોગકારક ફૂગ વગેરે નાશ પામે છે અને જમીનજન્ય

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી : જીવામૃતનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ ?

એક હેક્ટર વિસ્તાર માટે ૫૦૦ લિટર જીવામૃતની જરૂર પડે છે. જ્યારે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે જમીનમાં આપવું જાેઈએ. શક્ય હોય ત્યાં સુધી જીવામૃતને ઢળતી સાંજે (એટલે કે બપોરના ૪ વાગ્યા પછી) આપવું વધુ હિતાવહ છે. જીવામૃતને પિયત પાણી સાથે પણ આપી શકાય છે.

વધુ વાંચો>>>>

પોટેશિયમ તત્વની ઊણપનું નિવારણ કેમ કરવું ?

જમીનમાં જે પોષકતત્વોની ઊણપ વર્તાતી હોય તેની પ્રમાણસર અને સમયસર જમીનમાં પૂર્તિ કરવાથી અથવા ઊભા પાક પર છંટકાવ કરવાથી ફાયદાકારક અસર થાય છે. જમીન ચકાસણી કરી શરૂઆતથી પાયાના ખાતર સાથે પૂરતા તત્વોનું પ્રમાણસર ખાતર જમીનમાં આપી દેવુ જોઈએ. જેથી છોડમાં તત્વની ખામી નિવારી શકાય. ગુજરાતની જમીનમાં

વધુ વાંચો>>>>

શું ખેતી શહેરમાં રહીને કરી શકાય ?

ખેતી શહેરમાં રહીને કરી શકાય ખેતી શહેરમાં રહીને પણ કરાય તો ખરી, પણ એ સાંઢિયે ચડીને છાણાં વિણવાં જેવું ગણાય ! જો આનંદથી અને સંતોષી જીવન જીવવું હોય તો ખેતી ગામડાંમાં રહીને જ કરાય. કારણ કે ખેતી એ વ્યવસાય જ ગામડાંનો છે. શહેર અને ગામડું બન્નેની

વધુ વાંચો>>>>

અલભ્ય તત્વોનું લભ્ય સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયા સમજો

જમીનમાં ઘણા સેન્દ્રિય સંયોજકો જેવાં કે ટ્રાયકેલ્શિયમ ફોસ્ફેટ કે ફોસ્ફરસના અન્ય ક્ષારો કે જે પાણીમાં અદ્રાવ્ય છે તેમાં રહેલું ફોસ્ફરસ તત્વ સીધે સીધું છોડને પ્રાપ્ય થતું નથી. ફોસ્ફેટ સોલ્યૂબિલાઈઝિંગ સૂક્ષ્મજીવાણુઓ વિવિધ કાર્બનિક > એસિડ ઉતપન્ન કરે છે, જેના દ્રારા ટ્રાઈકેલ્શિયમ ફોસ્ફેટ અને ક્ષારોનું મોનોકેલ્શિયમ ફોસ્ફેટમાં રૂપાંતર

વધુ વાંચો>>>>

નાઈટ્રીફિકેશન એટલે શું ?

પ્રોટીન અને બીજા નાઈટ્રોજનયુક્ત પદાર્થોનું, બેક્ટેરીયા તેમજ થોડા પ્રમાણમાં એક્ટિનોમાઈસીસ અને ફૂગ દ્વારા ઉત્પન્ન થતા પ્રોટીનેઝ ઉત્સેચકની મદદથી વિઘટન થઇ એમિનો એસિડમાં રૂપાંતરિત થાય છે, જેવા કે બેસિલસ, સ્યૂડોમોનાસ. આ પ્રક્રિયાને વૈજ્ઞાનિક ભાષામાં ‘પ્રોટીઓલાઈસીસ’ કહેવામાં આવે છે. એમિનો એસિડનું એમિનિયામાં એમોનિફિકેશન દ્વારા રૂપાંતર એમોનિફાઇંગ બેક્ટેરીયા દ્રારા

વધુ વાંચો>>>>

સૂક્ષ્મજીવાણુઓ દ્વારા નાઈટ્રોજનનું સ્થિરિકરણ કોને કહેવાય?

નાઈટ્રોજનનું સ્થિરિકરણ છોડ માટે નાઈટ્રોજન એક અગત્યનું પોષકતત્વ છે કે જેનો કુદરતી સ્ત્રોત વાતાવરણ છે. વાતવરણમાંનો નાઈટ્રોજન વાયુ અથવા મોલેક્યુલર ફોર્મમાં હોય છે, જ્યાં સુધી મોલેક્યુલર ફોર્મનો નાઈટ્રોજન એમોનિયા અથવા નાઈટ્રેટમાં રૂપાંતરિત થતો નથી ત્યાં સુધી છોડ તેને વાપરી શકતો નથી. જમીનમાં ઘણા સૂક્ષ્મજીવાણુઓ રહેલા છે.

વધુ વાંચો>>>>

જમીનનું સેન્દ્રિય તત્વ મુખ્ય બે ભાગમા વહેંચવામાં આવે છે.

નાઈટ્રોજનયુક્ત સેન્દ્રિય તત્વો: પ્રોટીન, મૃત કોષોનું જનીનિક દ્રવ્ય તથા અન્ય નત્રલો.બિનનાઈટ્રોજનયુક્ત સેન્દ્રિય તત્વો : સેલ્યુલોઝ,હેમિસેલ્યુલોઝ, લિગ્નીન, સ્ટાર્ચ, ચરબી અને મીણ વગેરે.

વધુ વાંચો>>>>

ધંધાના વિકાસાર્થે નવીનતમ સંશોધન-પ્રવાહોથી માહિતગાર રહેવું જરૂરી ખરું ?

ધંધાના વિકાસાર્થે નવીનતમ સંશોધન આજે અન્ય ક્ષેત્રોની જેમ કૃષિ-બાગાયત-ગોપાલન-વનવિદ્યા જેવી બાબતોમાં પણ ઓછા ખર્ચે વધારે આવક મળી રહે અને ખેતીને કેમ રળતી-નફો કરતી કરી શકાય તેવા સંશોધિત બિયારણો પદ્ધતિઓ ની જાણકારી આપણા મન-મગજમાં ઘૂસવા જ ન દઈએ તો એ બધી વિગતો આપણી ખેતીની બરકત લાવવામાં કેમ

વધુ વાંચો>>>>

પોટાશ લભ્ય કરનાર સૂક્ષ્મજીવાણુઓ

જમીનમાં એવા ઘણાં જીવાણુઓ હોય છે કે જે વિવિધ પ્રકારના એસિડ અને પોલીસેકેરાઈડ -બનાવી જમીનમાં રહેલા અલભ્ય પોટાશને મૂળ શોષી શકે તેવા સ્વરૂપમાં રૂપાંતર કરે છે. મોંઘા પોટાશયુક્ત રાસાયણિક ખાતરના વિકલ્પ સ્વરુપે કિમંતમાં સસ્તા ખનીજ માઈકાનો પોટાશ લભ્ય કરનાર સૂક્ષ્મ જીવાણુઓ સાથે વપરાશ કરવાથી રપ %

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી : પંચગવ્ય બનાવવાની રીત

સામગ્રી :દેશી ગાયનું તાજુ છાણ ૭ કિ.ગ્રા., દેશી ગાયનું ઘી ૧ કિ.ગ્રા., દેશી ગાયનું તાજુ મૂત્ર ૧૦ લિટર, ગાયનું દૂધ ૩ લિટર, ગાયના દૂધનું દહી ૨ કિ.ગ્રા., ગોળ ૫૦૦ ગ્રામ, પાકા કેળાં ૨ કિ.ગ્રા., લીલા નારિયેળનું પાણી ૩ લિટર અને પાણી ૧૦ લિટર બનાવવાની રીત :સૌ

વધુ વાંચો>>>>

છોડમાં પોટેશિયમની ઊણપના ચિહ્નો

છોડ પોટેશિયમ આયન (K*) તરીકે પોટેશિયમનું શોષણ કરે છે. પોટેશિયમ એ છોડમાં ખૂબ જ ગતિશીલ તત્વ છે અને છોડની નાની પેશીઓમાં (છોડમાં નીચેથી ઉપરના ભાગ તરફ) સ્થાનાંતરિત થાય છે. પરિણામે, પોટેશિયમની ઊણપના લક્ષણો સામાન્ય રીતે છોડના નીચેના પાન પર પ્રથમ જોવા મળે છે અને ઊણપની તીવ્રતા

વધુ વાંચો>>>>

ખેતીપાકનું નિદાન ન થઈ શકતું હોય તો શું કરાય ?

ખેતીપાકનું નિદાન આવા વખતે જો આપણી જાણમાં કોઇ સાચી સલાહ આપે તેવા જાણકાર ખેડૂત હોય તો તેને વાડીએ બોલાવી, પાકની બીમારી નજરોનજર દેખાડી એનો શો ઉપાય કરવો તેની વિગત મેળવીએ. અને નહીં તો તાલુકા કે જિલ્લાના ખેતી વિસ્તરણ વિભાગો, કૃષિ યુની.ના સંશોધન કેંદ્રો, કૃષિ વિજ્ઞાન કેંદ્રના

વધુ વાંચો>>>>

અસહજીવી નાઈટ્રોજન સ્થિરિકરણ કોને કહેવાય ?

જમીનમાં ઘણા સૂક્ષ્મજીવો એકલા-સ્વતંત્ર-મુક્ત રીતે રહી જમીનમાં નાઈટ્રોજન સ્થિર કરે છે જેને અસહજીવીકરણ તરીકે ઓળખાય છે. અસહજીવિત રીતે નાઈટ્રોજન સ્થિર કરતા સૂક્ષ્મ જીવાણુઓ જેવા કે, એઝેટોબેક્ટર, અઝોસ્પાઈરીલમ, ક્લોસ્ટ્રીડીયમ અને બ્લૂ ગ્રીન આલ્ગી. એઝોટોબેક્ટર કરતાં ક્લોસ્ટ્રીડીયમ જમીનમાં ખૂબ જ મોટા જથ્થામાં રહેલા છે પરંતુ તે ઓછા પ્રમાણમાં

વધુ વાંચો>>>>

ક્ષારમય અને અલ્કલાઈન (ભાસ્મિક) જમીનની સુધારણા કેમ કરવી ?

ક્ષારમય અને અલ્કલાઈન જમીનની સુધારણા સેન્દ્રિય તત્વનું જૈવિક વિઘટન વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવાણુઓ મંદ ઓર્ગેનિક એસિડ ઉત્પન્ન કરીને કરે છે. આ ક્ષારમય તેમજ ભાસ્મિક જમીનને સુધારવાનું કામ કરે છે. બ્લ્યૂ ગ્રીન આલ્ગી જમીનના ગુણધર્મો સુધારે છે. આ પ્રક્રિયામાં થાયોબેસિલસ પ્રકારના ગંધકયુક્ત બેક્ટેરીયાનો પણ અગત્યનો ફાળો રહેલો છે,જમીનમાં

વધુ વાંચો>>>>

તલ જેવા પાકનો નિકાશ કરેલ જથ્થો વિદેશથી પાછો કેમ આવે છે ?

મોટા શહેરોની નજીકમાં આવેલા ઔદ્યોગિક વસાહતોમાંથી નીકળતા ગંદા કેમીકલયુક્ત પાણીમાં ઘણા એવા તત્વો હોય છે જે આવા ગંદા પાણીથી ઉગાડેલા શાકભાજીમાં આવે છે. મજબૂરીવશ ખેડૂતો આવા પાણીનો ખેતીમાં ઉપયોગ કરે છે. જીરૂ જેવા અગત્યના મસાલા પાકમાં તેમજ તલ જેવા તેલીબિયા પાકમાં ખેડૂતો ખેતરમાં અમૂક જંતુનાશકોનો ઉપયોગ

વધુ વાંચો>>>>

સેન્દ્રિય અવશેષોનું કોહવાણ અને પોષકતત્વો છૂટા પાડવા

જમીનનું સેન્દ્રિય તત્વ, જમીનની ફળદ્રુપતા તેમજ તેના સુધારામાં તેમજ જાળવણીમાં સૂક્ષ્મજીવો અગત્યનો ભાગ ભજવે છે. સેન્દ્રિય તત્વનું પ્રાથમિક ઉદ્ભવ સ્થાન છોડના અવશેષો છે. પશુઓ સેન્દ્રિય તત્વનું બીજુ ઉદભવસ્થાન છે. જમીનનું સેન્દ્રિય તત્વ છોડ માટે જરૂરી પોષકતત્વોનું એક સંયોજન છે કે જે તે પરિસ્થિતિમાં છોડ માટે સીધેસીધું

વધુ વાંચો>>>>

જૈવિક ખાતરો એટલે શું ?

જૈવિક ખાતરો એ સૂક્ષ્મજીવાણુઓનો સમૂહ છે, કે જે બીજને (પટ)/ જમીનમાં આપી અથવા બંને સાથે આપી જમીનમાં પોષકતત્વોની પ્રાપ્ય સ્થિતિમાં વધારો કરે છે. જૈવિક ખાતરો રાસાયણિક ખાતરોના પુરક તરીકેનો ભાગ ભજવે છે. જુદા-જુદા જૈવિક ખાતરોમાં રાઈઝોબિયમ, અઝોટોબેકટર, અઝોસ્પાઈરીલમ, ફોસ્ફોબેકટેરીયા, પોટાશ કલ્ચર ઉપર ઘનિષ્ઠ સંશોધન થયેલ છે.

વધુ વાંચો>>>>

આપણી ધરતીની વાત

ઘન, પ્રવાહી અને વાયુઓની બનેલી જમીન નાશવંત નથી પરંતુ તે વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવોના રહેઠાણવાળી જીવંત છે. જમીનના સૂક્ષ્મજીવો જમીનમાં વિવિધ પ્રક્રિયા કરે છે. જમીનના સૂક્ષ્મ જીવોને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે. ફલોરા અને ફોના. ફરીથી તેના કાળ અને આકારના આધારે મેક્રોફલોરા અને માઈક્રોફલોરા તથા મેક્રોફોના

વધુ વાંચો>>>>

નવી જાણકારી નવી માહિતી મેળવવા થોડી વાત વાત ખેડુતની – કૃષિ મેળો સુરેન્દ્રનગર

🌟 ખેડૂત ભાઈઓ માટે મોટા સમાચાર! 🌟 “થોડી વાત ખેડૂતની, પ્રગતિની અને નવા યુગની!” ઝાલાવાડની ધરા પર યોજાવા જઈ રહ્યો છે ભવ્ય કૃષિ મેળો – ૨૦૨૬. જો તમે આધુનિક ખેતી, નવી ટેકનોલોજી અને કૃષિ વ્યવસાયમાં આગળ વધવા માંગતા હોવ, તો આ તક ચૂકતા નહીં! 📍 સ્થળ: આનંદભવન, સુરેન્દ્રનગર GIDC

વધુ વાંચો>>>>

મલ્ચિંગ શેનું શેનું કરી શકાય ?

મલ્ચિંગ આપેલ પાણીમાંથી કેટલુંક પાણી બાષ્પ થઈ ઊડી જતું હોય છે. તેને રોકવું હોય તો ? જમીન ઉપર ઢાંકણ [મલ્ચિંગ] કરી દઇએ તો આ કામ સરળ બને. આવરણ ઘણી રીતે કરી શકાય. જેમ કે………. [1] એની એ જમીનનું ઢાંકણ કેશાકર્ષણની નળીઓ તોડી, નીચલી જમીનમાંનો ભેજ હવામાં

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી : જીવામૃત બનાવવાની સાચી રીત

સામગ્રી :દેશી ગાયનું તાજુ છાણ ૧૦ કિ.ગ્રા., દેશી ગાયનું તાજુ મૂત્ર ૧૦ લિટર, ગોળ ૨ કિ.ગ્રા., કઠોળનો લોટ ૨ કિ.ગ્રા., સજીવ માટી ૧ કિ.ગ્રા. અને પાણી ૨૦૦ લિટર બનાવવાની રીત :પહોળા મોંઢાવાળી ૩૦૦ લિટરની કેપેસીટીવાળી પ્લાસ્ટિકની ટાંકીમાં ઉપરોક્ત દર્શાવેલ સામગ્રીને લઈને તેમાં ૨૦૦ લિટર પાણી ઉમેરીને

વધુ વાંચો>>>>

છોડના પોષણમાં પોટેશિયમનું મહત્વ

પોટેશિયમ છોડમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેનાથી પાંદડાના પર્ણરંદ્રમાંથી પાણીની ખોટ ઓછી થાય છે અને જમીનમાંથી પાણી લેવા માટે મૂળ કોષોની ક્ષમતામાં વધારો થાય છે. પોટેશિયમ કઠોળ અને અન્ય પાકોને શિયાળામાં સપ્તાઈ આપે છે.પોટેશિયમ એ પ્રકાશસંશ્લેષણ, પ્રોટીન સંશ્લેષણ, હરિતદ્રવ્યની રચનામાં, કઠોળમાં નાઇટ્રોજન સ્થિરિકરણ, સ્ટાર્ચની રચના અને

વધુ વાંચો>>>>

મલ્ચિંગ આપણી ખેતી માટે ઉપકારક ?

મલ્ચિંગ “મલ્ચીંગ” એટલે આવરણ. આવરણ એટલે હોય એના પર પડ ચડાવી દેવું-કશાકનું કવર કરી દેવું. કહોને એવીરીતે ઢાંકણ કરી વાળવું કે અંદર જે હોય તે બહારના ઝંઝાવાતો સામે સલામતી અનુભવી શકે. મલ્ચિંગથી ભેજની જાળવણી થાય જો જમીન ઉપર ઢાંકણ થયેલ હોય તો નીચેનો ભેજ હવામાં ઉડતો

વધુ વાંચો>>>>

સહજીવી નાઈટ્રોજન સ્થિરિકરણ કોને કહેવાય ?

કઠોળ પાકની મૂળગંડિકામાં રહેલ રાઈઝોબિયમ પ્રકારના બેક્ટેરીયા છોડના મૂળ સાથે રહીને જમીનમાં નાઈટ્રોજનને સ્થિર કરે છે. વાતાવરણના નાઈટ્રોજનને છોડ લઈ શકે તેવી સ્થિતિમાં લાવે છે. આ પ્રકારનો સહવાસ, સહજીવન તરીકે ઓળખાય છે. ઘણા કઠોળ સિવાયના પાક પણ આ પ્રકારે જમીનમાં નાઈટ્રોજન સ્થિર કરે છે. રાઈઝોબિયમ જમીનમાં

વધુ વાંચો>>>>

ખાતર : હ્યુમિક તત્વો શું છે ?

વનસ્પતિ કે પ્રાણીના અંગોના જમીનમાં આંદ્રિકરણ (કોહવાણની) પ્રક્રિયાના કારણે તેમજ તેના પર નભતા સૂક્ષ્મજીવોના ચયાપચયની પ્રક્રિયાના કારણે પ્રાપ્ત થાય છે.હ્યુમિક તત્વો એ વનસ્પતિ, જમીન, અને સૂક્ષ્મજીવો વચ્ચે સાંકળરૂપી કડી સાબિત થાય છે. આમ, જમીનમાં કુદરતી તત્વોનું પ્રમાણ જેટલું વધુ તેટલું ઉત્પાદનમાં ફાયદો થાય છે.હ્યુમિક તત્વો એ

વધુ વાંચો>>>>

ખાતર : દરિયાઇ શેવાળનો અર્ક

આ પ્રકારની લીલની પ્રજાતિઓ મુખ્યત્વે એસ્કોફાયલમ, ફ્યુકસ અને લેમાનારીયા જેનેરામાં જાેવા મળે છે. તેનો ઉપયોગપાઉડર અને પ્રવાહી સ્વરૂપે કરી શકાય છે. દરિયાઈ શેવાળમાં કાર્બોહાઈડ્રેટ (પોલિસેક્કેરાઇડ) મુખ્ય ઘટક છે, જેમાં આલ્જીનેટ અને લેમારીન મુખ્ય છે. તે ઉપરાંત તેમાં ફાયટોહોર્મોન અને ફીનોલિક્સ હાજર હોય છે. જે વનસ્પતિના વિકાસ

વધુ વાંચો>>>>

પશુ વીમો લેતી વખતે અને પહેલાં શું કાળજી રાખવી ?

પશુ વીમો જે કંપનીમાંથી લેવામાં આવે છે તેના બધા નીતિ નિયમો વાંચી લેવા ટેગ (કડી) નહીં તો વીમો નહીં. આ વાતને ખાસ યાદ રાખવું (વીમો લીધા બાદ જે તે કંપની દ્વારા વીમા લીધેલ પશુને કાનમાં ટેગ- કડી લગાવવામાં આવે છે. વેઇટિંગ પિરિયડ (પ્રતિક્ષા સમય) જે તે

વધુ વાંચો>>>>

ખેતીકામ સમયસર કામ કેમ આટોપવા ?

ખેતીકામ સમયસર કામ કેમ આટોપવા ખેતીકામ માટે છૂટક મજૂરી ઉપર મજૂરો મળતા નથી, અને મળે તો મજૂરીના પ્રમાણમાં પૂરું કામ કરતા પણ નથી પણ જો એને ઉધડથી કામ સોંપ્યું હોય તો તે ઝપાટાબંધ કરી વાળે છે.એટલે દા.ત. કપાસ વીણવા રોજમદારી પર કામે લાવવાને બદલે એક મણ

વધુ વાંચો>>>>

ઓછા ખર્ચે ડુંગળીનો સંગ્રહ

આપણે જાણીએ છીએ કે ડુંગળીના સંગ્રહ કરવો હોય તો મેડાવાળા ગોડાઉનમાં કરી શકાય છે. ડુંગળીમાં ઉગી જવાનો ગુણ હોવાથી તેને હવાદાર ગોડાઉનમાં રાખવી જરૂરી છે તે જાણતા મઘ્યપ્રદેશના યુવાન ખેડૂત રોહીત પટેલે ડુંગળી સંગ્રહ કરવાનો તદ્દન નવો જ રસ્તો શોધ્યો છે. ૬૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં પ૦

વધુ વાંચો>>>>

જમીનનું એગ્રિગેશન એટલે શું ?

જમીનના રજકણોને પ્રાથમિક તબક્કામાં સેન્દ્રિય તત્વ સાથે અથવા બીજા પદાર્થો સાથે જકડવાની ક્રિયાને જમીનનું એગ્રિગેશન કહેવાય છે. જમીનના સૂક્ષ્મજીવાણુઓ પોલીપેપ્ટાઈડ અથવા પોલીસેકેરાઈડ ઉત્પન્ન કરીને જમીનના કણોનું એગ્રિગેશન કરે છે. એઝોટોબેક્ટર, બેઈજરીન્કીયા અને રાઈઝોબિયમ પોલીસેકેરાઈડ ઉત્પન્ન કરતાં બેક્ટેરીયા છે.

વધુ વાંચો>>>>

જૈવિક નિયંત્રકો એટલે શું ?

પાક ઉત્પાદન માટે જૈવિક નિયંત્રણ માટેના ફાયદાકારક સૂક્ષ્મજીવોનો ઉપયોગ બાયોપેસ્ટિસાઇડ તરીકે ઓળખાય છે.. છોડની વૃદ્ધિને પ્રોત્સાહન આપતા રાઈઝોબેક્ટેરિયા કે જે પીજીપીઆરના નામે પણ ઓળખાય છે તે મુક્ત- જીવંત બેક્ટેરિયા છે. આ પ્રકારના બેક્ટેરિયા છોડના મૂળની આસપાસની જમીનને પોતાનું ઘર બનાવીને રહે છે, જે છોડના વિકાસ અને

વધુ વાંચો>>>>

ફાયદાકારક બેક્ટેરિયા

આ પ્રકારના બેક્ટેરિયલ પ્રજાતિને વનસ્પતિ વિકાસ વધારનાર બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મૂળના વિસ્તારમાં જીવતા મુક્તજીવી બેક્ટેરિયા (એકટોરાઈઝોસ્ફીયર), મૂળના બાહ્યત્વચા પર જીવતા બેક્ટેરિયા (રાઈઝોપ્લાન) અને મૂળની અંદર જાેવા મળતા બેક્ટેરિયા (એન્ડોરાઈઝોસ્ફીયર) મુખ્ય છે. આ બેક્ટેરિયા બેસિલસ, રાઈઝોબિયમ, સ્યૂડોમોનાસ, એઝોસ્પાઈરીલમ અને એઝોટોબેકટર વગેરેની પ્રજાતિઓ છે. આ

વધુ વાંચો>>>>

વધુ ડાળી વધુ ઉત્પાદન

આપણે કપાસનું બીજ ખરીદવા જઈએ તો પુછીએ છોડમાં ફળાઉ ડાળીની સંખ્યા કેટલી ? આપણે બાગાયત પાક વાવીએ તેમાં જેટલી વધુ ડાળીઓ હોય તેટલો વધુ ફાલ આવે એટલે કે સમજોને કે વધુ ફળ આવે એટલે એટલી આવક વધુ થાય. વૈજ્ઞાનિકો અલગ અલગ પાક વૃદ્ધિ નિયંત્રકો અને ગ્રોથ

વધુ વાંચો>>>>

આંબામાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

આંબામાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો • હાફુસ અને કેસર કેરીને મોડી પકવવા માટે ૨૦૦ પી.પી.એમ. (એક લીટર પાણીમાં ૨૦૦ મી.ગ્રા.) જિબ્રેલીક એસિડ (જી.એ-૩.)માં બોળવાથી ચાર દિવસ મોડી પાકે છે. આંબામાં ફૂલોનું પ્રમાણ વધુ લાવવા ૫૦ પી.પી.એમ. જિબ્રેલીક એસિડ (જી.એ-૩.) છંટકાવ કરવો.(૧૦ લીટર પાણીમાં ૫૦૦ મીલીગ્રામ જી.એ-૩.). •

વધુ વાંચો>>>>

ડીઝીટલ ફાર્મિંગ શું છે?

ડીજીટલ ફાર્મિંગ એટલે આખા ખેતરનો ખેડૂતના હાથમાં રહે તે પ્રકારની ડીઝીટલ વ્યવસ્થા ને ડીઝીટલ ફામિંગ કહે છે.તેમાં સેન્સર, પિયત કંટ્રોલ અને પોષણ પદ્ધતિ, ફાર્મ મેનેજમેન્ટ, મશીનરી અને પાકની જીવનકાળ વ્યવસ્થાપન એમાં આવી જાય છે. ડીઝીટલ ફાર્મિંગમાં સેન્સર દ્વારા પાકની તંદુરસ્તીનો ખ્યાલ રાખવામાં આવે છે

વધુ વાંચો>>>>

ઓર્ગેનિક સલાડની ભરપૂર ડિમાન્ડ

વિદેશની ખેતીમાં ગ્રીનહાઉસમાં ખેતી થાય છે એટલે સંરક્ષિત ખેતીમાં જંતુ દવા વગર લેટ્સ, બ્રોકોલી વગેરે પકાવવા સહેલા પડે છે. વિદેશમાં સલાડ બોક્ષ વેંચતા હોય છે ત્યારે વિજ્ઞાનીકો લેટ્સ વધુને વધુ કરકરું બને તે માટે નવા નવા બીજ રિસર્ચ કરે છે. સલાડ બોક્ષના ઉપાડને લીધે આખા વિશ્વમાં

વધુ વાંચો>>>>

કૃષિ ટેકનોલોજી : દવા છાંટવાનો દાડીયો

આપણે ત્યાં ટ્રેક્ટર માઉન્ટેડ પંપ હોય, નાના ખેડૂતો વળી હીરોહોન્ડા સાથે પંપ ને જોડીને દવા છાંટવાનું કરે, મોટી બાગાયત ખેતી વાળા ટ્રેક્ટરની પાછળ હવે નવા આવેલા હોર્ટીકલ્ચર સ્પ્રેયરથી દવા ને અસરકારક છાંટે પણ આ ચાઈના વાળા ન કરે એટલું ઓછું અત્યારે થોડા કોરોનાની પાછળ અત્યંત આધુનિક

વધુ વાંચો>>>>

હવે ફળો તાજા રહેશે

આપણા દેશમાં પેદા થતા અનાજ, શાકભાજી અને ફળો પરિવહન દરમ્યાન કે સમયસર ઉપભોકતા સુધીના પહોંચવાથી બગડી જાય છે અને દેશને ખુબ મોટું નુકશાન થાય છે. સફરજનમાં મીણનું પડ હોય કે અમુક ઉત્સેચકોમાં બોળીને ફળો મોકલવામાં આવે તો ઓક્સિડાઇઝેશન ઘટે છે અને ફળો બગડતા અટકે છે. શું

વધુ વાંચો>>>>

વાડી-ખેતરમાં આંટો શું કામ મારવો ?

ખેતરમાં આંટો શું કામ મારવો અને આંટો મારવામાં શું શું જોવું ? ખેડૂતની વાડીના બધા સાથીદારો –પછી તે ગાય હોય કે બળદ,છોડ હોય કે ઝાડ,શેઢો હોય કે તળાવડી, મશીન હોય કે ટ્રેક્ટર-બધા નીરખવાની એક અનેરી રીત હોય છે, એક ખાસ ભાષા હોય છે. પાણી વિના લંઘાતો

વધુ વાંચો>>>>

એગ્રીકલ્ચર ઈલેકટ્રોનિક દાડિયા

લ્યો, મરચી વીણવાનો રોબોટ આવી ગયો, જાપાનની એગ્રીસ્ટ નામની કંપનીએ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એ. આઈ.નો અદભુત ઉપયોગ મરચા વીણવા માટે રોબોટ તૈયાર છે જે મરચીના છોડમાંથી તમે કહ્યું હોય તેવા મરચા વીણીને બાસ્કેટમાં નાખીને કામ કરે છે. માઈક્રોસોફટના સીઈઓ એ પણ કહ્યું છે કે એ.આઈ.ટેકનોલોજીનો

વધુ વાંચો>>>>

ડ્રીપ વગર ખેતી નહિ

આપણે ત્યાં જેમ જેમ ટેકનોલોજી અને વિજ્ઞાનને ભેરે લઈને ખેતી થાય છે ત્યાં ડ્રીપ ઇરીગેશનનો વ્યાપ વધ્યો છે ડ્રીપના લાભ લઈને ખેડૂતો સમૃદ્ધ થયા છે હજુ આવતા ચોમાસે સબસિડીનો લાભ લઈને ખેડૂતો કપાસમાં ડ્રીપ પદ્ધતિ વસાવશે. તેવું જાણકારો કહે છે સાઉથ આફ્રિકામાં નેટાફીમ કંપનીએ સ્ટ્રીમલાઈન એક્સ

વધુ વાંચો>>>>

શું મધમાખી ખેતીમાં ઉત્પાદન વધારે ?

મધમાખી ખેતીમાં ઉત્પાદન વધારે ખેતીના પાકોમાં વધારાનો કશો જ ખર્ચ કર્યા વિના માત્ર આ માખીઓની શરીર સાથે ચોટી જતાં પરાગકણો દ્વારા પરાગનયન થતા આપમેળે 20 થી 30 ટકા સુધી ઉત્પાદનમાં વધારો થઇ શકે છે તેવું તેના તજજ્ઞોનું કહેવાનું છે. “મધુમખ્ખી પાલન” વ્યવસાય તો ખેતીને સંલગ્ન એવા

વધુ વાંચો>>>>

પશુઓને મીઠું એટલે કે ચાટણ કેમ આપવું જરૂરી ?

પશુઓને મીઠું એટલે કે ચાટણ કેમ આપવું જરૂરી ચાટણ- ક્ષાર પૂરતી થી શારીરિક વિકાસમાં સમતોલન રહે છે. વાછરું–પાડરુનો વિકાસ ઝડપી બને છે. જાનવરની પુખ્તતા વહેલી પ્રાપ્ત થઇ –પ્રજનન કાર્ય નિયમિત બને છે. દૂધાળા જાનવરોમાં આરોના સપ્રમાણથી ખોરાક ખાવાની રૂચી વધે છે. પાચન ક્રિયા ઝડપી બનવાથી લોહીનું

વધુ વાંચો>>>>

સાયલેજ એ શું છે ? એનો ઉપયોગ શું ?

સાયલેજ એ શું છે આમતો લીલાચારાને લીલા સ્વરૂપે સંગ્રહી રાખવો કઠ્ઠણ છે. તેમ છતાં જેમાં કાર્બોદિત પદાર્થો વધારે છે તેવા જુવાર, મકાઇ, ધામણ, ગીનીઘાસ, ઓટ કે શણિયાર જેવા ઘાસને નીંઘલ્યા પછી ફૂલો આવવાની વેળાએ વાઢી લઈ, હવાચૂસ્ત જગ્યામાં રાખી દેવામાં આવે તો લાંબો સમય બગડ્યાં વિનાનાં

વધુ વાંચો>>>>

સૂકાચારામાં યુરિયા પ્રક્રિયા કેવી રીતે કરાય ?

સૂકાચારામાં યુરિયા પ્રક્રિયા આપણા પશુ-પોષણના તજજ્ઞોએ શોધી કાઢ્યું છે કે કમોદનું પરાળ, ઘઉંનું કુંવળ, બાજરીની કડબ જેવા કડક અને સરળ રીતે જાનવરના શરીરમાં નહીં પચતા ચારાને જો એમોનિયા વાયુના સંપર્કમાં રાખવામાં આવે તો લીગ્નીન અને પ્રોટીન જે એકબીજા સાથે જકડાયેલા છે તેની પકડ નબળી બને. આ

વધુ વાંચો>>>>

પશુ વીમા પ્રીમિયમનો દર અને વિમાની રકમ

પશુ વિમાના પ્રીમિયમનો દર અલગ-અલગ પશુ માટે તેના શ્રેણી મુજબ અલગ-અલગ હોય છે. જેમ કે, એ પશુ કયા પ્રદેશમાં રહે છે તે પશુ નો બજારભાવ કેટલો છે, પશુની જાતિ કઈ છે પશુની ઉંમર કેટલી છે પશુની ઉત્પાદકતા કેટલી છે વગેરે.

વધુ વાંચો>>>>

દોહન માટે દોહન મશીન ક્યારે વાપરવું ?

દોહન મશીન આંચળને હથેળી વચ્ચે પકડી, મુઠી ઉઘાડ-બંધ કરી, પહેલા ઉપર અને પછી ધીરે ધીરે નીચે તરફ દબાણ આપતાં આપતાં દોહવાની આ રીત ઉત્તમ છે. આ જ રીતથી માલધારીઓ અને ખેડૂત ગૃહિણીઓએ દોહવાની ટેવ વિકસાવવી જોઇએ. “દોહન મશીન” થી દૂઝાણું દોહવામાં કઈ વાંધો ખરો ? કઈ

વધુ વાંચો>>>>

વાડીમાં આંટો કેવી રીતે મારશું ?

વાડીમાં આંટો ક્યારેક વાડી વચ્ચે ઊભી મોલાતમાં સીધા પાળે કે ત્રાંસા ચાસે ચાલીએ, ક્યારેક ફરતા શેઢે, ક્યારેક ધોરિયે તો વળી ક્યારેક આડા-ઊભા મારગે- એવીરીતે જુદી જુદી જગ્યાએ ચાલવાનું રાખીએ કે જેથી વાડીના કોઇપણ અંગની ઉપેક્ષા થવા ન પામે. દરેકને પોતાની રજૂઆતનો મોકો મળે. એ બધાની મૂશ્કેલીના

વધુ વાંચો>>>>

માલિકે જાનવરને હાથલો કરવાની શું જરૂર હોય છે ?

જાનવરને હાથલો કરવાની શું જરૂર જાનવર જ્યારે આપણને ચાટવા અને આપણી સાથે એનું ડીલ ઘસવા લાગે ત્યારે આપણે તેને મોઢે, માથે, ડોકે, શરીરે હાથ ફેરવી પંપાળવું જોઇએ. વળી ક્યારેક ક્યારેક આ માટે ખાસ સમય કાઢી ગાય, ભેંશ, બળદ કે અશ્વ જેવા પ્રાણીઓને હાથમાં “હાથલો” [ હાથના

વધુ વાંચો>>>>

જીઆઈએસ નો ઉપયોગ

જીઆઈએસ  ખેતીમાં કુદરતી ઇનપુટ્સને વધુ સારી રીતે સમજવાનું તેમજ તેનું સંચાલન કરવાનું શક્ય બન્યું છે. જીઆઇએસ ટેકનોલોજી નોંધપાત્ર રીતે પાકની અસરકારક ઉપજ કેટલી હશે તે નક્કી કરવામાં, જમીન સુધારણા વિશ્લેષણ હાથ ધરવામાં અને જમીનના ધોવાણની શક્યતા તેમજ તેના ઉપાય માટેની પદ્ધતિઓને અગાઉથી જ ઓળખવામાં પણ મદદ

વધુ વાંચો>>>>

જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે જમીનનું ધોવાણ અટકાવો

નીચાણવાળા વિસ્તારમાં કે ઢાળઢોળાવવાળી જમીનોમાં જ્યારે વધુ માત્રામાં પિયત કરવામાં આવે ત્યારે જમીનનું ઉપરનું પડ ધોવાઈ જતું હોય છે. તો જર્મીનના ઢોળાવની વિરુદ્ધ દિશામાં ખેડ કાર્યો કરવામાં આવે તો જમીનના પડને ધોવાણ થતાં અટકાવી શકીએ છીએ. તથા હંમેશાં યાદ રાખવું કે કોઈ પણ પાકને જરૂરિયાત પ્રમાણનું

વધુ વાંચો>>>>

ફળ પાકોમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

૧. ચીકુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણ ૫૦ પી.પી.એમ. (૫૦ મી.ગ્રા. એક લીટર પાણીમાં ૫૦ પી.પી.એમ.) નેપ્થેલીક એસિટીક એસિડ (એન. એ.એ.)નો માર્ચ એપ્રિલ માસમાં ૧૫-૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવાથી ફૂલ ખરતાં અટકે છે અને ફળ બેસવામાં મદદ થાય છે. ૨. કેળામાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણ કેળામાં ૧૦૦ પી.પી.એમ.

વધુ વાંચો>>>>

શાકભાજી પાકમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો

શાકભાજી પાકમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો ટમેટામાં ફૂલ આવવાની શરૂઆત થયે ૨.૪-ડી ૫ પી.પી.એમ.નો (૫ મી.ગ્રા. એક લીટર પાણીમાં) અને ત્યાર બાદ ૧૫ દીવસે છંટકાવ કરવાથી સારી ગુણવત્તાવાળા વધુ ફળનું ઉત્પાદન મળે છે. ડુંગળીની ફેરરોપણી કર્યા પછી ૪૫માં દિવસથી શરૂ કરીને ૧૫ દિવસના અંતરે ૧૦૦ પી.પી.એમ. (૧૦૦

વધુ વાંચો>>>>

જમીનમાં પડેલા પોષક દ્રવ્યો છોડને કેવી રીતે લભ્ય થાય છે.

● યુરીયા જમીનમાં નાખવાથી જમીનમાં રહેલ માઈક્રોબ્ઝ તેના વિઘટન માટે લાગી પડે છે. આ માઈક્રોબ્ઝ યુરિયાના એમોનીકલ ફોર્મ માંથી નાઈટ્રેટ સ્વરૂપે ફેરવે છે એટલે હવે નાઈટ્રેટ સ્વરૂપે તૈયાર થયેલો નાઈટ્રોજન છોડને લભ્ય બને છે આ પ્રક્રિયા માટે જરૂર છે માઈક્રોબ્ઝની, આ માટે જરૂર છે સેન્દ્રીય પદાર્થો

વધુ વાંચો>>>>

ખાતર આપવાના ખર્ચ વધારતા નુસખા ખબર છે ?

ખાતર આપવાના ખર્ચ

જેમ દેશી ખાતર સુંડલા કે તગારાથી ચાસે ભરતા હોઇએ તેમ રાસાયણિક ખાતરની મોંઘી થેલીને ખૂણે કાણું પાડી થેલીને જમીન ઉપર ઢસડતા જઇ ડી.એ.પી. ખાતર ચાસમાં નખાંતું મેં જોયું છે. કદાચ તમેય જોયું હોય. ફોસ્ફરસયુક્ત ખાતરો ઓછામાં ઓછી જમીનના સંપર્કમાં આવે અને મૂળ વિસ્તારથી

વધુ વાંચો>>>>

ડ્રિપ, પાળા અને મ્લચીંગ સાથે ફર્ટીગેશન સિસ્ટમ અપનાવો

ઈઝરાયલમાં એક હેકટરમાં એટલે કે ૨.૫ એકરમાં ૩૫,૦૦૦ મરચીના છોડ વાવે છે અને હેકટરે ૭૦ ટનનું ઉત્પાદન મેળવે છે એટલે ૧ વીધામાંથી ૫૬૦ મણ લીલા મરચાનું ઉત્પાદન મેળવે છે. તેમને ખબર હોય છે કે ૧ ટન મરચા પકવવા માટે કેટલું પોષણ નાખવું પડશે અને તે પ્રમાણે

વધુ વાંચો>>>>

કૃષિ મેપિંગ એટલે શું ?

• કૃષિ મેપિંગ એ જમીનની દેખરેખ, વ્યવસ્થાપન અને ખેતરોની સિંચાઈ માટે દિવસેને દિવસે જીઆઈએસ નિર્ણાયક બની રહ્યું છે. આ ઉપરાંત તે કૃષિ વિકાસ અને ગ્રામીણ વિકાસને સરળ બનાવે છે.ખેતીલાયક જમીનોની ભૌગોલિક વિસ્તારો  અને ભૌગોલિક લાક્ષણિકતાઓનું  સચોટ  મેપિંગ વૈજ્ઞાનિકો અને ખેડૂતોને વધુ અસરકારક અને  ખેતી તકનીક  બનવવા

વધુ વાંચો>>>>

જમીનના સેન્દ્રિય કાર્બન અને પશુના અવશેષો

પશુઓ દ્વારા ઉત્સર્જિત કરવામાં આવતા છાણ તથા મૂત્ર એ એક કીમતી ખાતર છે અને તેનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે છે. આ છાણ તથા મૂહુ એ એક સૂક્ષ્મજીવો માટે ખોરાકનો સ્ત્રોત બની રહે છે; જેના ઉપયોગના લીધે સૂક્ષ્મજીવો જમીનમાં કાર્બનિક પદાર્થનો વધારો કરે છે.

વધુ વાંચો>>>>

જમીનમાં માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે.

● વિદેશમાં આ માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે. ઓછામાં ઓછી ખેડ અથવાતો જમીનને ઓછામાં ઓછી ખલેલ પહોચાડવાથી આપણી જમીનમાં માઈક્રોબ્ઝની સંખ્યા વિપુલ પ્રમાણમાં વધે છે અને તેને લીધે સેન્દ્રીય પદાર્થ અથવાતો આવેલા ખાતરોને છોડને જોઈએ તે ફોર્મમાં મૂળ દ્વારા લભ્ય બને તેવું બનાવવામાં

વધુ વાંચો>>>>

પશુ વીમો કેવા પ્રકારના પશુ માટે લઈ શકાય ?

દરેક પશુપાલક પોતાના પશુ માટે વીમા લઈ શકે છે (અમુક ઉંમર સુધી જ પશુ વીમો લઇ શકાય છે) દરેક પશુ માટે અલગ-અલગ વર્ગ-શ્રેણી બનાવવામાં આવેલ હોય છે. જેમાં પશુની ઉંમરને ધ્યાને લઈને પશુ વીમો લઇ શકે છે. દા.ત. વાછરડી/પાડી કે જેમની ઉંમર ૯૦ દિવસથી વધુ હોય.

વધુ વાંચો>>>>

ડ્રીપ સિસ્ટમમાં ડ્રીપર્સ બંધાવાય નહિ એવું થઇ શકે ?

ડ્રીપ સિસ્ટમમાં ડ્રીપર્સ બંધાવાય નહિ એવું જરૂર થઇ શકે….આ માટે [1] પહેલું ધ્યાન રાખવાનું ફિલ્ટરની પસંદગી, આખી સિસ્ટમનું હદય “ફિલ્ટર” છે. પસંદગી કરતાં પહેલાં એ વિચારી લેવું પડે કે સિસ્ટમમાં આવનારું પાણી ક્યાંથી આવવાનું છે ? બોરમાંથી, કૂવામાંથી, તલાવડી કે સરોવરમાંથી કે પછી નદીના વહેતા પ્રવાહમાંથી

વધુ વાંચો>>>>

સૌથી પ્રથમ આપણે આપણી ધરતીનું સ્વાસ્થ્ય સુધારવું પડશે

● ઓર્ગેનિક ખેતી હોય કે ઇનઓર્ગેનિક ખેતી હોય સૌથી પ્રથમ આપણે આપણી ધરતીનું સ્વાસ્થ્ય સુધારવું પડશે. કુદરતે ધરતીમાં કરોડો ઉપયોગી બેક્ટેરિયા, ફૂગ, પ્રોટોઝૂઆ, અળશિયા વગેરે આપણને ભેટ ધર્યા છે તેના લીધે આપણી જમીન જીવતી છે આને વૈજ્ઞાનિક ભાષામાં માઈક્રોબ્ઝ કહે છે. માઈક્રોબ્ઝની હાજરી આપણી ખેતીમાં કેમ

વધુ વાંચો>>>>

પશુને આપણા પ્રત્યે ભાવ જગાડવા કેવા તરીકા અજમાવાય ?

પશુને આપણા પ્રત્યે ભાવ આપણને કોઇ સગા-સ્નેહી મળે અને જે આનંદ થાય તેની સરખામણીમાં પશુઓ તરફથી મળતો નિર્વ્યાજ પ્રેમાનંદ અનેકગણો બળુકો હોય છે. અને એની પ્રતિતિ તો પશુઓ સાથેનો પ્રેમભર્યો પ્રત્યક્ષ વ્યવહાર જ કરાવી શકે ! તમે બરાબરની ઝીણી નજરે નિરખજો ! જ્યાં ખેડૂત અને ખેતી

વધુ વાંચો>>>>

જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે શૂન્ય ખેડાણ : ઝીરો ટીલેજ

હવે જો કાર્બન ટકાવવા માટેના ઉપાયોની વાત કરવામાં આવે તો જમીનને ઓછામાં ઓછી ખલેલ પહોંચાડવી જોઈએ. કારણ કે જમીનને ખેડાણ કરવામાં આવે ત્યારે જમીનને એક રીતે ખુલ્લી કરી દેવામાં આવે છે જેના લીધે જમીનની સપાટી સૂર્યપ્રકાશના વધુ સંપર્કમાં આવે છે તથા જમીનનો કાર્બન જમીનમાંથી વાતાવરણમાં આવી

વધુ વાંચો>>>>

કેવા સંજોગોમાં ફોલિયર સ્પ્રે વધુ ઉપયોગી બને ?

ફોલિયર સ્પ્રે વધુ ઉપયોગી જ્યારે જમીનનો પીએચ આંક, એનું પોત કે પ્રત પ્રતિકૂળ હોય ત્યારે ખાતરનો પાન પર છંટકાવ ખૂબ જરૂરી બને છે.દા.ત. સાડા સાતથી વધુ પીએચ હોય ત્યારે અથવા ‘લોહ’ તત્વની ઉણપ હોય એવે ટાણે હિરાકશીના એક ટકાના દ્રાવણનો છંટકાવ પાન પર કરવાથી લોહની ઉણપ

વધુ વાંચો>>>>

જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે ઘનિષ્ઠ વાવેતર કરો જમીનો કાર્બન બનાવો :

ધનિષ્ઠ વાવેતર એ પણ એક કાર્બન ટકાવી રાખવા માટેનો છે. ઉપાય છે. જો જમીનમાં ગાઢ વાવેતર કરવામાં આવે તો જમીન સંપૂર્ણપણે પાક વાવેતરથી ઢંકાઈ જાય છે, તથા તેના લીધે ખુલ્લી જમીન નહિવત થઈ જાય છે. આમ જર્મીન જેટલા વધુ સમય સુધી પાકથી ઢંકાઈ રહે તો તેના

વધુ વાંચો>>>>

જીઆઈએસનો ખેતીમાં ઉપયોગ

ભૌગોલિક માહિતી પ્રણાલી (જીઆઈએસ) એક એવી પ્રણાલી છે કે જે તમામ પ્રકારની માહિતીનું નિર્માણ, સંચાલન, વિશ્લેષણ તેમજ નકશા બનાવવા માટે ઉપયોગી થાય છે. જીઆઇએસ દ્વારા માહિતીને નકશા સાથે જોડી શકાય છે, આ ઉપરાંત તમામ પ્રકારની વર્ણનાત્મક માહિતી સાથે સ્થાનની માહિતીને એકીકૃત પણ કરી શકાય છે. આમ

વધુ વાંચો>>>>

ડ્રોન ટેકનોલોજી થી ખેતીમાં ક્યાં લાભ થશે ?

ડ્રોન ટેકનોલોજી આ મજૂરોની મોન્ઘાઈને અતિખેંચના સમયમાં આશિર્વાદ સમાન સાબિત થશે કારણ કે [૧] કેટલીયે વારનાં ઓચિંતાના વાતાવરણીય ફેરફાર ટાણે રોગ-જીવાતના અણધાર્યા હુમલા વખતે તાત્કાલીક છંટકાવ કરી આપવાની ક્ષમતા ધરાવે છે. [૨] ક્યારેક મોટા વિસ્તારના મોલાત ઉપર તાત્કાલિક છંટકાવ કાર્યમાં કેમ પહોંચી રહેવું તે પરિસ્થિતિ માથાના

વધુ વાંચો>>>>

પશુપાલકે પશુઓની રોજીંદી મુલાકાત શા માટે લેવી જોઇએ ?

પશુઓની રોજીંદી મુલાકાત કહેવાનું એવું નથી કે દરેકે દરેક પાલતુ પ્રાણી પાસે રોજેરોજ જવું અને મળવું ફરજિયાત છે. પણ એટલું કહેવાનું તો જરૂર મન થાય કે દિવસ દરમ્યાન એકાદીવાર તો જાનવર સામું આપણી માલિક તરીકેની માયાળુ અને અભ્યાસુ દ્રષ્ટિ જવી જોઇએ. જેનાથી જાનવરની સાચી સ્થિતિનો ખ્યાલ

વધુ વાંચો>>>>

જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે મ્લચીંગ / આચ્છાદન કરો

જમીનની સપાટી પર આચ્છાદન કરવાર્થી જમીન સીધી સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતી નથી માટે જમીનનો કાર્બન જમીનમાં જ ટકી રહે છે. જો સૂર્યપ્રકાશના કિરણો જમીન પર સીધા પડે તો તેના લીધે જમીનનો કાર્બનજમીનમાંથી ઊડીને વાતાવરણમાં ભળી જાય છે. આચ્છાદન જો જૈવિક કચરા કે પછી છોડના અવશેષોથી કરવામાં આવે

વધુ વાંચો>>>>

યલો સ્ટીકી ટ્રેપ ચૂસિયાં જીવાત માટે લોકપ્રિય વિકલ્પ

ICAR- સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ, નાગપુરના વૈજ્ઞાનિકોએ ચુસીયા પ્રકારની જંતુઓ (વ્હાઇટફ્લાય, એફિડ્સ અને થ્રીપ્સ) અને કપાસમાં ફાયદાકારક જંતુઓના આકર્ષણ માટે ચાર બેક્ટેરિયલ-આધારિત અસ્થિર આકર્ષણ ફોર્મ્યુલેશન વિકસાવી છે. ૧૫ AICRP (કપાસ) કેન્દ્રોમાં ત્રણ વર્ષના મોટા પાયે ક્ષેત્રીય અભ્યાસો અને મૂલ્યાંકન દ્વારા એ સાબિત કર્યું કે યલો

વધુ વાંચો>>>>

શું કરીયે તો ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ ?

ઉંદર-ખીસકોલા ટપકની લેટરલ લાઈન કાપે નહિ વાડી વચ્ચે લંબાવેલી ચાલુ લેટરલમાં ઉંદરડા થકી નુકસાન એટલું નથી હોતું, જેટલું લાઇનોને સંકેલ્યા પછી તેને શેઢે-પાળે કે ઝાડવાને થડિયે અથવા અવાવરુ જગ્યાએ પડેલ હોય શું કરવું ? ઉંદરોના નુકસાનથી બચવા પિયત આપવાનું બંધ થાય અને લેટરલ ઉપાડી ગમે ત્યાં

વધુ વાંચો>>>>

દુઝણા પશુને પારહો મુકાવવો એટલે શું ? પશુનું મન પ્રસન્ન રાખવા શું કરવું ?

પશુને પારહો મુકાવવો એટલે પારહો કે ‘પાનો’ એ આઉ અને આંચળ વચ્ચેના આંતરદ્વાર ખોલવાની માનસિક પ્રક્રિયા છે. પ્રાહવો મૂકાવવાનો સીધો આધાર જાનવરના મન સાથે રહેલો છે.મન પ્રસન્ન હોય તો પૂરો પ્રાહવો મૂકે, અને મનની પ્રસન્નતા વહી જાય એટલે મૂકેલો પ્રાસવો પણ ઓછો કરી દઇ દૂધ ચોરી

વધુ વાંચો>>>>

જમીનના સેન્દ્રિય કાર્બન અને પાકના અવશેષો :

જમીનમાં કાર્બન ઉમેરવા માટે જમીનમાં પાકના અવશેષો ઉમેરવા ખૂબ જ જરૂરી છે. પાકના અવશેષોના લીધે જે પણ તત્ત્વ છોડ દ્વારા લેવામાં આવ્યું હોય તેને પાછું જમીનમાં આપવામાં આવે છે. પાકના અવશેષોનું વિઘટન થઈને જમીનમાં કાર્બન ફરીથી પ્રસ્થાપિત કરી શકાય છે. આ અવશેષો જમીનમાં જઈને સડવાની પ્રક્રિયા

વધુ વાંચો>>>>

ફોલિયર સ્પ્રે એટલે શું ? એ કેમ બહુ ઉપયોગી ?

ફોલિયર સ્પ્રે એટલે ઊભા પાકમાં પાંદડાં ઉપર દ્રાવ્ય ખાતરોના છંટકાવ કરવાની પધ્ધતિને “ફોલિયર ફર્ટીલાઇજેશન” કહે છે. સંશોધનના તારણો ઉપરથી જણાયું છે કે પધ્ધતિ ખૂબ જ કામયાબ છે. વળી જમીનમાં આપેલ ખાતરોની સરખામણીએ પાંદડાં પર આપેલ ખાતરોની કાર્યક્ષમતા અનેક ગણી-95 ટકા જેટલી ઊંચી માત્રામાં હોય છે ફોલિયર

વધુ વાંચો>>>>

જમીનમાં કાર્બન વધારવા/ઉમેરવા માટે શું કરવું જોઈએ ?

આમ તો જમીનમાં કાર્બન વધારવા માટે માત્ર બે વસ્તુઓ છે કે જેના લીધે જમીનમાં રહેલ કાર્બનમાં વધારો કરી શકીએ છીએ. એક તો આપણાં ખેતરમાં થતાં પાકના અવશેષોને જમીનમાં પાછા ભેળવીને અને બીજું પશુઓના અવશેષો કે જેવા કે છાણ, મૂત્રને જમીનમાં ભેળવીને તથા મૃત પશુઓને જમીનમાં દાટી

વધુ વાંચો>>>>

જંતુનાશકોના અવશેષો વગરની પેદાશ માટે શું કરવું ?

નિકાસલક્ષી ખેત-પેદાશોમાં તેને નિકાસ કરતાં પહેલાં તેમાં જંતુનાશકોની માત્રા જાળવવી જરૂરી છે. શાકભાજી, ફળ-ફળાદી, અનાજ તેમજ બીજા ખાદ્ય પદાર્થોમાં જંતુનાશકોની મહત્તમ અવશેષ મર્યાદા (MRL) કેટલી હોવી જોઇએ તે ફૂડ એન્ડ એગ્રિકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (FAO) અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા નક્કી કરવામાં આવે છે. આપણા દેશમાંથી વિદેશ

વધુ વાંચો>>>>

પાકની ફેરબદલી કરવી :

પાકની ફેરબદલી કરવી : એક જ જમીનમાં દરેક વર્ષે એક જ પ્રકારનો પાક લેવામાં આવે તો તે જમીનમાં અમુક ચોક્કસ પ્રકારના પોષકતત્તોનું પ્રમાણ ઘટી જાય છે. દા.ત. ધાન્ય પાકોને કઠોળ વગના પાકો કરતાં વધારે પ્રમાણમાં નાઈટ્રોજન તત્ત્વની જરૂરિયાત હોય છે, દરેક વર્ષ જો એક જ જમીનમાં

વધુ વાંચો>>>>

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-2

પ્રિ-પ્લાન્ટ : કોઇપણ પાકમાં પાકની વાવણી કે રોપણી પહેલા જમીનના ઉપરના સ્તર પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. નીંદણનાશક દવાની અસરકારકતા વધારવા છંટકાવ બાદ પંજેઠી વડે જમીનના ઉપરના સ્તરમાં ભેળવી દેવામાં આવે છે અને ત્યારબાદ વાવણી કે રોપણી કરી પિયત આપવામાં આવે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં

વધુ વાંચો>>>>

ઘઉં: ઘઉં એટલે ગ્લુટેન

ઘઉં માનવ જાતના ખોરાકમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ઘઉંમાં પ્રોટીન અને રેસાનું પ્રમાણ વધુ હોય છે. ગ્લુટીન પ્રકારના પ્રોટીન ફક્ત ઘઉંમાં જ હોય છે. જે રોટલી તેમજ અન્ય બનાવો માટે જરૂરી છે. ગુજરાતમાં ઘઉંની મુખ્યત્વે ત્રણ જાતોનું વાવેતર કરવામાં આવે છે. જેમાં એસ્ટીવમ (૯૦%) ડ્યુરમ (૧૦%)

વધુ વાંચો>>>>

ઘઉંમાં પિયતની કાળજી

ઘઉંના પાકની પાણીની જરૂરિયાત ઘઉંની જાત, જમીનના પ્રકાર અને હવામાન ઉપર આધાર રાખે છે. જેને ધ્યાને લેતાં ઘઉંના પાકને તેની કટોકટી અવસ્થાએ પાણીની ખેંચ ન પડે તેની કાળજી રાખવી ખૂબ જ અનિવાર્ય છે.

વધુ વાંચો>>>>

ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કર્યા વિના પાકસંરક્ષણ કેમ કરવું ?

ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કર્યા વિના પાકસંરક્ષણ એ માટે સરક્ષણની નીતિ બદલી નાખીએ. “ભાળો અને ઠાર કરો” ને બદલે “થોભો અને રાહ જૂઓ”ની નીતિ અપનાવીએ. અને કુદરતને કામ કરવાનો ગાળો આપીએ. કેટલાક અહિંસક ઉપાયો આદરીએ, અને અન્ય જીવોની મદદ લઈએ. દા.ત. [૧] બિયારણ જ એવું ખડતલ પસંદ

વધુ વાંચો>>>>

નવી જાણકારી નવી માહિતી મેળવવી હશે તો જ્યાં કૃષિ મેળો હોય ત્યાં ખાસ જવું જોઈએ.

ખેતીના આ યુગમાં નવી જાણકારી નવી માહિતી મેળવવી હશે તો જ્યાં કૃષિ મેળો હોય ત્યાં ખાસ જવું જોઈએ. કારણ કે કૃષિ મેળામાં એક સાથે અનેક સ્ટોલ ઉપર દેશ વિદેશની વિધ વિધ માહિતી મળતી હોય છે. આવો જ એક કૃષિ મેળો તા. ૨૩-૨૪-૨૫ ડીસેમ્બર ૨૦૨૫ દરમ્યાન રાજકોટ

વધુ વાંચો>>>>

ડ્રીપ દ્વારા ફર્ટિગેશન કેમ અપનાવવું પડશે ?

ડ્રીપ દ્વારા  ફર્ટિગેશન ડ્રીપ દ્વારા ફર્ટીગેશનથી લાભ શું ? [1] ચાસે ચાસે કે પાટલે પાટલે ફરી ખાતર વેરવાની મજૂરીનો બચાવ [2] પાકને જોઇએ તે સમયે, જોઇતા પ્રમાણમાં અને જરૂર હોય તે રૂપમાં ખાતરો મળે . [3] બધા છોડવા કે ઝાડવાને પોષણ સરખા પ્રમાણમાં મળે. [4] ખાતરનો

વધુ વાંચો>>>>

પ્રદુષણ મુક્ત ઉત્પાદન

પ્રદુષણ મુક્ત ઉત્પાદન બીટી કપાસ કે દેશી કપાસમાં સુકારો, પાન સુકાઈ જાય, મગફળીમાં રોગના કારણે નુકસાન થાય, શેરડી, કેળમાં રાતડો કે સીગાટોકા જેવા રોગો તડબૂચના વેલાની કુટ ન થાય, દાડમ ફાટી જાય, આંબામાં કેરીઓનું ખરણ વધુ થાય, ધરૂનો ઉછેર બરાબર ના થાય, ધરૂ પીળું પડી જાય

વધુ વાંચો>>>>

ઓછા પાણીએ વધુ પિયત કેવી રીતે કરી શકાય ?

ઓછા પાણીએ વધુ પિયત ટપક સિંચાઈ પદ્ધતિ” થી પાણી [1] સીધું જ વનસ્પતિના મોઢામાં જ ટપકીને પિરસાતું હોવાથી ત્રીજા જ ભાગના પાણીથી જરૂરી ભેજ અને એ પણ સતત ટકાવી શકાય છે. એટલે એટલાજ પાણીથી ત્રણગણાથી વધુ પિયત કરી શકાય છે [2] રોજેરોજ જરૂરી પાણી મળતું હોવાથી

વધુ વાંચો>>>>

ઊંડા તળનાં નઠારાં પાણીથી પાકને પિયત અપાય ?

નઠારાં પાણીથી પાકને પિયત “વધુ પાણી તો વધુ ઉત્પન્ન” ના ખોટા ગણિતે જ પહેલા કૂવાના તળ તળિયે પહોંચાડ્યા પછી બોરવેલની ભેર લઇ ધરતીનું પેટાળ વિંધવા માંડ્યા, અને છાતીના અમી ખૂટ્યા તો નાભીએ પહોંચી કહોને લોહી-મોળાં, ભાંભળાં, ખારાં, કડવાં અને ઉનાં ફળફળતાં પાણી, અરે ! પાણી નહીં,

વધુ વાંચો>>>>

જમીનનો કાર્બનિક પદાર્થ (સૌઈલ ઓર્ગેનિક મેટર)

જમીનના કાર્બનિક પદાર્થમાં ૫૫ થી ૬૦% જેટલો સેન્દ્રિય કાર્બન રહેલો છે. જમીનનો કાર્બનિક પદાર્થ એ એક પ્રકારનો કાર્બનિક ઘટક છે, કે જેમાં મુખ્ય ત્રણ પરિસ્થિતિનો સમાવેશ થાય છે. છોડના નાના અવશેષો તથા જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓની હાજરી વિઘટિત થતાં કાર્બનિક પદાર્થ સ્થિર કાર્બનિક પદાર્થ (હ્યુમસ) આમ

વધુ વાંચો>>>>

ખેતીમાં નફો વધારવા શું કરવું ?

ખેતીમાં નફો વધારવા જરૂર છે આપણું ધ્યાન “ ખર્ચઘટ ’’ બાબતે કેંન્દ્રિત કરવાની સાચી આવક નફો છે. એ મેળવવા “ખર્ચ” વાળું પલ્લું હળવું કરવાની ચાવીઓ અને અનુભવી ખેડૂતોની કોઠાસૂઝનો ઉપયોગ કરો. કામ મમ-મમનું છે – ટપાકાનું નહીં આપણું લક્ષ ખેતીમાં નફો વધવો જોઇએ એ જ છે.

વધુ વાંચો>>>>

સોઇલ કાર્બન વિષે જાણો.

આ ધરતી પર વસવાટ કરતાં દરેક જીવ પછી તે સૂક્ષ્મ જીવાણુ હોય, પશુપક્ષી હોય કે પછી વનસ્પતિ હોય તે દરેકના જીવનનો આધાર જમીનના સ્વાસ્થ્ય પર રહેલો છે. માટે જ જમીનના સ્વાસ્થ્યની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે. જમીનના સ્વાસ્થ્ય માટે જમીનમાં રહેલા સેન્દ્રિય કાર્બનનું ખૂબ જ

વધુ વાંચો>>>>

નીંદણનાશક દવા ભલામણ કરેલ જથ્થા કરતા જો વધારે વાપરવામાં આવે તો……

* દવાની ઝેરી અસરને લીધે પાક અંશતઃ અથવા સંપૂર્ણ નાશ પામે છે. * પાકના વિકાસ અને વૃદ્ધિ પર માઠી અસર થતા ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. * જમીનમાં નીંદણનાશક દવાના અવશેષોની માત્રા વધુ લાંબા સમય સુધી રહે છે પરિણામે ત્યાર પછીના પાકને આ અવશેષોની વિપરીત અસર

વધુ વાંચો>>>>

કૃષિ ટેકનોલોજી : ટમેટામાં વિટામિન ડી

ટમેટામાં વિટામિન ડી હવે ના સંશોધન વૈજ્ઞાનિકો અને બ્રીડરો વિચારી રહ્યા છે કે હવેના ફળોને શાકભાજીમાં પોષક તત્વોની સાથે સ્વાદ પણ સારો હોય. તાજેતરમાં જ વર્લ્ડ સીડ કોંગ્રેસ યોજાઈ ગઈ તેમાં બાયર સીડ્સ કંપનીએ જાહેર કર્યું કે હેલ્થ ફોર ઓલ- હંગર ફોર નન , બયારે સાઉથ

વધુ વાંચો>>>>

બોર્ડોપેસ્ટ બનાવવાની રીત

બોર્ડો પેસ્ટ બનાવવા માટે ૧ કિલોગ્રામ મોરથુથુ, ૧ કિલોગ્રામ ચુનો અને ૧૦ લિટર પાણીની જરૂર પડે. આ પ્રમાણ મુજબ જેટલો જથ્થો જોઈએ તેટલો જ ગણીને બનાવી શકાય. ઉપર જણાવેલ રીત મુજબ બનાવવું. આ દ્રાવણમાં પણ ચપ્પુ બોળતા કાટ લાગે છે કે નહીં તે જોવું. જો કાટ

વધુ વાંચો>>>>

જીવાત : ટ્રાઈકોગ્રામા ભમરી

જીવાતની ઈંડા અવસ્થા પર પરજીવીકરણ કરતા વિવિધ કીટકો પૈકી ટ્રાઈકોગ્રામા ભમરી અગત્યનું પરજીવી કીટક ગણાય છે. પુખ્ત પરજીવી ભમરી કદમાં ખૂબ જ નાની હોય છે. આવી પરજીવી ભમરીઓને પ્રયોગશાળામાં મોટા પાયા પર ઉછેર કરી તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવું શક્ય બનેલ છે બઝારમાં તે ટ્રાઈકોકાર્ડ રૂપે

વધુ વાંચો>>>>

નીંદણનાશક દવા અન્ય કૃષિ-રસાયણોથી અલગ પડે છે, કારણ કે……

કોઇપણ દવાની અસરકારકતા ફે સફ્ળતાનો મુખ્ય આધાર તે દવા ક્યારે (સમય), કેવી રીતે (પદ્ધતિ-રીત) અને કેટલી (જથ્થો) છાંટવી તેના પર રહેલા છે. નીંદણનાશક દવાઓના છંટકાવના જથ્થામાં થોડો ઘણો ફેરફાર કે ક્ષતિ રહી જાય તો તેની માઠી અસર જેતે પાક તથા ત્યાર પછીના પાકના વિકાસ અને વૃદ્ધિ

વધુ વાંચો>>>>

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ -1 

પ્રિઈમરજન્સ : કોઈપણ પાકમાં પાકની વાવણી સમયે કે વાવણી બાદ પાકના કે નીંદણના સ્ફૂરણ પહેલાં જમીન પર ભેજ હોય ત્યારે નીંદણનાશક દવા છાંટવાની પધ્ધતિને પ્રિઈમરજન્સ કહેવામાં આવે છે. જમીનમાં પૂરતો ભેજ હોવાના કારણે પ્રિઈમરજન્સ નીંદણનાશક દવાના છંટકાવથી જમીનના ઉપરના સ્તર પર ઉગતા નીંદણો નાશ પામે છે. દા.ત.

વધુ વાંચો>>>>

WP – વેટેબલ પાવડર એટલે શું ?

ભૂકારૂપે મળતી અન્ય કીટનાશક દવાઓ પૈકી કેટલીક દવાઓ પાણીમાં મિશ્ર કરતા તે ઓગળતી નથી પરંતુ દવાના સુક્ષ્મ રજકણોને ફક્ત ભીંજવી શકાય છે. તેથી તે “વેટેબલ પાઉડર (વે.પા.) તરીકે ઓળખાય છે. આવી દવાના રજકણો પાણીમાં સહેલાઈથી પ્રસરી શકે તેવા અને સતત હરતા-ફરતા હોવાથી તે વોટર ડીસ્પર્સીબલ પાઉડર

વધુ વાંચો>>>>

ઘેર અનાજ કઠોળ સડી ન જાય તે માટેના કોઈ ઘરગથ્થુ ઉપાયો છે ?

અનાજ કઠોળ સડી ન જાય તે માટે [1]અનાજ, ચોખા, કઠોળને સુરક્ષિત રાખવા દર સો કિલો અનાજમાં એક કિલો મુજબ દિવલનો પટ આપી-મોઇને સંગ્રહ કરવો [2] મગ, અડદ, તુવેર, ચણા જેવા કઠોળને આખેઆખા સંગ્રહવાને બદલે તેની ‘દાળ’ બનાવી સઘર્યાં હોય તો તેમાં કઠોળના ભોટવા લાગતા નથી. [3]પીપમાં

વધુ વાંચો>>>>

મેટારીઝીયમ એનીસોપ્લી

દરેક ઉપયોગી ફૂગ કે જેને આપણે કીટક નિયંત્રણ માટે વાપરીએ છીએ તૈની કામ કરવાની અને વિકસવાની રીત લગભગ સરખી છે પણ તે જેને ટાર્ગેટ બનાવે છે તે જીવાત અલગ હોય છે. મેટારીઝીયમ એ તેના દેહધાર્મિક ક્રિયા વખતે ડેસ્ટ્રક્સીન (Destruxin) નામનું ઝેરીતત્ત્વ પેદા કરે છે. આ જીવાતની

વધુ વાંચો>>>>

નીંદણનાશક દવાના છંટકાવ સમયે રાખવાની કાળજી

૧. નીંદણનાશક દવા ખરીદતી વખતે તથા તેને વપરાશમાં લેતા પહેલાં દવાના પેકિંગ ઉપર છાપેલ ઉત્પાદન તથા તેની અવધિની વિગતો જેવી કે માસ અને વર્ષની ચોકસાઈપૂર્વક ખાતરી કરી લેવી. અવધિ – (એકસપાયરી ડેઈટ) પૂરી થયેલ દવા વાપરવી નહીં કે ખરીદવી નહીં. ૨. ભલામણ કરેલ નીંદણનાશક દવાનો જ

વધુ વાંચો>>>>

જમીનનો યોગ્યતમ ઉપયોગ ક્યારે કર્યો ગણાય ?

જમીનનો યોગ્યતમ ઉપયોગ ક્યારે કર્યો ગણાય ? કુદરતી ખેતી એટલે કે જમીન, ઊર્જા, પાણી અને હવાનો યોગ્યતમ ઉપયોગ કરવો જોઈએ, જે ખરેખર હાલમાં આપણે મહત્તમ ઉપયોગ કરીએ છીએ. દા.ત. પાકને વધુ પાણી આપવાથી વધારે ઉત્પાદન મળશે તે માન્યતા સદંતર ખોટી. છે. પરંતુ પાકને યોગ્યતમ પાણી આપવાથી

વધુ વાંચો>>>>

ભલામણ કરેલ નીંદણનાશક દવાનો જથ્થો જો ઓછો વાપરવામાં આવે તો…..

* નીંદણનું અસરકારક નિયંત્રણ થતું નથી. * દવા પાછળ ખર્ચેલ નાણાં વ્યર્થ જાય છે. * અન્ય પદ્ધતિથી ઊભા પાકમાં નીંદણકાર્ય હાથ ધરવાની ફરજ પડે છે.  * પાક ઉત્પાદનખર્ચ વધી જાય છે. કેટલાક નીંદણોમાં નીંદણનાશક દવાના ઓછા પ્રમાણથી પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે જેથી તેના નિયંત્રણ માટે

વધુ વાંચો>>>>

તરબૂચ – ટેટી માટે સાચો વાવણી સમય કયો ગણાય ?

તરબૂચ અને શક્કરટેટી ગરમ ઋતુનો પાક હોય વાવણીની મુખ્ય ઋતુ ઉનાળુ છે. જે માટે ગરમી શરૂ થતાં ૧૫ ફેબ્રુઆરી સુધીમાં વાવેતર કરવું જોઈએ. જયારે ખાસ કરીને તરબૂચમાં શિયાળાની ઋતુમાં ફ્ળ મેળવવા માટે કે જયારે સારા બજાર ભાવ મળે તે માટે ખેડૂત મિત્રો એ વરસાદ પૂરો થાય

વધુ વાંચો>>>>

તરબૂચ – ટેટીમાં વાવણી અંતર અને બીજનો દર શું રાખવો જોઈએ ?

સામાન્ય રીતે જમીનની પ્રત અને ફ્ળદ્રુપતા મુજબ તરબૂચ અને શક્કરટેટીનું વાવેતર ૨ મીટર x ૧ મીટર , ૧.૫ મીટર X ૧ થી ૧.૫ મીટરના અંતરે કરવામાં માવે છે. જોડિયા હાર પદ્ધતિથી વાવતેર માટે ૧ મીટર ૦.૬ મીટર x ૩.૪ મીટરના અંતરે વાવણી કરવી. જો કે ટૂંકા

વધુ વાંચો>>>>

મૂળ ગાંડીકા એટલે યુરિયાની ફેક્ટરી

મૂળ ગાંડીકા એકલે યુરિયાની ફેક્ટરી કઠોળ વર્ગના મૂળનું તો અદ્ભુત કાર્ય છે. મગફળી, મગ, અડદ, મઠ જેવા પાકો શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય છે. આ વનસ્પતિના સ્થાનિક મૂળ તંત્ર પર નાની નાની ગંડિકાઓ જોવા મળે છે. આ ગંડિકામાં રાઈઝોબીયમ નામના જીવાણું જોવા મળે છે. ગંડિકામાં રહીને તેઓ

વધુ વાંચો>>>>

ગાય પ્લાસ્ટિક ખાય જાય તો શું થાય ?

ગાય પ્લાસ્ટિક ખાય જાય ભગવાન બહુ દયાળુ છે. ગાય – ભેંશ જેવા ઢોરના પેટમાં કુદરતે એવી કરામત કરેલી હોય છે કે તેના પેટમાં કુલ ચાર વિભાગ પાડ્યા છે. જેમાં ત્રીજો વિભાગ છે ફીલ્ટરેશન માટેનો. એમાં એવી ગળણી ગોઠવેલી હોય છે એટલે ખીલી, કાંકરા, ચામડા કે પ્લાસ્ટિકના

વધુ વાંચો>>>>

જમીનની નિતારશક્તિમાં સુધારો કરવો કેમ જરૂરી છે ?

 જમીનની નિતારશક્તિમાં સુધારો જરૂરી : જમીનની નિતારશક્તિ જો નબળી હોય તો તે પાકના વિકાસમાં અવરોધ ઊભો કરે છે તેમજ જમીનની અંદર રહેલા સૂક્ષ્મજીવાણુઓની પ્રક્રિયાઓ પણ અવળી અસર કરે છે. આ અવરોધને દૂર કરવા માટે આપણે જમીનની નિતારશક્તિમાં સુધારો કરવો જોઈએ, જેથી કરીને છોડના મૂળનો વિકાસ સારો

વધુ વાંચો>>>>

કૃષિ ટેકનોલોજી : ટોમેટો કોન્ફરન્સ

ટોમેટો કોન્ફરન્સ આપણે ત્યાં હજુ ખેતીને આધુનિક વૈજ્ઞાનિક અભિગમ મળ્યો નથી ખેડૂતો નવી નવી ટેકનોલોજી અને પ્રોડક્ટ ને સમજવા અને શીખવા કોન્ફરન્સ કે મિટિંગમાં પૈસા ખર્ચીને જતા નથી. આપણે ત્યાં કૃષિ મેળામાં બધા જાય છે પરંતુ વિગતે ચર્ચા કરવા રોકાતા નથી એને બદલે લિટરેચર, ડાયરી અને

વધુ વાંચો>>>>

મકાઈ પાકમાંથી ઈથેનોલ ઉત્પાદન

મકાઈ પાકમાંથી ઈથેનોલ ઉત્પાદન વિશે જણાવતા સર્વશ્રી ડૉ. ડી. કે. વ્યાસ . ડૉ. એમ. બી. પટેલ છ્ ઈજ. જે. શ્રવણકુમાર કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, ધોળાકુવા, ગોધરા, જી. પંચમહાલ – ૩૮૯૦૦૧ ફોનઃ (મો.) ૯૯૨૪૫ ૨૬૮૯૨ઇથેનોલ કેવી રીતે બને છે ?ઇથેનોલ બનાવવા માટે શેરડી/મકાઈના

વધુ વાંચો>>>>

જમીનમાં પોષકતત્વોનો ઉપાડ થાય તો ફળદ્રુપતા ઘટે ?

 જમીનમાં પોષકતત્વોનો ઉપાડ : જમીનમાં લેવામાં આવતા પાકોને લીધે દર વર્ષે ખૂબ જ પ્રમાણમાં પોષકતત્ત્વોનો ઉપાડ થાય છે અને આ રીતે જમીનની ફળટ્ટુપતામાં ઘટાડો થાય છે. તો આવા પ્રકારના ઘટાડાને પહોંચી વળવા માટે આપણે પાકની જરૂરિયાત મુજબ જમીનમાં પોષક્તત્ત્વોનો ઉમેરો દર વર્ષે કરવો જોઈએ. આ ઉમેરો

વધુ વાંચો>>>>

કાયમ ખાતે ફળબાગ વાવાઝોડાથી બચી શકે તેવું થઇ શકે ?

ફળબાગ વાવાઝોડાથી બચી શકે માટે આપણે એવું આયોજન કરીએ કે આખા ફળબાગને ફરતી ચારેબાજુ પવન અવરોધક પટ્ટી હોય, બાગમાં વચ્ચે પણ આડી-ઊભી ચોકડી રૂપે એક ઊંચી જીવંત પટ્ટી હોય, જેથી અંદરના ઝાડને ચારે બાજુથી ઓથ મળે. આંબા, ચીકુ, જામફળ, લીંબુ જેવા ઝાડની જમીનને અડીને રહેનારી અને

વધુ વાંચો>>>>

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-3 

પોસ્ટ-ઈમરજન્સ : ખેતરમાં પાક કે નીંદણનો ઉગાવ થયેલ હોય અને ઉગેલ પાક કે નીંદણો પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેને પોસ્ટ ઈમરજન્સ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારની નીંદણનાશક દવાઓ વર્ણાત્મક પાકોમાં ઉપયોગી નીવડે છે. દા.ત. ૨, ૪-ડી ઘઉંના ખેતરમાં, પેરાક્વાટ કે ગ્લાયોસેટ બિનપાક

વધુ વાંચો>>>>

ભુકારૂપ જંતુનાશક દવા

પાકમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે બજારમાં વિવિધ પ્રકારની જંતુનાશક દવાઓ મળે છે. આ દવાઓ ઘન, પ્રવાહી કે વાયુ (ગેસ) સ્વરૂપે હોય છે. ઘન સ્વરૂપે મળતી દવાઓમાં મુખ્યત્વે ભૂકારૂપ (પાઉડર), દાણાદાર (ગ્રેન્યુલ્સ) અને ગોળી (ટૅબ્લેટ)નો સમાવેશ થાય છે. ભૂકારૂપ દવાઓમાં કેટલીક દવાઓ પાણીમાં અદ્રાવ્ય હોય તેને

વધુ વાંચો>>>>

નેનો જંતુનાશક ઃ જીવાત નિયંત્રણ માટેની એક નવી પધ્ધતિ

જીવાત નિયંત્રણ માટેની એક નવી પધ્ધતિ નેનો જંતુનાશક એટલે શુું?ખેતીપાકોને નુકશાન કરતી જીવાતો સામે રક્ષણ આપી ઉત્પાદન વધારવા તથા જંતુનાશકોના સક્રિય ધટકની અસરકારતા વધારવા અને પર્યાવરણને થતુ નુકશાન ધટાડવા માટે નેનો ટેકનેાલાજીની મદદથી જે જંતુનાશક વિકસાવવામાં આવે છે તેને નેનો જંતુનાશક તરીકે ઓળખવામાં આવે છે. નેનો

વધુ વાંચો>>>>

એગ્રીકલ્ચરલ ડ્રોન દ્વારા છંટકાવ દરમિયાન શું ધ્યાન રાખવું ? 

• સુરક્ષા સૂચનો સમજવા માટે લેબલ્સ કાળજીપૂર્વક વાંચવા. • ચકાસવા માટે પહેલા પાણીથી છંટકાવ કરવો. • પવનની યોગ્ય ગતિ/ભેજ/તાપમાન માટે હવામાન જાણવું. • ઉડાનની યોગ્ય ઊંચાઈ, ઝડપ અને પાણીની માત્રાની ખાતરી કરવી. • એન્ટિડ્રિફટ નોઝલનો ઉપયોગ કરવો.

વધુ વાંચો>>>>

વાવાઝોડું આવી રહ્યું છે એવા ખબર મળ્યેથી તાત્કાલિક ઉપાયો કેવા લેવાય ?

રહેણાક, ફરજા, કોઢ, મજૂર-ક્વાર્ટર, ગોડાઉન, મશીનરૂમ, વગેરેનાં નળિયાં,મોભિયાં, પતરાં નીચેથી પવન ભરાઇ, ઊડી ન જાય માટે નીચેની દીવાલ કે થાંભલાનો આધાર હોય ત્યાં ઉપર વજન મૂકી દેવું. ડેલાને સજ્જડરીતે બંધ કરી દેવો. વાડીપડાની અંદરનાં ઓઘા, ગંજી, કુંજવાં ભરી લેવાનો ગાળો હોય તો સમાઇ શકે તેટલાને કોઢ-વખારમાં

વધુ વાંચો>>>>

કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી : કોલ્ડ સ્ટોરેજ એટલે શું?

કોલ્ડ સ્ટોરેજ એટલે શું? જણાવતા સર્વશ્રી ડૉ. કે. વી. વાળા ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી અને બાયો એનર્જી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ ફોન ઃ (૦૨૬૯૨) ૨૬૧૩૦૨ કોલ્ડ સ્ટોરેજ જેને ગુજરાતીમાં શીત સંગ્રાહક કહેવાય. આ એક એવા પ્રકારનું બિલ્ડીંગ છે કે જેનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે બાગાયતી પાકોના (ખાસ

વધુ વાંચો>>>>

વિવિધ વૃદ્ધિ નિયંત્રકોના કાર્યો ભાગ 2

૯. ફળ અને દાણા મોટા કરવા ઓક્ઝીન (Auxin), જીબ્રેલીન (GA), સાયટોકાઈનીન (Cytokinin) (કાયનેટીન). ૧૦. ફળને સમયસર પકવવા ઈથીલિન (ઈથરલ) (Ethrel) (ટમેટા, બોર, સફરજન, કેળા). ૧૧. ફળની બજારની સીઝનને લંબાવવા – ઓકઝીન (Auxin), જીબ્રેલીન (GA). ૧૨. ફૂલોની સંખ્યા ઘટાડવા – મેલીકહાઈડ્રેઝાઈડ (M.H.). ૧૩. ધાન્ય પાકોને ઢળતા અટકાવવા

વધુ વાંચો>>>>

કૃષિ વિજ્ઞાન માસિકનું વાર્ષિક લવાજમ ૩૯૯ છે તે હવે ટેલીગ્રામ ચેનલમાં ફ્રી વાંચવા મળશે. આજે જ જોડાવ ને તમારી ખેતી બદલી નાખો.

કૃષિ વિજ્ઞાનમાં શું વાંચવા મળે ? ફેબ્રુઆરી – વાર્ષિક અંકમાં ડ્રીપ ઈરીગેશન અને ફર્ટીગેશનના લાભની વાત. માર્ચ – મરચીની ખેતીની વિવિધ જાતોના ખેડૂતોના અનુભવો બીજ પસંદગી વિશેષાંક.

વધુ વાંચો>>>>

દુકાળ વખતે ફળબાગને બચાવી લેવા શું કરવું ?

પ્રાપ્ય પાણીનો થોડો જથ્થો હોય તેનું ટપક પદ્ધતિથી પિયત અને ખામણાંમાં મલ્ચિંગ કરવું . છોડ પાંદડાં દ્વારા ઉત્સવેદન કરી હવામાં ભેજ ઉડાડવાનું ચાલુ રાખતાં પાંદડાંને જ જો થોડા ઓછા કરી નાખ્યા હોય તો ? વિજ્ઞાનીઓનું કહેવું છે કે 2/3 ભાગનાં પાંદ ઓછાં કરી લઇએ તો પણ

વધુ વાંચો>>>>

ઘઉંની મોડી વાવણી

ર૬ નવેમ્બર અને ૧૦ ડિસેમ્બર વચ્ચે કરવામાં આવતી વાવણીને મોડી વાવણી તરીકે ઓળખવામાં આવે છે. વાવણી મોડી કરવાથી ફૂટની સંખ્યા અને ઊંબીમાં દાણાની સંખ્યામાં ઘટાડાની સાથે સાથે દાણા ભરાવા સમયે ઊંચા ઉષ્ણતામાનના કારણે દાણા પુરતા પોષતા નથી અને ચીમળાઈ જાય છે. જેના પરિણામે મોડી વાવણીમાં સમયસરની

વધુ વાંચો>>>>

જીવાત : ચણા અને તુવેરમાં આવતી લીલી ઇયળનું નિયંત્રણ વિષે જાણો

ચણા અને તુવેરમાં લીલી ઇયળનું નિયંત્રણ માટે નર ફૂદા આકર્ષવા હેકટરે ૨૦ ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ તથા ૪૦ની સંખ્યામાં પક્ષીને બેસવાના ટેકા (બેલીખડા) સરખા અંતરે મૂકવા. બેસીલસ થુરીન્જીન્સીસ જીવાણુયુકત પાઉડર 30 ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં અથવા લીલી ઇયળનું

વધુ વાંચો>>>>

પાકની ફેરબદલીથી થતા લાભ ક્યાં ક્યાં છે ?

ઘનિષ્ઠ પાક પદ્ધતિમાં જમીનની ફળદ્રુપતા સુધારવા માટે અને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે યોગ્ય પાકની ફેરબદલી કરવી અતિ આવશ્યક છે. ધાન્ય વર્ગના પાકોની કઠોળ વર્ગના પાકો સાથે ફેરબદલી કરવાથી સહજીવી રીતે હવામાંનો નાઈટ્રોજન જમીનમાં ઉમેરાવાથી જે તે કઠોળ પાક ઉપરાંત તેના પછી લેવાતા પાક/આંતરપાક કે મિશ્ર

વધુ વાંચો>>>>

ભૂલથી નબળી જાતના ઝાડ વવાય ગયા હવે કેમ સુધારવા ?

હા ! ચોક્કસ સુધારી શકાય. ઘણીવાર એવું બને છે કે ઝાડ રોપ્યું હોય સારી જાત માનીને, પણ ફળ આવે ત્યારે ખ્યાલ આવે કે નીકળ્યું નકામું ! નહીં ફળમાં સ્વાદનો મેળ કે નહીં કદ કે ઉતારામાં ભલીવાર ! મોટાભાગે બોરડી, આંબા, ચીકુ, સંતરા, મોસંબી, આમળા, ગુંદા, આમલી

વધુ વાંચો>>>>

જમીનમાં કાર્બન કેટલો જોઈએ ?

પ્રાકૃતિક ખેતી કે સજીવ ખેતી ઉત્તમ ગુણવત્તાવાળી ખેતપેદાશ ઉત્પન્ન કરે છે અને સાર્થોસાથ કુદરતી સ્ત્રોતોનું જતન કરે છે. તેમજ ખેતીવાડી ક્ષેત્રે ટકાઉ પાક ઉત્પાદકતા જાળવવાના પ્રાથમિક ધ્યેયનો ઉદ્દેશ પરિપૂર્ણ થાય છે. આમ સેન્દ્રિય ખેતી જમીન ફ્ળદ્રુપ અને જીવંત બનાવે છે (એટલે કે એક ચોરસ ફૂટ જમીનમાં

વધુ વાંચો>>>>

ઘઉંની સુધારેલી જાતો સમયસરની વાવણી માટે ટુકડી (એસ્ટીવમ)

જી.ડબલ્યુ ૧૩૩૯ (બનાસ) પિયત કાઠીયા પ્રકારની જાત પાસ્તા, નુડલ્સ, સોજી વગેરે માટે મુલ્યવર્ધિત જાત બીટા કેરોટીનનું પ્રમાણ ૫.૫૦ પીપીએમ • પ્રોટીનનું પ્રમાણ ૧૩.૧૦ ટકા મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૬૭.૬૦ કિવ/હે • ગેરૂ સામે રોગ પ્રતિકારક જી.ડી.ડબલ્યુ ૧૨૫૫ પિયત કાઠીયા પ્રકારની જાત પાસ્તા, નુડલ્સ, સોજી માટે મૂલ્યવર્ધિત જાત

વધુ વાંચો>>>>

ડુંગળી ખાતર

ડુંગળીએ ટૂંકા ગાળામાં જમીનમાંથી વધુ જથ્થામાં ઉપજ આપતો કંદમૂળનો પાક છે. કંદના સારા વિકાસ માટે જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૩૦ થી ૩૨ ટન છાણીયું ખાતર તેમજ ૬૦ કિલો ફોસ્ફરસ અને ૫૦ કિલો પોટાશ જમીનમાં ભેળવી પાકની રોપણી કરવી જોઈએ. રોપણી બાદ ૨૦ થી ૨૫ દિવસે

વધુ વાંચો>>>>

શું ઝાડવાની બીમારી આપણને ભળાય ?

હા, જરૂર ભળાયઝીણી આંખે નિરખીએ તો કોઇ અસરયુક્ત ઝાડનાં ડોકા લંઘાતા ભળાય, કોઇની ડાળીઓ આડી-અવળી થઇ વળેલી કે ભાંગેલી ભળાય, કોઇ ડાળી કે થડની ચામડી ઉતરડાઇ ગયેલી નજરે ચડે, તો કોઈ ઝાડ વળી અકાળે જ બધા પાંદડાં ખેરવી નાખી નર્યા હાડપિંજર રૂપે દેખા દે ! ઝાડવામાં

વધુ વાંચો>>>>

ઘઉંની સુધારેલી જાતો સમયસરની વાવણી માટે ટુકડી (એસ્ટીવમ)

જી.ડબલ્યુ ૨૭૩ વધુ સેડીમેન્ટેશન વેલ્યુ (૬૦ મીલી) બ્રેડ તથા રોટલી માટે સારી મહત્તમ ઉત્પાદન ક્ષમતા 99.૮૦ કિવ/હે કાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક જી.ડબલ્યુ ૩રર • પ્રોટીનનું પ્રમાણ વધારે ઊંચા ઉષ્ણતામાન સામે સહનશીલ મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૬૬.૩૦ કિવ/હે કાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક

વધુ વાંચો>>>>

ધાણાની કાપણી

ધાણાના પાકમાં કાપણી સમય ઉત્પાદન અને ગુણવત્તા માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે. પાક સામાન્ય રીતે ૧૧૦ થી ૧૨૦ દિવસમાં તૈયાર થઈ જાય છે. દેહધાર્મિક પરિપકવતાએ પાકની કાપણી કરવી, ધાણાનો લીલો રંગ અને સુગંધ જળવાઈ રહે તે માટે કાપણી પછી પાકની સૂકવણી છાંયામાં કરવી આવશ્યક છે.જો

વધુ વાંચો>>>>

વરિયાળીનો રોગ : સાકરીયો (મધિયો)

લક્ષણો : સાકરીયો એ કોઈ રોગ નથી પરંતુ છોડનીદેહધાર્મિક વિકૃતિ છે. ફૂલમાંથી મધ જેવું પ્રવાહી નીકળે છે કે જેના લીધે ફ્લીનીકરણ અને બીજ બંધારણમાં અસર પડે છે. આવી વિકૃતિ ખૂબજ ફળદ્રુપ જમીનમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. વધારે પડતા ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં આ પ્રશ્ન સામાન્ય

વધુ વાંચો>>>>

વરિયાળીનો રોગ

(૧) રેમ્યુલેરીયા ફૂગથી થતી ચરમી લક્ષણો : આ ફૂગની શરૂઆત છોડની નીચેના ભાગેથી શરૂ થઈ ઉપરના તરફ આગળ વધતી જોવા મળે છે. આ રોગ સર્વ પ્રથમ પાન, ડાળીઓ અને ચકકરની દાંડી જેવા કુમળા ભાગમાં તથા દાણા ઉપર છીંકણી રંગના નાના આકારના રૂપમાં જોવા મળે છે. રોગની

વધુ વાંચો>>>>

ધાણામાં જીવાત

(1)મોલોમોલો પીળાશ પડતા લીલા અથવા કાળા રંગની, પોચા શરીરવાળી અને લંબગોળ હોય છે. બચ્ચાં તેમજ પુખ્ત એમ બંને અવસ્થાઓ ડાળી, પાંદડા, ફૂલ તેમજ કુમળા દાણામાંથી રસ ચૂસે છે. રસ ચૂસવાને પરિણામે છોડ પીળો પડી જાય છે.ફૂલો પર કોઈકવાર મોટી સંખ્યામાં મોલોનો ઉપદ્રવ જોવા મળે તો છોડમાં

વધુ વાંચો>>>>

રાજગરાની ખેતી

રાજગરાની અંદર ઉચ્ચ પોષક તત્ત્વો હોવાના લીધે તેનો ઉપયોગ પોષણયુક્ત બનાવટો/વાનગીઓ બનાવવામાં થાય છે. રાજગરો વર્ષોથી ઉપવાસના દિવસે ખોરાક તરીકે કરવામાં આવે છે. આ ઉપરાંત વર્ષોથી તેમાંથી લાડુ, રોટલી, પુરી, પરોઠા, ચીક્કી, શીરો, વગેરે બનાવટો બનાવવામાં આવે છે. વર્તમાનમાં તેનો ઉપયોગ બેકરી આઈટમો જેવી કે કેક,

વધુ વાંચો>>>>

ઘઉંની સુધારેલી જાતો સમયસરની વાવણી માટે ટુકડી (એસ્ટીવમ)

જી.ડબલ્યુ. ૫૧૩પિયત પરિસ્થિતિમાં સમયસર વાવણી માટેમઘ્યમ અને ચળકાટવાળા દાણારોટલી માટે સારી ગુણવત્તાપોષક તત્ત્વોનું પ્રમાણ : ઝીંક-૩૯.૦ પીપીએમ, લોહ-૩૬.૦ પીપીએમકાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક મહત્તમ ઉત્પાદન ક્ષમતા- 99.૪ કિવ/હે જી.ડબલ્યુ ૪૫૧ઢળી પડવા સામે સહનશીલજી.ડબલ્યુ ૪૯૬ જેવો દાણો, રોટલી માટે ઉત્તમમહત્તમ ઉત્પાદન ક્ષમતા ૬૬.૧૦ કિવ/હેકુપોષણ નિવારણનો

વધુ વાંચો>>>>

શાકભાજી માટે બટાટાની જાતો

• વહેલી પાકતી કચીયારા માટે : કુફરી પુખરાજ, કુફરી ખ્યાતીઢગલા પદ્ધતિથી સંગ્રહ કરવા માટે : બાદશાહ, કુફરી પુષ્કર કુફરી• કાપણી બાદ તરત જ વેચાણ કરવા માટે : કુફરી પુખરાજ, કુફરી બાદશાહ, કુફરી ગંગા, કુફરી પુષ્કર, કુફરી લૌકર, કુફરી ખ્યાતી, કુફરી ગરીમા, કુફરી મોહનઉષ્ણતામાન સામે પ્રતિકારક શક્તિ

વધુ વાંચો>>>>

વરિયાળીમાં પિયત, આંતરખેડ અને નિંદામણ

પિયત દાણા બેસવાના સમયે અચૂક આપવું. પ્રથમ પિયત વાવણી બાદ તુરત જ અને બીજું પિયત ૮ થી ૧૦ દિવસે સારા અને એક સરખા ઉગાવા માટે આપવું જોઈએ. ત્યારબાદ પછીત્રીજું પિયત વાવણી પછી ૩૩ દિવસે (બીજા પિયત બાદ) અને બાકીના પાંચ પિયત ૧૨ થી ૧૫ દિવસના અંતરે

વધુ વાંચો>>>>

ધાણામાં પાક સંરક્ષણ

રોગ :૧. ભૂકી છારો : પાનની નીચેના ભાગમાં સફેદ છારી જેવું પડ લાગી જાય છે.નિયંત્રણગંધક ભૂકી (300 મેશ) નો છંટકાવ ૨૫ કિગ્રા./ હે. (છારાના નિયંત્રણ માટે વહેલી સવારે ઝાકળ હોય ત્યારે ગંધક ભૂકીનો છંટકાવ કરવો) અથવા દ્રાવ્ય ગંધક ૨૫ ગ્રામ/૧૦ લીટરના બે છંટકાવ ઝાકળ ઉડયા પછી

વધુ વાંચો>>>>

સેન્દ્રીય મ્લચીંગ એટલે શું ?

કોઈપણ પ્રકારના ખેતીના કચરાને જ્યારે જમીન ઉપર પાથરવામાં આવે તેને આવરણ કહે છે. દા.ત. બાજરીના ઢુંસા, મગફ્ળીના ફોતરા, ઘઉંનું કુંવળ, ડાંગરનું પરાળ, નકામું ઘાસ, દિવેલાની ફોતરી, રાઈનું ભૂસું, શેરડીની પાતરી, લાકડાનો વેર, ઝાડના પાન વગેરે સેન્દ્રિય આવરણ તરીકે હેક્ટરે ૫ થી ૧૦ ટન સુધી પાથરી શકાય

વધુ વાંચો>>>>

મકાઈ-જુવાર જેવા મોસમી પાકોમાં વધુ મૂળિયાં મુકાવવા હોય તો મુકાવી શકાય ?

તમે નિરીક્ષણ કર્યું હશે કે જુવાર, બાજરો, મકાઇ, ગલગોટા જેવા છોડવાને વડલાની જેમ તેના થડમાં જમીન નજદીકની નીચલી ગાંઠોમાંથી વડવાઇઓ નીકળતી હોય છે.પણ તે ઉંચે ને ઉંચે ટીંગાઇ રહી સુકાઇ જતી હોય છે. આપણે તેવા પાકોને ચાસે વાવેતર કરી તેના થડિયા ફરતે જરા વધારે ઊંચે સુધી

વધુ વાંચો>>>>

વરિયાળીમાં બીજ-માવજત અને બીજનો દર

બીજને ૬ થી ૮ કલાક પાણીમાં પલાળીને છાંયડામાં સૂકવી કોરા કરી વાવણી કરવી. સૌપ્રથમ બિયારણને ફૂગનાશક દવા થાયરમ ૩ ગ્રામ પ્રતિ કિલો મુજબબીજ માવજત આપવી. ત્યારબાદ એઝોટોબેક્ટર અથવા એઝોસ્પાયરીલમ કલ્ચરનો પટ આપવો.બીજનો દર :શિયાળુ વરિયાળીનું વાવેતર ચાસમાં ઓરીને કરવામાં આવતું હોવાથી બિયારણનો દર પ્રતિ હેક્ટરે ૪

વધુ વાંચો>>>>

જીરૂ/ઇસબગુલમાં ખાતર

જીરૂના પાકમાં હેકટરે ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં ભેળવી દેવું. વાવણી વખતે પાયાના ખાતર તરીકે ૧૫ કિલોનાઈટ્રોજન અને ૧૫ કિલો ફોસ્ફરસ પ્રતિ હેકટરે આપવું અને પૂર્તિ ખાતર તરીકે ૧૫ કિલો નાઈટ્રોજન પ્રતિ હેકટરે વાવણી પછી ૩૫ થી ૪૦ દિવસે આપવું.

વધુ વાંચો>>>>

લસણમાં ખાતર

લસણના પાકમાં જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૧૨ થી ૧૫ ટન છાણિયું ખાતર જમીનમાં સારી રીતે ભેળવી દેવું. વાવણી વખતે હેકટરે ૨૫ કિલો નાઈટ્રોજન, ૫૦ કિલો ફોસ્ફરસ અને ૫૦ કિલો પોટાશ પાયાના ખાતર તરીકે આપવું, ફોસ્ફરસ ડી. એ. પી. કે એન. પી. કે ને બદલે સિંગલ

વધુ વાંચો>>>>

ધાણામાં બીજનો દર અને માવજત, વાવણીનો સમય અને અંતર

એક હેકટર ધાણાના વાવેતર માટે ૧૫-૨૦ કિગ્રા બિયારણની જરૂર પડે છે. વાવતાં પહેલાં આખા ધાણાને ધીમા દબાણથી બે ભાગ (ફાડિયા)કરવાથી બીજની જરૂરિયાત ઘટે છે. ધાણાના બિયારણને ૮ થી ૧૦ કલાક પાણીમાં પલાળી ત્યારબાદ છાંયામાં સૂકવીને વાવણી કરવાથી ઉગાવો સારો અને ઝડપી થાય છે. જમીનજન્ય અને બીજજન્ય

વધુ વાંચો>>>>

ચણામાં ખાતર

ચણાના પાકમાં હેકટરે ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં સારી રીતે ભેળવી દેવું. વાવણી વખતે ૨૦ કિલો નાઈટ્રોજન અને ૪૦ કિલો ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવું. જરાતની ઉણપવાળી જમીનમાં ૨૫ કિલો ઝીંક સલ્ફેટ પ્રતિ હેકટરે ઉમેરવાથી ઉત્પાદનમાં ફાયદો થાય છે.ભાલ વિસ્તારમાં

વધુ વાંચો>>>>

ચીકુ-આંબા-પપૈયા વધુ ઉત્પાદન લેવા વધુ મૂળિયાં મૂકાવી શકાય ?

ચોક્કસ મૂકાવી શકાય. પણ એ માટે એને પહેલા એકથી વધારે થડીયા ઉભા કરવા જોઈએ. દા.ત. ચીકુનું ઝાડ ઉછરી મોટું બની જાય એટલે થડથી 3-4 ફૂટ છેટે જ્યાં ચીકુની ડાળી નમાવતાં આસાનીથી નીચે નમી શકતી હોય ત્યાં નીચે રાયણના પઠ્ઠાને જમીનમાં રોપી, તેને ચીકુની ડાળી સાથે ભેટ

વધુ વાંચો>>>>

લીલો પડવાશ એટલે શું ?

લીલા પડવાશના પાકો એટલે કે જે પાકો વધુ સારો સેન્દ્રીય તત્વો અને પોષક તતવો ઉમેરી શકે તેવા કઠોળ પાકો જમીન ઉપર ઉગાડી તેમાં ફૂલો આવતા સાથેજ જમીનમાં દાટી દેવામાં આવે છે. જે જમીનમાં ભળી જઇ વિઘટન પામે છે અને જમીનને છે, પોષકતત્ત્વો પૂરા પાડે છે. તેમજ

વધુ વાંચો>>>>

માટીનું પૃથક્કરણ એટલે શું ?

આપણે આપણા લોહીમાં કશી ઉણપ છે કે કેમ તે જાણવા લોહીની લેબોરેટરી/ટેસ્ટ એટલે કે તપાસ કરાવીએ છીએ તેમ જમીનની ફળદ્રુપતા જાણવા માટે માટીનું પૃથક્કરણ કરાવવું આવશ્યક છે. જમીનનું પૃથક્કરણ કરાવવાથી પાકની જરૂરિયાતની સામે ખૂટતા પોષક તત્ત્વોના પ્રમાણ જાણી શકાય છે. જેથી જરૂરિયાત મુજબ જ ખાતરની ગણતરી

વધુ વાંચો>>>>

ક્યા ક્યા ફળ-શાકભાજીની સુકવણી કરી શકાય ?

ફળોને કે શાકભાજીને સીધે સીધા વેચાણમાં મૂકવા કરતા તેને મૂલ્યવર્ધિત કરીને વેચવાથી આપણને વધારે વળતર મળતું હોય છે. લગભગ બધાં જ શાક-રીંગણાં, ટમેટાં, મરચાં, વાલોળ, ગુવાર, ભીંડા, કારેલાં, તૂરિયાં અરે, બટેટાં અને શક્કરિયાં સુધ્ધાંની સુકવણી થઈ શકે છે.એમાં એવું જરૂર બને કે કોઇ ગુવાર, મરચાં, મોગરી,

વધુ વાંચો>>>>

ઝાડ પર ફળો પાક્યાં છે કે નહીં, એની ખબર કેમ પડે ?

[1] ફળ પરનો રંગ બદલાય : છાલ આછી-ચળકતી અને પીળાશ પડતી દેખવા માંડે [2] દેખાવ બદલાય :લગભગના બધા જ ફળો ફૂલીને તડતૂમ દેખાવા માંડે અને એનું કદ મોટું થઇ જાય, છાલ આછી ને ચળકતી થઇ જાય. [3] અવાજમાં બદલાવ =તરબુચકે ટેટી જેવાને આંગળીનો ટકોરો મારતા અંદરથી

વધુ વાંચો>>>>

આબોહવા બદલાવ સામે ક્યાં પગલાં લેવા

આબોહવા બદલાવ સામે ક્યાં પગલાં ૧. જમીનમાંથી ઉત્સર્જિત થતા નાઈટ્રસ ઓક્સાઈડનાં શમન માટે નાઈટ્રાપાયરીન, લીમડાની લીંબોળીનું તેલ, લીમડાનો ખોળ તથા કરંજના બીજનો અર્ક વાપરવો. ૨. પશુઓ દ્વારા થતા મિથેન વાયુના શમન માટે દાણના ઘટકોની યોગ્ય પસંદગી કરવી. ૩. જમીનમાંથી થતા કાર્બનના ઉત્સર્જનને ઘટાડીને જમીનમાં સંગ્રહાય તે

વધુ વાંચો>>>>

ભારતમાં એગ્રીકલ્ચરલ ડ્રોન ના ઉપયોગના નિયમો

આ માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં ડ્રોનના ઉપયોગ કરવા માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પધ્ધતિ (SOP) પણ જાહેર કરવામાં આવી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા આપવામાં આવેલા નિયમો નીચે મુજબ છેઃ • ભારતમાં વેચાતા દરેક ડ્રોન પાસે ઓળખ નંબર

વધુ વાંચો>>>>

વિવિધ વૃદ્ધિ નિયંત્રકોના કાર્યો ભાગ ૧

૧. વૃદ્ધિમાં વધારો કરવા માટે ઓકઝીન (Auxin), જીબ્રેલીન (GA,), સાયટોકાઈનીન (Cytokinin) ર. બીજની સુષુપ્તાવસ્થા દૂર કરવા ઓક્ઝીન (Auxin), જીબ્રેલીન (GA、), સાયટોકાઈનીન (Cytokinin), ६थीसिन (Ethrel). ૩. બીજની સુષુપ્તાવસ્થા દાખલ કરવા મેલીકહાઈડ્રેઝાઈડ (M.H.), એબ્સેસિક એસિડ (A.B.A.). ૪. ફૂલોની સંખ્યા વધારવા અને જલ્દી લાવવા માટે – જીબેલીન (GA), ઈથીલિન

વધુ વાંચો>>>>

કૃષિ માહિતી : મૂળ અને વનસ્પતિ

મૂળ અને વનસ્પતિ ધર આંગણાના ફૂલ છોડ હોય/ સીમમાં હવા સાથે વાતો કરતા વૃક્ષો હોય કે ખેતરમાં લહેરાતો ઊભો મોલ હોય, આ બધી વનસ્પતિ મૂળ વગર જમીન પર ટકી શકે ખરી ? મૂળ વગરના છોડ કે વૃક્ષ તમે જોયા છે ? નથી જોયા, ખરુ ને ?

વધુ વાંચો>>>>

ઇસબગુલ માટે જમીન અને આબોહવા અને ઈસબગુલ વાવણીનો સમય

ઈસબગુલ એ શિયાળુ પિયત પાક છે તે રેતાળ અને ગોરાડુ જમીનમાં થાય છે. જે જમીનની નિતારશક્તિ ઓછી હોય તેવા પ્રકારની જમીન આ પાકની વૃદ્ધિ માટે અનુકૂળ નથી. તેને સૂકું અને ઠંડુ હવામાન માફ્ક આવે છે. આ પાકની વાવણી ૨૦ નવેમ્બરથી ૨૦ ડિસેમ્બર દરમ્યાન કરવામાં આવે છે.

વધુ વાંચો>>>>

બાયોચારના વિવિધ સ્વરૂપો

નાના સ્કેલ પર બાયોચાર કોલસાનું ઉત્પાદન : બજારોમાં મળતા બાયોચારની કિંમત વધારે હોય છે જયારે ખેડૂતો માટે મોટાપાયા પર બાયોચારનું ઉત્પાદન કરવું આર્થિક રીતે શક્ય નથી. આથી ખેડૂતોને તેમના ખેતર પર જ બાયોચાર બનાવવું જ સલાહભર્યું કહી શકાય. આ માટે ખેડૂતે બેરલ અથવા ૫ીપડાને હવાચુસ્ત રીતે

વધુ વાંચો>>>>

કૃષિ ટેકનોલોજી : ગ્રાફ્ટિંગના લાભોનું વિજ્ઞાન

TNAU દ્વારા વર્લ્ડ વેજીટેબલ સેન્ટર, તાઇવાન સાથે મળીને હાથ ધરાયેલા સંશોધનના સફળ પરિણામને અનુસરીને આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રોગ-પ્રતિરોધક રીંગણના મૂળિયાના સ્ટોક્સનો ઉપયોગ કરીને ‘ટામેટા ગ્રાફ્ટિંગ ટેકનોલોજી’નું પ્રમાણીકરણ કર્યું.સેન્ટર ફોર પ્લાન્ટ પ્રોટેક્શન સ્ટડીઝ, TNAUના જણાવ્યા અનુસાર, ખેડૂતો મોટાભાગે વરસાદની ઋતુ દરમિયાન ટામેટાંના પાકમાં બેક્ટેરિયલ સુકાઈ

વધુ વાંચો>>>>

ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ – 2

૫. પાક અને જમીનની માહિતી પેદા કરવા ઉપરાંત UAV પ્લેટફોર્મમાં જંતુનાશકો અને ખાતરોને વધુ ન્યાયી અને સલામત રીતે લાગુ કરવાની ક્ષમતા છે. ૬. કુદરતી વાતાવરણનો ડ્રોન દ્વારા અસરકારક મહિતી એકત્ર કરવા દા.ત. દુષ્કાળ, પૂર, અતિવૃષ્ટિ વગેરે પાક વીમા અથવા પોલિસી પ્લાનર માટે ઉપયોગી થઈ શકે છે.

વધુ વાંચો>>>>

કૃષિ ટેકનોલોજી : કાકડીના વાઇરસ સામે સફળતા : વિજ્ઞાનની શોધ

કાકડીના વાઇરસ મોઝેક વાયરસ વિનાશક છે, જે એફિડની લગભગ ૯૦ પ્રજાતિઓ દ્વારા ફેલાય છે અને ૧૨૦૦ થી વધુ પ્રજાતિઓને અસર કરે છે, હાલમાં, CMV સામે કોઈ માન્ય એજન્ટો નથી, પરંતુ MLU નું નવું સંશોધન અસરકારક રીતે લાંબા ગાળાના ઉકેલ પ્રદાન કરી શકે છે.માર્ટિન લ્યુથર યુનિવર્સિટી ના

વધુ વાંચો>>>>

ગ્રીન હાઉસ : પોલી હાઉસમાં કાકડીની ખેતી

ગ્રીન હાઉસમાં કાકડી (Cucumís sativus L.) એ ખૂબ જ સામાન્ય અને મહત્ત્વપૂર્ણ પાક છે જે વિશ્વભરમાં ઉગાડવામાં આવે છે અને ઘણીવાર કાચી અથવા રાંધ્યા વિના ખાવામાં આવે છે. તેનો ભારતમાં પ્રાચીન સમયથી ખોરાક અથવા ઔષધીય તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. કાકડીમાં લગભગ ૯૬% પાણી હોય છે,

વધુ વાંચો>>>>

આંતરપાક પદ્ધતિના લાભ

આંતરપાક પદ્ધતિમાં એક જ ખેતરમાં એકસાથે એક કરતાં વધારે પાક જુદી જુદી ચોક્કસ હારમાં વાવવામાં આવે છે. દા.ત. દિવેલા + ચોળી (૧:૨), કપાસ + મગ,૧. આ પદ્ધતિથી કૃષિના મુખ્ય સંસાધનો જેવા કે જમીન, પાણી, ખાતર અને મજૂરોનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે. એકમ વિસ્તાર અને સમયમાં

વધુ વાંચો>>>>

ઈસબગુલ : અગત્યનો રોકડીયો પાક

ઈસબગુલને સ્થાનિક ભાષામાં ‘ઘોડા જીરૂ’ કહે છે. ઈસબગુલ એ આપણા દેશમાં ખેતી હેઠળના બધા જ ઔષધિય પાકોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અતિ મહત્વનો પાક છે. ગુજરાત, રાજસ્થાન, ઉપરાંત મ પ્રદેશ તથા હરિયાણામાં પણ છેલ્લા થોડા વર્ષોથી તેની ખેતી શરૂ થઈ છે. ગુજરાતમાં મુખ્યત્વે બનાસકાંઠા , કચ્છ,

વધુ વાંચો>>>>

સાયલેજ બનાવવાના ફાયદા

(૧) કોઇ પણ ૠતુમાં સાયલો બનાવી શકાય છે. (૨) લીલાચારાને લાંબા સમય સુધી એ જ સ્થિતીમાં સાચવી શકાય છે. (૩) સાયલોમાં લીલાચારાના મહત્તમ પોષકતત્વ સાચવી શકાય છે. (૪) ચોમાસા પછી પુષ્કળ લીલો ઘાસચારો પાકે છે જેનો સંગ્રહ કરવો શકય નથી, જાે આ લીલા ચારાનો સાયલો બનાવવામાં

વધુ વાંચો>>>>

બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ ?

મેળામાં જતી વખતે મન કેવું રાખવું તે પણ આપણે સમજીયે જુવો મિત્રો મેળો હોય મોટો, બધું કઈ આપણે એકલા સમજીને જાણી ન શકીયે, એટલે મેળામાં જવું હોય તો ટુકડી બનાવીને જવાનું. મેળાના દરવાજે બધા છુટ્ટા એક ટુકડી મશીનરીના સ્ટોલની માહિતી મેળવે તો બીજી પ્રાકૃતિક ખેતીની, ત્રીજી

વધુ વાંચો>>>>

ફાર્મ ઈનપુટ : ચીકણા પિંજર – સ્ટીકી ટ્રેપની ઉપયોગિતા

ડો.બી.જી.પ્રજાપતિ, નિવૃત્ત કિટકશાસ્ત્રી,૨૩, સૌન્દર્ય પેલેસ, અવસર પાર્ટી પ્લોટની પાછળ, મોઢેરા રોડ, મહેસાણા – ૩૮૪૦૦૨, મોબાઈલ : ૯૪૨૭૩ ૭૫૦૯૩ ચીકણા પિંજર (સ્ટીકી ટ્રેપ) શું છે ? ચીકણા પિંજર (સ્ટીકી ટ્રેપ) એ એક કલર્ડ પેપર અથવા પ્લાસ્ટિકના બોર્ડ કે જેની બેઉ બાજુએ એક જ કલર હોય છે અને

વધુ વાંચો>>>>

બાયોચાર કેવી રીતે અસરકારક બને છે

બાયોચાર – 1 જ્યારે પવન હળવો હોય ત્યારે યોગ્ય હવામાન પરિસ્થિતિઓ હેઠળ બાયોચાર લાગુ કરો. હળવા વરસાદની સ્થિતિમાં બાયોચાર લાગુ કરવું પણ મદદરૂપ થઈ શકે છે જ્યાં હળવા વરસાદથી બાયોચારની ધૂળ ભીની થઈ જાય છે અને જ્યાં સુધી તે ખેડવામાં ન આવે ત્યાં સુધી બાયોચારને જમીનની

વધુ વાંચો>>>>

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૮- ૧૯- ૨૦ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ ઈરીગેશન, ફર્ટીગેશન

વધુ વાંચો>>>>

ગુજરાતનો પ્રખ્યાત એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

આ મહિનાની એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૮- ૧૯- ૨૦ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં વિદેશની કંપનીના સ્ટોલ, કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ ઈરીગેશન, ફર્ટીગેશન માટેના નવા ખાતરો, ગાયોના દૂધ દોવાની મશીનરીઓ દવા છાંટવાના અદ્યતન સાધનો, હવામાન

વધુ વાંચો>>>>

આધુનિક નિંદામણનાશકો

આધુનિક ખેતીમાં ખેડૂતો નીંદણનાશક રસાયણો વાપરતા થયા છે. ભાલમણ ન હોય અને વાપરવામાં આવે તો પાક પર તેની વિપરીત અસર થવાની સંભાવના રહે છે. જેમ કે ઘઉંના પાકમાં કલોડીનાફોટા પ્રોપારજીલ વાપરવાની ભલામણ છે. પરંતુ બાજરીના પાકમાં તેનો ઉપયોગ થઈ શકતો નથી. પ્રિ-ઈમરજન્સ પ્રકારના નીંદણનાશક રસાયણોના છંટકાવ

વધુ વાંચો>>>>

ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસમાં પરાગનયન કેવી રીતે કરવું?

આપણ ને ખબર છે કે ટામેટાનાં ફૂલોમાં દરેક ફૂલની અંદર નર અને માદા બંને ભાગ હોય છે.. ખુલા ખેતર ની જતી અલગ હોય છે , ખુલા ખેતરમાં પવન , મધમાખી વગેરે ફલીની કરણ માં મદદ કરે છે . પરંતુ  ગ્રીન હાઉસમાં પવનની ગતિ ઘણી જ ધીમી

વધુ વાંચો>>>>

આંતરરાષ્ટ્રીય કૃષિ મેળો એગ્રી એશિયા ૨૦૨૫ – ગાંધીનગર

ગાંધીનગર ખાતે ૧૮-૧૯-૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગરમાં એગ્રી એશિયા ૨૦૨૫ કૃષિ મેળો યોજાશે. આ મેળામાં વિદેશની અને ભારતની વિધ વિધ કંપનીઓ ભાગ લેશે, આ મેળામાં નર્સરી ગ્રાફ્ટેડ રોપ જોવા મળશે સાથે રોટાવેટર અને ખેતીના નવા નવા સાધનો પણ હશે , મેળામાં ખેતીના નવા વિજ્ઞાનની

વધુ વાંચો>>>>

આંગળીના ટેરવે : એઆઈ (AI) – ખેડૂતનો નવો સાથી: કમાણી વધારશે, મહેનત ઘટાડશે.

આજના સમયમાં તમે જ્યાં જુઓ ત્યાં એઆઈ (AI) એટલે કે “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ” ની ચર્ચા થઈ રહી છે. અહીં સુધી કે AI હવે શહેરમાં જ નહીં, પણ ગામડામાં અને ખેડૂત સુધી પહોંચી ગઈ છે. તમે ખેતરમાં કામ કરતાં હો ત્યારે હવે તમારું મોબાઈલ ફક્ત વાતચીત માટે નહીં,

વધુ વાંચો>>>>

બાયોચારનો વપરાશ દર

કોઈપણ જમીન સુધારણાની ભલામણ માટીના પરીક્ષણ, જમીનના પ્રકારો અને પાકો પર આધાર રાખતો હોય છે. તેવી જ રીતે બાયોમાસ પણ અલગ અલગ ઇનપુટ બાયોમાસ સામગ્રીઓ અને તેમની લાક્ષણિકતાઓ પર આધારિત છે, આમ ચોક્કસ બાયોચારની પ્રકૃતિ (દા.ત. જમીનની ph ) પણ વપરાશ દરને પ્રભાવિત કરે છે. કૃષિ

વધુ વાંચો>>>>

ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ -1

૧. ડ્રોનની વિશિષ્ટ વિશેષતાઓ જેવી કે ઓપરેશનની ઓછી કિંમત, ઓછું વજન, ગ્રાઉન્ડ સ્ટેશનનું સંપૂર્ણ નિયંત્રણ, સંચાલન અને આયોજન માટે થઈ શકે છે. ૨. નેવિગેશન સેન્સર્સ સાથે ડ્રોનની સ્વાયત્ત અને સ્થિર ઉડાન અને ઓછા ખર્ચે મલ્ટી સ્પેક્ટરલ અથવા હાઇપરસ્પેક્ટ્રલ કેમેરા ૧-૨ સેમીના ઉચ્ચ રિઝોલ્યુશનના એરિયલ ફોટોગ્રાફ્સ લઇ

વધુ વાંચો>>>>

ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસ ટામેટાની કેળવણી અને છાંટણી ?

  ગ્રીન હાઉસમાં ટામેટાને સાનુકૂળ વાતાવરણ કરી આપ્યું હવે ટામેટાનાં સારા ઉત્પાદન માટે ટામેટાનાં છોડને એક થડ, બે થડ અથવા ત્રણ થડ પર કેળવણી કરો. કેળવણી કરેલા થડ સિવાય સાઈડમાથી નીકળતા બધા ગૌણ પીલા કાઢી નાખવા જરૂરી છે. બધા પીલાં રાખવાથી ફ્ળની સંખ્યા તો વધુ મળે છે

વધુ વાંચો>>>>

આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ

આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ • કૃષિમાં ખાસ કરીને ઊંચા તાપમાન, ક્ષારીય જમીનો, વારંવાર પૂર તથા દુષ્કાળની આફતો સામે ટકી શકે તેવા પાકો અને તેની જાતોની વાવણી કરવી. • હવામાન આગાહી તથા પાક વિમાને અચૂક ધ્યાને લેવા. • પરંપરાગત તાંત્રિકતાને સમજીને અમલમાં મુકવી. આબોહવા બદલાવની સામાન્ય

વધુ વાંચો>>>>

કૃષિ ટેકનોલોજી : તણાવ સહનશીલતા માટે સ્પીડ બ્રીડીંગ

પંજાબ કૃષિ યુનિવર્સિટી (PAU) એ તેના પ્લાન્ટ બ્રીડિંગ અને જિનેટિક્સ વિભાગ ખાતે આ વધતી જતી ગરમી સામે ખેતી પાકોની સહનશીલતા વધારવા અંગેનો એક સેમિનાર “તણાવ સહનશીલતા વિકસાવવા માટે અદ્યતન સંવર્ધન વ્યૂહરચનાઓ’ આ વિષય પર ૨૧ દિવસનો ICAR-પ્રાયોજિત સેન્ટર ઓફ એડવાન્સ્ડ ફેકલ્ટી ટ્રેનિંગ (CAFT) કાર્યક્રમ શરૂ કર્યો

વધુ વાંચો>>>>

વૃદ્ધિ અંતઃ સ્ત્રાવો/નિયંત્રક પદાર્થોની ઉપયોગીતા

પાક વૃદ્ધિ નિયંત્રક પદાર્થોનો ઉપયોગ • અપરિપકવ ફળ તથા પાન બળી જતા અટકાવવા • છોડને ઢળી પડતો (વળી જતો) અટકાવવા. • કળીની સંખ્યામાં વધારો કરવા અને અપરાગ ફ્લન વાળા ફળ ઉત્પન્ન કરવા એટલે કે બીજ વગરના ફળ મેળવવા. • કળીઓનુ અંકુરણ થતું અટકાવવા • પાકમાં થતા

વધુ વાંચો>>>>
બીજમંત્ર : દેશનું ભાવી જોબ માર્કેટ કૌશલ્ય આધારિત રહેશે.

એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવાની કાળજી

• અંકુરિત બીજની નજીક એમોનિયમ સલ્ફેટ ખાતર આપવામાં આવે તો તેની વધુ પડતી સાંદ્રતાની અસર બીજના વિકાસમાં અવરોધ થઈ શકે છે. • જમીનમાં વધુ પડતું ખાતર નાખવાથી જમીન અમ્લ બને છે. વધુ વરસાદને લીધે જમીનના ધોવાણથી સલ્ફર સ્થાનિક જળમાર્ગે મીક્ષ થઈ પાણીની ગુણવત્તાને નુકસાન પહોચાડી શકે

વધુ વાંચો>>>>

બાયોચાર વિશે જાણો

બાયોચાર જમીનની ફળદ્રુપતા, પાકની વૃદ્ધિ, ઉપજ પર સકારાત્મક જયારે ઝીણા બાયોચાર કણો માનવ સ્વાસ્થ્ય પર માટે નકારાત્મક એમ બંને રીતે અસર કરે છે. બાયોચાર ઉત્પાદન માટે બાયોમાસ (કૃષિ અવશેષો) ની મોટી માંગનો સમાવેશ થાય છે, આથી આપણે આ મુદ્દાને સાવધાની સાથે સંબોધીએ તે મહત્વપૂર્ણ છે. જાે

વધુ વાંચો>>>>

કૃષિ મેળો : ૧૪મો એગ્રી એશિયા ૨૦૨૫ -આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન

૧૮ મી સપ્ટેમ્બર થી ૨૦ મી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન એગ્રી એશિયા ૨૦૨૫ યોજાય રહ્યો છે . આ પ્રદર્શન નવી કૃષિ ટેકનોલોજી અને નવા સંશોધનોની દેશ વિદેશની માહિતી આપણા ખેડૂતભાઈઓ માટે અને ખેતી આધારિત ઉદ્યોગો માટે એક નવી દિશા આપશે.

વધુ વાંચો>>>>

ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસમાં જમીનનું નિર્જીવીકરણ કેવી રીતે કરવું?

 હાલના સમયગાળામાં ગ્રીન હાઉસની ખેતીમાં સફ્ળ થવા માટે ગ્રીન હાઉસની જમીનને વર્ષમાં એકવાર નિર્જીવીકરણ કરવી અતિ આવશયક છે. સામાન્ય રીતે ગ્રીન હાઉસમાં નિર્જીવીકરણ માટે ફોર્માલ્ડિહાઈડ (૩૭-૪૧%) નામનું રસાયણ વપરાય છે. ફોર્માલ્ડિહાઈડ (૩૭-૪૧% )નું પાણીમાં દ્રાવણ બનાવીને જમીનમાં  ડ્રેનચિંગ  (રેડવાનું) હોય છે. ડ્રેન્ચિંગ કર્યા બાદ ગ્રીન હાઉસના

વધુ વાંચો>>>>

આબોહવાના બદલાવની કૃષિ પાકો ઉપર થતી અસરો

આબોહવાના બદલાવની કૃષિ પાકો ઉપર થતી અસરો • પૃથ્વીના વાતાવરણમાં અંગારવાયુનું (co2) પ્રમાણ વધવાને કારણે ઘઉં અને ડાંગર જેવા પાકોમાં વૃદ્ઘિ અને વિકાસ વધુ અને પાણીનું બાષ્પીભવન ઓછું જોવા મળશે. તેમ છતાં ઘઉંમાં દાણા ભરાવવાની અવસ્થાની અવધિમાં ઘટાડો જોવા મળશે. • હવામાનની અસામાન્ય ઘટનાઓ જેવી કે

વધુ વાંચો>>>>

ખેતીમાં જરૂરી સાચી વૈજ્ઞાનિક માહિતી ક્યાંથી મેળવવી?

ખેતીમાં જરૂરી સાચી વૈજ્ઞાનિક માહિતી ક્યાંથી મેળવવી ? તેની હવે વાત કરવી છે ખેતીમાં નવી નવી માહિતી સમયે સમયે આપણે મેળવતી રહેવી પડે એટલે જ આપણા વડવાઓ કહેતા કે પૂછતા પંડિત થવાય ! ખેતી હોય કે કોઈપણ વ્યવસાય જો નવી નવી ટેકનોલોજી અને નવી પદ્ધતિ, ઉપકરણ

વધુ વાંચો>>>>

બાયોચારથી થતા ફાયદાઓ

બાયોચાર ખેતી માટે જે સંભવિત લાભો પ્રદાન કરે છે તેમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ જમીનની ફળદ્રુપતા અને પાકની ઉપજમાં સુધારો ખાતરના ઉપયોગની કાર્યક્ષમતામાં વધારો જમીનમાં પાણી અને હવાની જાળવણી તેમજ જમીનના ખેડાણમાં સુધારો પાકના અવશેષો અને જંગલના જૈવિક કચરામાંથી સ્વચ્છ અને કાર્યક્ષમ બાયોમાસ ઊર્જાનું ઉત્પાદન વાતાવરણમાંથી

વધુ વાંચો>>>>

ઉત્તમ સાયલેજની લાક્ષણિકતા

– સાયલો બન્યા બાદ તેની ગુણવત્તા જાેવા માટે પી.એચ. આંક માપવામાં આવે છે જે ૩.૮-૪.૨ ની વચ્ચે હોય તો તેની ગુણવત્તા ખૂબ જ ઊંચી આંકી શકાય છે. – સાયલોમાંથી સુગંધ આવતી હોય તો તેની ગુણવત્તા સારી છે એમ કહી શકાય છે. – ઊંચી ગુણવત્તાનો સાયલો પીળાશ

વધુ વાંચો>>>>

ખેતીમાં ગૌણ અને સૂક્ષ્મતત્ત્વો એટલે શું ?

સંશોધન દ્વારા આપણે જાણી શક્યા છીએ કે, છોડને તેના પોષણ અને વૃદ્ધિ માટે ૧૮ પોષક તત્ત્વોની જ જરૂરિયાત રહે છે. આ નક્કી થયેલા આવશ્યક પોષક તત્ત્વોનું વર્ગીકરણ છોડની જરૂરિયાતની માત્રા મુજબ તથા જમીનમાં તેની ઉપલબ્ધતાને આધારે કરવામાં આવે છે. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમની છોડને બહોળા પ્રમાણમાં

વધુ વાંચો>>>>

ખેતીમાં પાણીની જુદી જુદી અસરો

ખેતીમાં પાણીની જુદી જુદી અસરો પાણી પાકના જીવનકાળ દરમ્યાન દેહધાર્મિક ક્રિયાઓ માટે અગત્યનો ભાગ ભજવે છે. પ્રકાશ સંશ્લેષણ તેમજ શ્વસન અને ઉત્સર્જનની ક્રિયા માટે અગત્યનો ઘટક છે. જમીનમાં પૂરતો ભેજ વનસ્પતિ કોષના ટર્ગર પ્રેશર જાળવવા માટે જરૂરી છે. ઉત્સવેદન છોડના તાપમાનનું નિયમન કરે છે જ્યારે ઉત્સવેદનના

વધુ વાંચો>>>>

સૌરાષ્ટ્રનાં અર્ધ સૂકા વિસ્તાર માટે કેવાં ફળવૃક્ષો ઉગાડાય ?

સૌરાષ્ટ્રનાં અર્ધ સૂકા વિસ્તાર માટે કેવાં ફળવૃક્ષો ઉગાડાય અર્ધસૂકા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું હોય, એટલે સહેજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોવાનું અને ગરમીનું પ્રમાણ વધારે જ હોવાનું. પણ પ્રકૃતિની આપણા ઉપર મોટી મહેર એ ગણાય કે આપણા પર્યાવરણની અંદર વૃક્ષોમાં વિવિધતાનો પાર નથી. જો આપણી

વધુ વાંચો>>>>

ગ્રીન હાઉસ : ટામેટા માટે ગ્રીન હાઉસમાં કેવું વાતાવરણ જોઈએ ?

ટામેટાના વિકાસના તમામ તબક્કાઓ જેવાં કે વાનસ્પતિક વૃદ્ધિ, ફૂલધારણ, ફ્ળધારણ અને ફ્ળની પાકવાની અવસ્થાને પ્રભાવિત કરતું પ્રાથમિક પરિબળ તાપમાન છે. ટામેટાની સારી વૃદ્ધિ માટે ૧૦° સે, અને ૩૦° સે. વચ્ચેના તાપમાનની જરૂર છે. બીજના અંકુરણ માટે લઘુત્તમ તાપમાન ૮ થી ૧૦° સે.ની આવશ્યકતા હોય છે. ગ્રીન

વધુ વાંચો>>>>

પુસા-ડિકોમ્પોઝરના ફાયદા

 જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં સુધારો કરે છે કારણ કે વિઘટિત થયેલી પરાળ ખાતર તરીકે કામ કરે છે જેથી ભવિષ્યમાં ખાતરનો ઓછો વપરાશ થાય છે. • આ એક કાર્યક્ષમ, અસરકારક અને સસ્તી, કરી શકાય તેવી અને વ્યવહારૂ ટેકનિક છે જે પરાળને સળગતું રોકવા માટે મદદરૂપ થાય છે.

વધુ વાંચો>>>>

કઠોળ પાક જમીનને કેમ ફળદ્રુપ બનાવે ?

કઠોળપાકને કુદરતે અર્ધ સ્વાવલંબી બનાવી મૂળિયામાં એવી કરામત ગોઠવીને લેગ્યુમ બેક્ટેરિયાનો વાસ કરાવેલ છે કે નાઇટ્રોજનનો ઘણોબધો જથ્થો એ હવામાંથી બારોબાર ખેંચી મૂળની ગાંઠોમા સંગ્રહે છે. જે પોતે તો વાપરે જ છે ઉપરાંત બાજુમાં ઉભેલ અન્ય પાકને પણ એનો લાભ મળે છે. અરે ! પોતાનો દેહ

વધુ વાંચો>>>>

સાયલેજ પાકની લણણી

સાયલેજ બનાવવા માટે પાકની પસંદગી કર્યા બાદ પાકને કયા તબક્કે કાપવો એ ઘણું અગત્યનું પરિબળ છે, જેથી કરીને પાકમાંથી આપણને મહત્તમ પોષકતત્ત્વો મળે. લણણીના સમયે પાકમાં શર્કરા (કાર્બોહાઈડ્રેડ) નું પ્રમાણ પણ મહત્તમ હોવું જરૂરી છે, કેમ કે આ શર્કરા પાકને ઓકિસજનની ગેરહાજરીથી થતા રાસાયણિક ફેરફાર દ્વારા

વધુ વાંચો>>>>

બદલાતી પરિસ્થિતિમાં ખેતીમાં બદલાવ -2

સેન્દ્રિય પર્દાર્થોનું મલ્ચિંગ/આવરણ તરીકે વાપરીને જમીનમાંથી ભેજ ઉડી જતો અટકાવાવથી બે વરસાદ વચ્ચે ગાળો લંબાય તો પણ પાક ટકી શકે. હારમાં વવાતા પાકો ઢાળની આડી દિશામાં વાવીને હાર ફરતે પાળો ચડાવવાથી વરસાદનું વધુ પાણી જમીનમાં સંગ્રહ કરવું પડશે. વધુ વરસાદ પડે અથવા વરસાદ બે દિવસ કરતાં

વધુ વાંચો>>>>

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ કરીને પ્રિસિઝન એગ્રીકલ્ચરમાં થતા લાભો

• અનુકુળ સારવાર સાથે સાથે સમય બચાવે છે. શ્રમ અને સામગ્રી ખર્ચમાં ઘટાડો થાય છે. • જોખમોમાં ઘટાડો. આપમેળે પાયલોટીંગ અને કામગીરી. સૌથી વધુ આર્થિક લાભ (ઉપજ અને નફાકારકતામાં સુધારો). રોગ/સમસ્યાઓ ઝડપથી દેખાતા તરતજ નિરાકરણ કરી શકાય છે. પાણી અને રસાયણોના અન્ય ઇનપુટ્સનો બગાડ ઘટાડે છે.

વધુ વાંચો>>>>

શા માટે બાયોચાર વાપરવો જાેઈએ ?

બાયોમાસ આધારિત ઊર્જાના મહત્તમ ઉત્પાદન માટે પાકના બાકી રહેલા અવશેષોને જમીનમાંથી દૂર કરવાથી જમીનમાં રહેલા જૈવિક કાર્બનમાં ઘટાડો થાય છે અને તેથી જમીનની ફળદ્રુપતા પર નકારાત્મક અસર થાય છે. આ હેતુસર પાકના અવશેષો (બાયોમાસ) જમીનની ગુણવતા સુધારવા અને કાર્બનની જાળવણી માટે બાયોચાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે

વધુ વાંચો>>>>

વરસાદ અને હવામાનની અફરાતફરીમાં ખેતીમાં શું બદલાવ કરવો ?

હાલની મોટાભાગની ખેતીમાં બધા જ પાકો ‘મોસમી’ હોવાથી ઉત્પાદન મળે કે ન મળે, વાવીએ છીએ થોડા વર્ષો થી જ્યારે વરસાદ અને હવામાનની અફરાતફરી શરૂ થઇ છે ત્યારે આપણી ખેતીમાં ફળ-વૃક્ષોને ભાગીદાર બનાવવાની જરૂર છે. ખેડૂતને ઓછા ખર્ચે ફળોની સારી કમાણીની સાથોસાથ વરસાદની અનિયમિતતાના જોખમોથી બચાવ, પાણી

વધુ વાંચો>>>>

ખેતીમાં જમીનનું ઉષ્ણતામાન

• વાવણી સમયે બીજના ઊગાવાને અસર કરે છે. તાપમાનને ધ્યાને લઈ વાવણી કરવી કે નહીં તે નક્કી કરી શકાય છે.• કંદ અને મૂળમાં થતી ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે.• વધુ ઊંચા તાપમાને જીવંત કોષો મૃત્યુ પામતાં છોડની વૃદ્ધિ અને વિકાસ અવરોધાય છે.• વધારે પડતા

વધુ વાંચો>>>>

બાયોચાર બનાવવાની પ્રક્રિયા

બાયોચારનું ઉત્પાદન પાયરોલિસિસ તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા થાય છે, એટલે કે ઓક્સિજનના મર્યાદિત પુરવઠા હેઠળ અને પ્રમાણમાં ઓછા તાપમાને (૪૦૦-૭૦૦ સે.) ઓર્ગેનિક સામગ્રી (લાકડાના નાના ટુકડા / ચોસલા /સાંઠીકડા, પાકનો કચરો વગેરે) નું થર્મલ વિઘટન. પાયરોલિસિસ પ્રક્રિયા ઘણીવાર ચારકોલ (લાકડીયો કોલસો / સાદો કોલસો) ના ઉત્પાદનને

વધુ વાંચો>>>>

સાયલેજ માટે પાકની પસંદગી

સાયલેજ બનાવવા માટે ઘણાંબધાં પાકની પસંદગી કરી શકીએ છીએ. પરંતુ સારી ગુણવત્તાનો સાયલેજ બનાવવા માટે મુખ્યત્વે જુવાર, મકાઇ, બાજરી, ઓટ અને જવ જેવા પાકની પસંદગી કરવી યોગ્ય છે, આ ઉપરાંત આપણે હાઇબ્રિડ નેપીયર, ગીનીયાઘાસ, સુદાનઘાસ અને પેરાઘાસનો પણ ઉપયોગ સાયલેજ બનાવવા માટે કરી શકીએ છીએ. કઠોળ

વધુ વાંચો>>>>
કૃષિ ટેકનોલોજી : ટામેટાના રોગ માટે નવી શોધ

એમોનિયમ સલ્ફેટ વિષે જાણો

એમોનિયમ સલ્ફેટ ((NH),SO) એક બહુમુખી ખાતર તરીકે અલગ તરી આવે છે, જે નાઈટ્રોજન અને સલ્ફર બંનેના સ્ત્રોત તરીકે વાપરવામાં આવે છે. તેની રાસાયણિક રચના છોડને આ પોષક તત્ત્વોની ઝડપી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપે છે. જ્યારે એમોનિયમ સલ્ફેટ જમીનમાં આપવામાં આવે છે ત્યારે

વધુ વાંચો>>>>

બદલાતી પરિસ્થિતિમાં ખેતીમાં બદલાવ -1

વધુ ભેજસંગ્રહ માટે ઘાસની જીવંત વાડ બનાવવી. ઢાળની આડી દિશામાં ખેડ તથા વાવેતર કરવું. પાકની કાપણી બાદ ઊંડી ખેડ કરવી. ભારે જમીનની ભેજસંગ્રહ શક્તિ વધારવા સેન્દ્રિય ખાતરો તથા મોરમનો ઉપયોગ કરવો. આંતરપાક, મિશ્રપાક,પટ્ટીપાક વગેરે આધુનિક પદ્ધતિ અપનાવવી. ખેતર ફરતે પાળા બાંધવા અને જીવંત વાડ બનાવવી. વધારે

વધુ વાંચો>>>>

“ગાદી ક્યારા પદ્ધત્તિ” થી ક્યાં ક્યાં પાક લઇ શકાય ?

જમીનની અંદર તૈયાર થનારા, બટેટા, ગાજર, મૂળા, ડુંગળી, બીટ, આદુ, હળદર જેવા બધા કંદપાકોમાં ગાદી ક્યારા થી સહેજે ઉત્પાદનમાં દોઢા વજનનો વધારો અને ઉત્તમ ગુણવત્તા મેળવી શકાય છે. બે ફૂટ પહોળા અને 3 ઇંચ ઉંચા બેડ બનાવી ઉપર ત્રણ ચાસે ડુંગળી, લસણ, મૂળા, બીટ અને ગાજરનું

વધુ વાંચો>>>>

બાયોચાર એટલે શું ?

બાયોચાર = બાયો (એટલે કે જૈવિક) + ચાર (એટલે કે કોલસો) બાયોચાર (જૈવકોલ / જૈવિક કોલસો) એ બાયોમાસ (કૃષિ અવશેષો) ના કાર્બોનાઇઝેશનમાંથી મેળવવામાં આવેલ ઘન પદાર્થ છે. બાયોચારની પરમાણુ રચનાને કારણે, તે રાસાયણિક અને જૈવિક બંને રીતે મૂળ કાર્બન (એટલે કે છોડના અવશેષો, અન્ય ખાતર વગેરે)

વધુ વાંચો>>>>

સાયલેજ : લીલા ઘાસચારાનું અથાણું

લીલા ધાન્ય વર્ગના ઘાસચારાને હવાચુસ્ત વાતાવરણમાં સંગ્રહ કરવામાં આવે જેને સાયલેજ કહેવામાં આવે છે. આપણા રાજયની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઇએ તો અમુક ઋતુમાં લીલો ઘાસચારો જરૂરિયાત કરતા વધુ પ્રમાણમાં હોય છે. જયારે બીજી ઋતુમાં તેની ઉણપ વર્તાય છે. તો આ લીલા ઘાસચારાનું જયારે વધારે ઉત્પાદન થતું

વધુ વાંચો>>>>
સોલાર સ્પ્રેયર પંપ

સલ્ફરયુક્ત ખાતરના પ્રકારોના બઝારું નામ

સલ્ફર યુક્ત ઉપલબ્ધ ખાતરોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો એ ખેડૂતો માટે પડકારરૂપ બની શકે છે. સલ્ફેટ ધરાવતા ખાતરો મોટાભાગનું ખાતર જમીનમાં આપવામાં આવે છે. ખાતરમાં રહેલ સલ્ફર, સલ્ફેટ (SO, 3) સ્વરૂપમાં છોડ માટે તરત જ ઉપલબ્ધ હોય છે. સૌથી સહેલાઈથી ઉપલબ્ધ અને લોકપ્રિય સ્ત્રોતોમાં જીપ્સમ, એમોનિયમ

વધુ વાંચો>>>>

ખેતી અને હવામાન

સમગ્ર સૂર્યમંડળમાં વાતાવરણની મહામૂલી ભેટ ફક્ત આપણી પૃથ્વીને જ મળેલી છે. વનસ્પતિ જીવન અને માનવજીવનને અનુકૂળ એવું વાતાવરણ પણ તેને મળ્યું છે. તેથી જીવસૃષ્ટિનું પૃથ્વી ઉપર નિર્માણ શક્ય બન્યું છે. પૃથ્વીની સપાટી ઉપરનું હવાનું આવરણ એ વાયુઓ, વરાળ અને સૂક્ષ્મ રજકણોના મિશ્રણનું બનેલું સ્તર આવેલું છે.

વધુ વાંચો>>>>

વૃદ્ધિ નિયંત્રકોના મુખ્ય કાર્યો

• છોડના થડની અને મૂળની આડી અને ઊભી વૃદ્ધિ • છોડના કોષમાં રહેલ ઉત્સેચકોની પ્રક્રિયા ઉપર નિયમન અમુક ઉત્સેચકોનું સંશ્લેષણ • પર્ણના લીલા રંગ આપનાર હરીત દ્રવ્યોનું સંયોજન • છોડના વજનમાં વધારો ફૂલ અને ફળ બેસવાની પ્રક્રિયાને ઝડપી અથવા મોડી કરવી • પાણી અને ક્ષારોનું શોષણ

વધુ વાંચો>>>>

મિશ્રપાક- આંતરપાક વાવેતર કરવાના લાભ ક્યાં છે ?

એકથી વધારે પાકનું વાવેતર હોય તો એકાદ પાકમાં રોગ જીવાત, સવા-કવા કે વરસાદી હવામાનના કારણે નિષ્ફળતા મળે તો પણ ઉત્પાદન સાવ શૂન્ય થતું નથી. કેટલાક લાંબી મુદતે પૂરા થતા અને ખૂબ વહેલા ઉત્પન્ન આપી શકનારા પાકો મિશ્ર પાકમાં કર્યા હોય ત્યારે ઉપજ મળી રહે છે. કોઇ

વધુ વાંચો>>>>

કૃષિ માહિતી : કપાસના રોગ – જીવાત ઓળખો

કપાસમાં પાનની નીચેની સપાટી પર થ્રિપ્સ નામની જીવાત નુકસાન કરે છે. તેને લીધે પાનની સપાટી ઝાંખી સફેદ થઈ જાય છે. ઉપદ્રવ વધુ હોય તો આખો છોડ ભૂખરો થઈ જાય છે. પાનકથીરી નામની જીવાત પણ પાનમાંથી રસ ચૂસે છે. તેને લીધે પાનુ ફિક્કા પડી જાય છે. ઉપદ્રવ

વધુ વાંચો>>>>

ટ્રાઈકોડર્મા ફૂગની અસરકારકતા માટે શું કરવું ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

બીજ જન્ય અને જમીનજન્ય રોગોનો નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા (જૈવિક નિયંત્રક મિત્ર ફૂગ)નો ઉપયોગ થાય છે. જમીનનું ઊંચુ તાપમાન આ ફૂગને અનુકૂળ આવતુ નથી. જમીનમાં જ્યારે રોગકારક ફૂગ….

વધુ વાંચો>>>>

મિત્ર ફૂગ દ્વારા જીવાંતોનું વસ્તીનું નિયંત્રણ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

અમુક જાતિની ફૂગ બ્યૂવેરીયા બેસીયાના, લેકાનીસીલીયમ લેકાની, મેટારીઝીયમ એનીસોપ્લી અને નોમુરીયા રીલે પણ આપણી મદદ કરે છે તે જીવાતોમાં રોગ પેદા કરી તેની વસ્તીનું નિયંત્રણ કરે છે. આવી ફૂગ દ્વારા ….

વધુ વાંચો>>>>

એનપીવી વાઇરસ મારે લીલી ઈયળ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જીવાત નિયંત્રણ માટે ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ કે જે ટૂંકમાં એનપીવી તરીકે ઓળખાય છે. ખાસ કરીને ફૂદા-પતંગિયાની ઈયળ અવસ્થા સામે એનપીવીનો ઉપયોગ થાય છે. આવા વિષાણુ આધારિત જૈવિક કીટનાશક જે તે જીવાત માટે ખાસ….

વધુ વાંચો>>>>

બીટી એ ઈયળ માટે એક પ્રકારનું જઠર વિષ છે – કૃષિવિજ્ઞાન ટીપ્સ

બીટી એ એક પ્રકારનું જઠર વિષ છે. એટલે ઈયળોના ખોરાક સાથે બીટીનું જીવાતના આંતરડામાં પહોંચવું જરૂરી છે. મધ્ય આંતરડામાં પહોંચ્યા પછી બીટી ડેલ્ટા એન્ડો- ટોક્ષીન ….

વધુ વાંચો>>>>

બેસીલસ થુરીન્જીન્સીસ બીટી જીવાણું – કૃષિવિજ્ઞાન ટીપ્સ

વિવિધ રોગકારકોમાં જીવાણુ (બેકટેરીયા) થી જીવાતોમાં થતા રોગનું સૌથી વધુ મહત્વ રહેલું છે. જુદા જુદા જીવાણુઓ પૈકી બેસીલસ થુરીન્જીન્સીસ કે જે ટૂંકમાં બીટી તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ ….

વધુ વાંચો>>>>

મિત્ર કીટક ક્રાયસોપા ખુબ ઉપયોગી – કૃષિવિજ્ઞાન ટીપ્સ

મિત્ર કીટક ક્રાયસોપા (ક્રાયસોપર્લા) એ મોલોનું અગત્યનું પરભક્ષી કીટક ગણાય છે. જો કે મોલો ઉપરાંત તે થ્રિપ્સ, તડતડીયાં, ચિકટો (મીલીબગ) અને પાનકથીરી જેવી પોચા શરીરવાળી જીવાતો ….

વધુ વાંચો>>>>
કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

સલ્ફર તત્ત્વની ઉણપના છોડ ઉપર જોવા મળતા ચિહ્નો ક્યાં ?

૧. છોડના કુમળાપાન પીળા પડે છે. છેલ્લે છોડના પાન પીળાશ પડતા લીલા રંગના અને તેમાં જુદા જુદા કલરના ડાધા દેખાય છે. ૨. પાનની શીરાઓ પીળા કલરની દેખાય છે. છોડ પીળો પડી જાય છે. ૩. છોડના મૂળમાં નાઈટ્રોજનની ગાંઠો બનાવાની પ્રક્રિયા થંભી જાય છે. ૪. ફૂલોની ઉત્પતિ,

વધુ વાંચો>>>>

ટ્રાઈકોગ્રામા ઈંડાની પરજીવી ભમરી ઉપયોગી – કૃષિવિજ્ઞાન ટીપ્સ

આપણા દેશમાં ટ્રાઈકોગ્રામા ભમરીની લગભગ વિસેક જેટલી જાતિઓની ઓળખ થવા પામેલ છે. જે તે પાક માટે તે ખાસ જાતિ વધુ અસરકારક રીતે કામ આવે છે. દા.ત. ટ્રાઈકોગ્રામા એ….

વધુ વાંચો>>>>

જૈવિક કીટનાશકોની અસરકારકતા માટે કેવું વાતાવરણ જોઈએ ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

મિત્ર ફૂગ આધારિત જૈવિક કીટનાશકોની અસરકારકતા માટે કેવું વાતાવરણ જોઈએ તે સમજીને જૈવિક નિયંત્રકો વાપરવા જોઈએ . વાતાવરણમાં ૧૫° થી રપ° સે. તાપમાન અને ૮૫ થી….

વધુ વાંચો>>>>

વૈશ્વિક કૃષિમા તકનીકી નવીકરણ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

વૈશ્વિક કૃષિ એક તકનીકી નવીકરણ માંથી પસાર થઈ રહી છે કારણ કે વિશ્વ સતત આબોહવા પરિવર્તન, વધતી જતી ખાદ્ય માંગ અને મજૂરની અછત જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.. સૌથી નોંધપાત્ર પરિવર્તનોમાં એક….

વધુ વાંચો>>>>

કૃષિ માહિતી : વનસ્પતિ અને આયુર્વેદ

સીમ, વગડાંમાં આંટો મારવા નીકળો એટલે અનેક પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. વાડ, વેલ, વૃક્ષ કે છોડના રૂપમાં ઔષધિઓ છુપાયેલી હોય છે. જો એ ઔષધિ ઓળખતા આવડે તો બિમારી માટે અકસીર ઈલાજ પુરવાર થઈ શકે છે. નહિ તો એ માત્ર ‘જંગલ મેં મોર નાચા કિસને દેખા’ બનીને

વધુ વાંચો>>>>

“પાકની ફેરબદલી” શા માટે કરતા રહેવી ?

એકની એક જમીનમાં દર વરસે એનો એ પાક નહીં વાવતાં, બીજા પાકનું વાવેતર કરવું, તેનું નામ- “પાકની ફેરબદલી” અનાજ વર્ગના પાકો જમીનમાંના ઉપલા ચાર-પાંચ ઇંચના થરમાંથી, જ્યારે કઠોળ અને દ્વિદળ પાક છથી આઠ ઇંચના થરમાંથી અને કપાસ-દિવેલા જેવા પાકો નવથી બાર ઇંચ સુધીના થરમાંથી ખોરાક મેળવે

વધુ વાંચો>>>>

રાઇઝોક્ટોનિયા વિરુદ્ધ સ્ક્લેરોટીનિયા: ખેતરમાં તફાવત જાણો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

રોગના લક્ષણોને વહેલા ઓળખવા એ પાકના સ્વાસ્થ્ય નું સંચાલન કરવાની ચાવી છે. શાકભાજીમાં બે સામાન્ય પરંતુ ઘણીવાર ગૂંચવણભર્યા માટી જન્ય ફુગના રોગો છે રાઇઝોક્ટોનિયા અને સ્ક્લેરોટીનિયા. ખેતરમાં તેમને કેવી રીતે અલગ….

રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને

વધુ વાંચો>>>>

જેવો પીએચ તેવી જમીનની સ્થિતિ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

માટીનો pH જમીનની રચના અને સ્થિરતાને અસર કરે છે. નીચા pH મૂલ્યો પર, માટીના કણો અસ્થિર થઈ શકે છે, જેના કારણે આવી માટીનું ધોવાણ થાય છે અને આવી માટીમાં પાણી….

રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની

વધુ વાંચો>>>>

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ ભાગ – ૨

૫. સિંચાઈ : હાયપરસ્પેકટ્રલ, મલ્ટિસ્પેક્ટ્રલ અથવા થર્મલ સેન્સરવાળા ડ્રોન ક્ષેત્રના કયા ભાગો શુષ્ક છે તે ઓળખી શકે છે જેથી જળ સંસાધનો વધુ આર્થિક રીતે ફાળવી શકાય એટલે કે શુષ્ક વિસ્તારો માટે વધુ પાણી અને એકવાર ભીના વિસ્તાર માટે ઓછું. ૬. આરોગ્ય મૂલ્યાંકન : પાકના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન

વધુ વાંચો>>>>

જમીનની pH ગુણવત્તા – કૃષિવિજ્ઞાન ટીપ્સ

માટીનો pH છોડના વિકાસ અને આરોગ્યને સીધી અસર કરે છે. કેટલાક છોડ એસિડિક માટી પસંદ કરે છે, જ્યારે અમુક છોડ આલ્કલાઇન માટી પસંદ કરે છે. જો માટીનો pH છોડ માટે….

વધુ વાંચો>>>>

સૂક્ષ્મ જીવો ની મદદ જોઈએ તો પીએચ સમતોલ જરૂરી – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જમીનનો pH પોષણ ની ઉપલભ્યતાને અસર કરે છે એટલુંજ નહિ જમીનમાં સુક્ષ્મસજીવો ની પ્રવૃત્તિ ઉ પર અસર કરે છે, જે જમીનની ફળદ્રુપતા ઉપર સીધી અસર કરે છે . વિવિધ સુક્ષ્મસજીવો વિવિધ pH શ્રેણીઓમાં….

વધુ વાંચો>>>>

આંબામાં ડ્રીપ કેટલી ચલાવવી ?

ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર માટે પિયત અને ખાતર વ્યવસ્થાપન એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ વાવેતર પદ્ધતિમાં આપવાના થતા દ્રાવ્ય ખાતરો ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા જરૂરી માત્રામાં સતત આપી શકાય છે અને ખાતર ખૂબ જ સરળ અને સરખી માત્રામાં છોડને આપી શકાય છે.

વધુ વાંચો>>>>

સલ્ફરના છોડમાં અગત્યના કાર્યો શું છે ?

૧. છોડમાં એમીનો એસિડ અને પ્રોટીનની બનાવટમાં મુખ્ય ભાગ ભજવે છે.૨. તેલીબિયાં પાકોના દાણામાં તેલનું પ્રમાણ, પ્રોટીનનું પ્રમાણ વધારે છે.૩. કઠોળ વર્ગના પાકોમાં નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરવામાં મદદરૂપ થાય છે.૪. પાકની પેદાશોની ગુણવત્તા સુધારે છે. છોડ નાઈટ્રોજનનું પ્રોટીનમાં રૂપાંતર કરે છે.

વધુ વાંચો>>>>

ઓછો વત્તો પી.એચ. છોડને પોષણ મેળવતા રોકે છે – કૃષિવિજ્ઞાન ટીપ્સ

માટીનો pH આવશ્યક પોષક તત્વોની ઉપલબ્ધતા ને રોકે છે. મોટાભાગના છોડ પોષક તત્વો 6.0 અને 7.5 ની વચ્ચે pH હોય તો સરળતાથી મેળવી શકે છે . ઓછા વત્તા પી.એચ.છોડને પોષણ મેળવામાં….

વધુ વાંચો>>>>

માટીના પીએચનું મહત્વ સમજી લો – – કૃષિવિજ્ઞાન ટીપ્સ

માટીનો pH એ એક મહત્વપૂર્ણ પરિબળ છે જે છોડના વિકાસ અને સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. માટીનો pH એ જમીનની અમ્લતા અથવા ખારાશનું માપ છે, અને તે 0 થી 14 ના સ્કેલ પર માપવામાં આવે છે. મોટાભાગના પાક માટે….

વધુ વાંચો>>>>

ખેતીમાં “સૂર્યશક્તિ”નો વધુ લાભ લેવા શું કરવું ?

પાકોનાં વાવેતર વખતે પૂર્વ-પશ્ચિમ ચાસની દિશા રાખી હોય તો આખા ચાસને સૂર્યપ્રકાશ વધારે વખત મળી શકે. નવા પ્લાંટેશન એવા કરી શકાય કે જેમાં ઊંચા વધતાં સાગ જેવા, મધ્યમ ઉંચાઇએ વધતાં શૃપ ટાઇપના સીતાફળ અને દાડમ જેવા અને બન્નેના ખાલામાં નીચા રહેતા અને જમીન પર પથરાતા કઠોળ,

વધુ વાંચો>>>>

પાક વૃદ્ધિ ઉત્તેજકો કોને કહેવાય ?

જે પદાર્થ વનસ્પતિની વૃદ્ધિ તથા (વનસ્પતિની જૈવિક ક્રિયાઓ જેવી કે અભિક્રિયા અને ચયાપચય વધારવા ઉપર પ્રભાવ પાડે તેવા પદાર્થોને વૃદ્ધિ ઉત્તેજકો કહેવાય છે. દા.ત. દરેક પ્રકારના ઓકઝીન જેવા કે ૧-નેપ્થેલીન એસિટીક એસિડ (એન.એ.એ.), ૩-ઇન્ડોલ એસિટીક એસિડ (આઈ.એ.એ.), ૩-ઈન્ડોલ (બ્યુટારીક એસિડ (આઈ. બી.એ.), જીબ્રાલીન (GA3), સાયટોકાઇનીન જેવા

વધુ વાંચો>>>>

મરચીની કાળી થ્રિપ્સ મારવાનો જુગાડ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

કાળી થ્રીપ્સના નિયંત્રણ માટે નજીવી કિંમતે અસરકારક ઉપાય શોધી કાઢ્યો છે. મરચાં, ટામેટા, કાકડી માં મલ્ચિંગ પેપરનો ઉપયોગ કરીને ઉગાડતા હોય તેને કાળી થ્રિપ્સના 80-100 ટકા નિયંત્રણમાં મદદ કરશે. બ્લેક થ્રિપ્સ, જેને કોઈપણ રસાયણ દ્વારા ….

વધુ વાંચો>>>>

કૃષિ માહિતી : બોર્ડો પેસ્ટ બનાવવાની રીત

બોર્ડો પેસ્ટ બનાવવાની રીત બોર્ડો મિશ્રણ જેવી જ છે. જેમાં લુગદી બનાવવાની હોવાથી બોર્ડો મિશ્રણની બનાવટ કરતાં ઓછા પાણીની જરૂર પડે છે. ૧ ટકાની બોર્ડો પેસ્ટ બનાવવા માટે ૧ કિ.ગ્રા. મોરથુંથું, ૧ કિ.ગ્રા. ચૂનો અને ૧૦ લિટર પાણી જરૂરી છે.

વધુ વાંચો>>>>

ખેતીમાં ટકવું હશે તો આપણને સંગઠિત થવું પડશે. – કૃષિવિજ્ઞાન ટીપ્સ

ખેતીમાં ટકવું હશે તો આપણને જરૂર છે મજબૂત ખેડૂત-ઉત્પાદક સંગઠનો એટલે કે FPO ની ત્યાં ભેગા મળીને પારદર્શક ડિજિટલ પ્લેટફોર્મ ઉભું કરીયે કે જે જે ખેડૂતોને બજારો સાથે જોડે, સંગ્રહ…

વધુ વાંચો>>>>

સ્માર્ટ રીતે વેચી શકો” તોજ “વધુ ઉગાડો” – કૃષિવિજ્ઞાન ટીપ્સ

ખેડૂતો ઘણીવાર સ્થાનિક ખરીદદારોના લીધે નકામા ભાવે પેદાશનું વેચાણ કરવું પડે છે . ખેડૂતો પાસે કોઈ સોદાબાજી કરવાની તક હોતી નથી . ખેડૂતો પાસે લોજિસ્ટિક્સ…

વધુ વાંચો>>>>

વેલાવાળા પાકોનું વધુ ઉત્પાદન મેળવવા શું કરાય ?

વેલાવાળા શાકભાજીના પાકો પાસેથી વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન લેવા માટે વેલા જમીન પર પડી રહેવાને બદલે એને ગમતી પરિસ્થિતિ ઉભી કરવા, એટલે કે એ ઉંચે લટકી રહે એવું કરવા “માંડવા પદ્ધતિ” અપનાવવી જોઈએ. આ પદ્ધતિમાં વેલા જમીનથી ઉંચા રહેતા હોવાથી સૂર્ય પ્રકાશના સીધા સંપર્કમાં તો આવે

વધુ વાંચો>>>>

કૃષિ ટેકનોલોજી : ડ્રોન હવે ફળો ઉતારશે અને દવા છાંટી આપશે.

ડ્રોન હવે ફળો ઉતારશે અને દવા છાંટી આપશે લ્યો બોલો , આ નવું આવ્યું ,આપણે ત્યાં મજુર મળતા નથી તેવું દેશ અને દુનિયામાં છે .વિદેશમાં ફળ પાકોની ખેતી કરતા ખેડૂતો હવે ડ્રોન દ્વારા ફળ ઉતારવાનું શરુ કર્યું છે . વિદેશમાં સફરજનની ખેતી કરતા ખેડૂતોએ આ ડ્રોનનો

વધુ વાંચો>>>>

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ ભાગ – 1 

૧. માટી અને ક્ષેત્ર વિશ્લેષણ : જમીનના સચોટ 3D નકશા બનાવવા માટે ડ્રોનનો ઉપયોગ થઈ શકે છે. આ ઉપરાંત ભેજનું પ્રમાણ અને જમીન ધોવાણ પર પ્રારંભિક જમીન વિશ્લેષણ માટે ઉપયોગ થઈ શકે છે. બીજ રોપણી પેટર્નના આયોજનમાં પણ આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ૨. વાવેતર :

વધુ વાંચો>>>>

બેબીકોર્નની ખેતીને સમજો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

બેબી કોર્ન એટલે નાનકડી અપરિપક્વ મકાઈ. આખા વર્ષ દરમિયાન થઇ શકે. બીજ ૫ કિગ્રા/એકર જોઈએ . અંતર: ૨-૨.૫ ફૂટ હરોળથી હરોળ ૧૫-૨૦ સે.મી. છોડથી છોડ.વાવણી પછી ….

વધુ વાંચો>>>>

પાકમાં સલ્ફરનું મહત્ત્વ કેટલું ?

સલ્ફર એ નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા મુખ્ય પોષક તત્ત્વોની સરખામણીમાં ઓછી માત્રામાં જરૂરી હોવા છતાં, વનસ્પતિ જીવવિજ્ઞાનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તે એમિનો એસિડ, વિટામિન્સ અને ઉત્સેચકોનું ઘટક છે, જેનાથી પ્રોટીન સંશ્લેષણ, હરિતદ્રવ્યની રચના અને એકંદરે વનસ્પતિ ચયાપચયને અસર કરે છે. સલ્ફરની ઉણપ વિવિધ લક્ષણોમાં

વધુ વાંચો>>>>

નવી વિચારસરણી માયકોરાયઝા બરાબર મૂળ વિકાસ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જૂની વિચારસરણી: યુરિયા = નાઇટ્રોજન, TSP = ફોસ્ફરસ,MOP = પોટેશિયમ નવી વિચારસરણી: એઝોસ્પીરીલમ = હવામાંથી મુક્ત નાઇટ્રોજન, બેસિલસ = બંધાયેલ P ને ….

વધુ વાંચો>>>>

બઝારમાં સૂક્ષ્મજીવોના ઉત્પાદનોનું આખું જંગલ છે. – કૃષિવિજ્ઞાન ટીપ્સ

આપણી બઝારમાં સૂક્ષ્મ જીવોના ઉત્પાદનોનો રાંકડો ફાટ્યો છે . ક્યુ લેવું ક્યુ નહિ તેની ગડમથલ છે . કેટલાક સાચા , કેટલાક નકલી. મોટાભાગના પ્રમાણપત્ર વિના , વિશ્વાસ બેસતો નથી કે શું કરવું ?….

વધુ વાંચો>>>>

ખેડૂતો જે જુવે છે તેને માને છે . – કૃષિવિજ્ઞાન ટીપ્સ

ઉપજ માટે ખાતર જોઈએ અને સબસિડી હજુ પણ કૃત્રિમ ઇનપુટ્સ માં આપવામાં આવે છે, પણ જો ખેડૂતની ચકાસાયેલ માટી માં કરોડો ઉપયોગી બેક્ટેરિયા હોય તો તેમાં ….

વધુ વાંચો>>>>

આંગળીના ટેરવે : ખેડૂતનો ફસલ ડીવાઈસ ખેતીમાં નવી ક્રાંતિ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે પણ કંપનીની સેવા શરુ થઇ ગઈ છે

ખેડૂતનો ફસલ ડીવાઈસ ખેતીમાં નવી ક્રાંતિ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે પણ કંપનીની સેવા શરુ થઇ ગઈ છે સંદીપભાઈ ગામિત, જે વ્યારા તાલુકાના વાંદરદેવી ગામ, તાપી જિલ્લાના એક સમર્પિત ખેડૂત છે, તેમણે તેમના 1 હેક્ટર ના ખેતરમાં ફસલ ડિવાઈસ લગાવ્યા પછી તેમની ખેતીની પદ્ધતિઓમાં પરિવર્તનકારી ફેરફારનો અનુભવ કર્યો

વધુ વાંચો>>>>

ખેડૂતો કેમ પોતાની ખેતીમાં બદલાવ નથી કરી રહ્યા? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જૈવિક ખાતરના સૂક્ષ્મજીવો અદ્રશ્ય હોય છે. અને રાસાયણિક ખાતરોનો જથ્થો આપણને પ્રોત્સાહિત કરેછે . તમે ખાતરની એક થેલી જુઓ છો. તમે તેને ખેતરમાં આપો એટલે તમે ….

વધુ વાંચો>>>>

ગંધક તત્ત્વની પૂર્તિ માટે મુખ્ય સ્ત્રોત ક્યાં ?

ગંધક તત્ત્વની અસરકારક રીતે પૂર્તિ કરવા માટે આજે બજારમાં ઘણા બધા ઉત્પાદનો ઉપલબ્ધ છે જેમકે એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ, જીપ્સમ, એસએસપી બેંટોનાઇટ સલ્ફર, સલ્ફર ડબલ્યુડીજી, સલ્ફર ૯૦%, મેગ્નેશિયમ સલ્ફેટ, ઝીંક સલ્ફેટ વગેરે. આ તમામ સ્ત્રોતોમાં એમોનિયમ સલ્ફેટ સૌથી મોખરે છે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

વધુ વાંચો>>>>

ફળ ફાટવાની સમસ્યા

ઘણી વખત દાડમના ફળ પાકવા આવવાની અવસ્થાએ ઝાડ પર જ ફાટી જાય છે. આવ કિસ્સામાં ઘણી વખત ખેડૂતો જાણ્યે-અજાણ્યે તેને રોગ સમજી તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. જો યોગ્ય નથી. ફળ તૈયાર થવાના સમયે જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું હોય અથવા તો જમીનમાં બોરોન

વધુ વાંચો>>>>

પોટાશ એક ઉપયોગી પોષક તત્વ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

પોટાશ, (𝐤), છોડને સ્વસ્થ અને મજબૂત વિકાસ માટે જરૂરી ત્રણ મુખ્ય પોષક તત્વોમાંનું એક છે. પોટાશ છોડના વૃદ્ધિ કાળમાં મજબૂત ભૂમિકા ભજવે છે. તે પાણીના નિયમન…

વધુ વાંચો>>>>

પોલીસી/પશુ વીમા પ્રમાણપત્ર

અમુક કિસ્સા પશુ વીમામાં આવરી લેવામાં આવતા નથી પરંતુ કોઈ-કોઈ કિસ્સામાં વધુ પ્રીમીયમ ભરી (એડ ઓન) જે-તે કિસ્સાને પશુ વીમા હેઠળ આવરી શકાય છે. જે માટે પશુ વીમાના દસ્તાવેજ સરખી રીતે વાંચી અને સમજી લેવા

વધુ વાંચો>>>>

કૃષિ માહિતી : બોર્ડો મિશ્રણ બનાવવાની રીત (૧૦૦ લિટર દ્રાવણ માટે)

(૧) સામાન્ય રીતે બોર્ડો મિશ્રણનો છંટકાવ કરવાનો હોય તેના આગલા દિવસે પ્લાસ્ટિકની ડોલમાં ૧ કિ.ગ્રા.મોરથુંથું પ૦ લિટર પાણીમાં ઓગાળવું આ માટે પ્લાસ્ટીકની ડોલના બદલે માટીનું વાસણ પણ વાપરી શકાય.(૨) બીજા દિવસે એટલે કે છંટકાવના દિવસે પહેલી પ્લાસ્ટિકની ડોલનું મોરથુંથુનું દ્રાવણ તેમજ બીજી પ્લાસ્ટિકની ડોલમાં રહેલ ચૂનાને

વધુ વાંચો>>>>

પશુપાલન : પશુ રહેઠાણની જગ્યા કેવી હોવી જોઈએ ?

આપણો દેશ અને ગુજરાત રાજ્ય ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવે છે. તો આ વિસ્તારોમાં એવી જગ્યા પસંદ કરવી કે જ્યાં પવન સારી ગતિએ વહેતો હોય જેથી રહેઠાણમાંથી કુદરતી હવા સરળતાથી અવરજવર થઈ શકે. સામાન્યરીતે પૂર્વ-પશ્ચિમી દિશા તરફનું રહેઠાણ આદર્શ ગણાય છે, જેના કારણે પથારીના સૂકા આવરણમાંથી ઉત્પન્ન થતા

વધુ વાંચો>>>>

માટી જીવંત કારખાનું છે . – કૃષિવિજ્ઞાન ટીપ્સ

🎯 છોડને ખોરાક આપવો તે વાત ભૂલીને માટીમાં રહેલા સૂક્ષ્મજીવોને ખોરાક આપવા તરફ વળીયે . ચાલો આ પરિવર્તન કરીયે. ચાલો માટીને માટી તરીકે ગણવાનું બંધ કરીએ. ચાલો તેને જીવંત કારખાના તરીકે જોઈએ

વધુ વાંચો>>>>

માટીની હકીકત – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જ્યારે કૃત્રિમ ખાતરો ઉમેરવામાં આવે છે, ત્યારે સૂક્ષ્મજીવાણુઓ પોષક કાર્યક્ષમતામાં વધારો કરી મદદ કરે છે સહકાર આપે છે, સ્પર્ધા કરતા નથી . યોગ્ય બાયો-ઇનોક્યુલન્ટ્સ ખાતરને લભ્ય બનાવે છે અને માટીને સક્રિય પણ કરે છે, જૈવિક સંતુલન પણ પુનઃસ્થાપિત કરે છે, મૂળ પોષક તત્વોને લઇ શકે છે

વધુ વાંચો>>>>

નાઇટ્રોજન ફિક્સિગ મિત્ર બેક્ટેરિયા – કૃષિવિજ્ઞાન ટીપ્સ

🌾 ફેક્ટરીમાં બનેલા યુરિયા જેવા કૃત્રિમ નાઇટ્રોજન ખાતર ફાસ્ટ ફૂડ જેવા ભલે છે – ઝડપી પરિણામો પણ ભલે આપે , પરંતુ તેઓ કાર્બનિક પદાર્થોને બગાડે છે અને લાંબા ગાળે જમીન ભૂખી માટી બનાવે છે . 🦠જયારે નાઇટ્રોજન-ફિક્સિંગ સૂક્ષ્મજીવાણુઓ કુદરતના પોતાના ઇજનેરો છે. તેઓ ફક્ત નાઇટ્રોજન પહોંચાડતા

વધુ વાંચો>>>>

કપાસની ખેતીમાં “કોરામાં વાવણી” લાભાલાભ ?

કપાસનું બીજ જો કોરામાં જ જમીનમાં પહોંચાડી દીધું હોય તો વરસાદ થયા ભેળું જ ઉગવા લાગી જાય, . કોરી જમીન પર વરસાદ પડે તો જમીનનું માથું બંધાતું નથી, તેથી બીજને ઉગી નીકળવામાં સરળતારહે અને ઉગાવાના ટકા પૂરતા મળે.. જ્યારે વરસાદ થયા પછી-ભીની જમીનમાં બીજ ચોપવાનાં થાય

વધુ વાંચો>>>>

ગંધક (સલ્ફર)ની ઉણપના ચિહ્નો કેવા હોય ?

• આખો છોડ એકસરખો પીળો પડી જાય છે.• નવા પાન ઉપર તેની ઉણપની અસર તરત જ જોવા મળે છે.અંકુર ફૂટવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે.છોડનું પ્રકાંડ પાતળું થઈ જાય છે.• છોડનો ઉગાવો અવ્યવસ્થિત થાય છે.• છોડના પાન નાના રહે અને ધીમા વધે છે.છોડની વૃધ્ધિ મંદ અને

વધુ વાંચો>>>>

નાઇટ્રોજન માટે આપણા મિત્રો કોણ છે ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જ્યારે આપણે નાઇટ્રોજન વિશે વિચારીએ છીએ, ત્યારે આપણે ખાતરની બોરીઓનું ચિત્ર યાદ આવે છે. પરંતુ આપણા પગ નીચે, લાખો નાઇટ્રોજન-ફિક્સિંગ સૂક્ષ્મજીવાણુઓ કુદરતી રીતે, કાર્યક્ષમ રીતે અને ટકાઉ રીતે કાર્ય કરવામાં વ્યસ્ત હોય છે.આ કુદરત ની દેન છે .

વધુ વાંચો>>>>

સમયસર વરસાદ અંગેનું પાક આયોજન એટલે ? 

બાજરી, દિવેલા, મગ, અડદ, મઠ, ગુવાર,ચોળી, તુવર, મગફળી, તલ, મકાઇ, કપાસ,જુવાર વગેરે પાકોનું જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે વાવેતર કરવું.  પૂર્તિ ખાતર જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે આપવું સમયાંતરે આંતરખેડ કરવી અને નીંદણ અવશ્ય દૂર કરવું ખેતીમાં નિષ્ફળતાના જોખમને ટાળવા માટે આંતર પાક/મિશ્ર પાક પધ્ધતિ અપનાવવી.

વધુ વાંચો>>>>

બધા નાઇટ્રોજન કઈ થેલીમાં આવતા નથી. – કૃષિવિજ્ઞાન ટીપ્સ

નાઇટ્રોજન એક અગત્યનું પોષક તત્વ છે .બધા નાઇટ્રોજન કઈ થેલીમાં માલ્ટા નથી તેમાંથી કેટલાક જીવંત, અદ્રશ્ય અને 24/7 આપણી જમીનમાં કાર્યરત હોય છે 🧬 એવા સ્ત્રોતને પસંદ કરો જે જમીનને પણ પોષણ આપે ફક્ત પાકને જ નહીં.

વધુ વાંચો>>>>

કૃષિ માહિતી : બોર્ડો મિશ્રણ ઉપયોગમાં લેતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા

(૧) બોર્ડો મિશ્રણની બનાવટમાં ફકત પ્લાસ્ટિક કે માટીના વાસણોનો જ ઉપયોગ કરવો. ધાતુના વાસણો કદી પણ ઉપયોગમાં લેવા નહી.(૨) લોખંડના ચપ્પાને કાટ લાગતો બંધ થાય ત્યારબાદ જ દ્રાવણનો છટકાવ માટે ઉપયોગ કરવો.(૩) બોર્ડો મિશ્રણ ને તાજું જ વાપરવાનું હોઈ તેનો સંગ્રહ કરવો નહી કે સંગ્રહ કરેલ

વધુ વાંચો>>>>

ફોસ્ફરસના સારા પરિણામો માટે ટિપ્સ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️માટીના pHનું પરીક્ષણ કરો અને તેને 6.0–7.0 ની આસપાસ રાખો. ▪️માટી મા ફોસ્ફરસની ઉપલબ્ધતા સુધારવા માટે નિયમિતપણે કાર્બનિક પદાર્થોનું ઉમેરણ કરો. ▪️વધુ પાણી આપવાનું ટાળો, કારણ કે તે પોષક તત્વોને ધોઈ શકે છે. ▪️જાંબલી પાંદડા અને નબળી વૃદ્ધિ પર ધ્યાન આપો.

વધુ વાંચો>>>>

ફોસ્ફરસની ઉપલબ્ધિ માટે ફૂલ આવતા પહેલા આટલું કરો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️ફોસ્ફેટ-દ્રાવ્ય બેક્ટેરિયા (PSB) બેસિલસ અને સ્યુડોમોનાસ પ્રજાતિઓ કુદરતી રીતે માટીના કણોમાંથી ફોસ્ફરસને ઉપલબ્ધ કરી શકે છે, જેનાથી છોડને તે સરળતાથી મળે. ▪️માયકોરાઇઝલ ફૂગ ઇનોક્યુલેશન: તે એક મિત્ર ફૂગ છે જે મૂળ સાથે જોડાયેલી હોય છે, તે છોડને કુદરતી રીતે ફોસ્ફરસ શોષવામાં મદદ કરે છે.

વધુ વાંચો>>>>

ઓર્ગેનિક ફોસ્ફરસ માટે શું કરવું ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️રોક ફોસ્ફેટ: તે કુદરતી રીતે માટી માંથી મળતો ફોસ્ફરસ નો સ્ત્રોત છે . આ ફોસ્ફરસ એસિડિક જમીન માટે શ્રેષ્ઠ છે . વાવેતર કરતા પહેલા જમીનમાં ભળી જાય છે. ▪️હાડકાના ખાતરમાંથી મળતો ફોસ્ફરસ : બોનમીલ પ્રાણીઓના હાડકા ના ભુકા માંથી બનાવવામાં આવે છે . બોનમીલ માંથી ફોસ્ફરસ

વધુ વાંચો>>>>

ફોસ્ફરસની ઉણપના કારણો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જમીનમાં ફોસ્ફરસનું પ્રમાણ ઓછું: કુદરતી રીતે નબળી જમીનમાં ફોસ્ફરસ નો અભાવ હોય છે.
▪️ઠંડી અને ભીની જમીન: ઠંડા, ભીના વાતાવરણમાં મૂળ ફોસ્ફરસ અને સારી રીતે શોષી શકતા નથી.
▪️એસિડિક માટી pH: ખૂબ જ એસિડિક (પી.એચ .5.5 થી….

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :<br

વધુ વાંચો>>>>

ફોસ્ફરસની ઉણપના લક્ષણો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

વૃદ્ધિ અટકે : છોડ ધીમે ધીમે વધે છે અને છોડ નાના રહે છે.
▪️ ઘાટા લીલા અથવા જાંબલી પાંદડા થઇ જાય : પાંદડા, ખાસ કરીને જુના, ઘેરા લીલા થઈ શકે છે અથવા જાંબલી, લાલ અથવા તાંબા વર્ણ રંગનો થઇ જાય છે .
▪️ ફૂલો

વધુ વાંચો>>>>

બાયો-ફર્ટીલાઈઝરનો સમતોલ પોષણ વ્યવસ્થામાં ઉપયોગ

રાસાયણિક ખાતરના પોતાના ગેરફાયદા છે. તેના સતત વપરાશથી જમીનમાં અમ્લતા વધે છે, બંધારણ બગડે છે અને જમીન સખત બને છે. જેથી પર્યાવરણને લાંબા ગાળે નુકસાન થાય છે. વળી, નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરના ૩૦-૪૦ ટકા જે તે પાકને કામ લાગે છે. બાકીનું હવામાં ઊડી જાય છે, જમીનમાં ઊંડુ

વધુ વાંચો>>>>

ફોસ્ફરસની ઉણપ પડે નહિ તે જોજો- કૃષિવિજ્ઞાન ટીપ્સ

મજબૂત મૂળ, સ્વસ્થ ફૂલો, મજબૂત બીજ અને એકંદર સારા વિકાસ માટે, છોડને ફોસ્ફરસ (P) ની જરૂર હોય છે, જે એક આવશ્યક પોષક તત્વ છે. ફોસ્ફરસની ઉણપના કિસ્સામાં છોડ ખરાબ રીતે પીડાઈ શકે છે, પરંતુ સદભાગ્યે, તેને સુધારવાના કુદરતી રસ્તાઓ છે!

વધુ વાંચો>>>>

ધરતીનું ધરતીને પાછું આપવાની પધ્ધતિ

પાક લણણી બાદ ખેતર પર વધતો પાકના ડાળખા, પાન અને બીજા કાર્બનિક પદાર્થોને જમીનમાં પાછા મિશ્ર કરવાથી જમીનમાં કાર્બનિક અને પોષક તત્ત્વો ઉમેરીને પોષક તત્ત્વોની ઉણપને અટકાવી શકાય છે. આમ, ખેતર પર વધતા કચરાના નિકાલ માટે ત્રણ મુખ્ય વિકલ્પો જેવા કે બીજે ખસેડી લેવું, બાળી નાખવું

વધુ વાંચો>>>>

પાક માટે ગંધક (સલ્ફર)ના કાર્યો ક્યાં ક્યાં છે ?

• પાકની વૃધ્ધિ અને વિકાસ માટે ગંધક ખૂબ જ આવશ્યક તત્ત્વ છે.ગંધક પાકની વૃધ્ધિના ગાળા દરમ્યાન થતી ચયાપચયની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.ગંધક પાકના હરિતકણો (કલોરોફ્લિ), સ્ટાર્ચ, પ્રોટીન, ગ્લુકોસાઈડ, તેમજ વિટામીનોના સંશ્લેષણની કામગીરીને સક્રિય કરે છે. વળી પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાને પણ ઉત્તેજીત કરીને હરિત પદાર્થોના

વધુ વાંચો>>>>

માટીના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટેના ઉપાયો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️ કાર્બનિક ખાતરનો ઉપયોગ: ખાતર, ગાયનું છાણ અને લીલું ખાતર જમીનમાં જીવન અને પોષક તત્વો ઉમેરે છે. ▪️ પાક ફેરબદલી અને મિશ્ર પાક: જમીનના પોષક તત્વોને પુનઃસ્થાપિત કરવામાં અને જીવાતોને ઘટાડવામાં મદદ કરે છે. ▪️ મલ્ચિંગ: જમીનને ઠંડી રાખે છે અને ભેજનું નુકસાન અટકાવે છે. ▪️

વધુ વાંચો>>>>

માટીના સ્વાસ્થ્યમાં સુધારો કરવાની જરૂરિયાત – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જો માટીનું ધોવાણ થાય છે, તો ખેડૂતોએ ઉપજ મેળવવા માટે વધુ ખાતરો અને પાણીનો ઉપયોગ કરવો પડે છે, જેનાથી ખર્ચ વધે છે અને પર્યાવરણને નુકસાન થાય છે. નબળી માટીના સ્વાસ્થ્યને કારણે પાકની ઉત્પાદકતા ઓછી થાય છે, ખોરાકમાં પોષક તત્વોની ઉણપ રહે છે અને ખેડૂતોને તકલીફ પડે

વધુ વાંચો>>>>

માટીના સ્વાસ્થ્યને અસર કરતા પરિબળો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

ઘણા પરિબળો જમીનના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે, જેવા કે ▪️રાસાયણિક ઇનપુટ્સ: કૃત્રિમ ખાતરો અને જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ જમીનના જીવનને ઘટાડે છે. ▪️એકપાકી ખેતી: દર ઋતુમાં એક જ પાક ઉગાડવાથી જમીનના પોષક તત્વો ઘટે છે. ▪️ધોવાણ: પવન અને પાણી ફળદ્રુપ જમીનના ઉપરના સ્તરને ધોઈ નાખે છે.

વધુ વાંચો>>>>

પશુપાલન : કમ્પોસ્ટ પથારીનો પ્રતિ પશુદિઠ વિસ્તાર

સામાન્યરીતે ગાય દિઠ ઓછામાં આછી ૯.૫ ચો.મી. જગ્યા આપવી આદર્શ ગણાય છે તેમ છતાં પશુઉત્પાદન સ્તર અને જગ્યાની લભ્યતા અનુસાર ગાય દિઠ ૭ થી ૩૦ ચો.મી. ની મર્યાદામાં જગ્યા પશુને આપી શકાય છે.પશુઓને ગમાણ અને પાણીના હવાડા સુધી ચાલીને જવા માટે યોગ્ય જગ્યા રાખવી જાેઈએ.

વધુ વાંચો>>>>

ખેતીમાં માટીનું મહત્વ – કૃષિ વિજ્ઞાન ટીપ્સ

જમીન પાકના વિકાસને ટેકો આપે છે, જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે, પાણી રોકે છે અને મૂળ ફેલાવવા માટે જગ્યા પૂરી પાડે છે. તે અબજો સુક્ષ્મસજીવો નું ઘર છે જે કાર્બનિક પદાર્થો નુ વિઘટન કરવામાં અને છોડને….

પૂરું વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
https://t.me/krushivigyan

#કૃષિ

વધુ વાંચો>>>>

પેદાશમાં જંતુનાશકોના અવશેષો આવવાના કારણ

સામાન્ય રીતે અનાજ, કઠોળ અને મરી- મસાલાના પાકોમાં પાકની શરૂઆતની/ વાનસ્પતિક વદ્ધિના તબક્ક માં નુકસાન કરતી જીવાતો અને રોગોના નિયંત્રણ માટે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. પાકની કાપણી બાદ અનાજ, કઠોળ કે મરી-મસાલાનો સંગ્રહ કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ

વધુ વાંચો>>>>

જેવું બીજ તેવો પાક એટલે શું?

આપણે શું ખરીદવા જઈએ છીએ તેનો બરાબર મક્કમતાથી નિર્ણય નહીં કર્યો હોય તો એગ્રોની દુકાનવાળા તેમણે ધારેલું- જે વેચવાની ગણતરી રાખેલી હોય તે જ બીજ આપણને પધરાવી દેવામાં સફળ થશે ! માટે લેવા ગયા હોઇએ એક અને બીજું જ લઈને દૂકાનના પગથિયાં ઉતરીએ એવું ન બને

વધુ વાંચો>>>>

પશુપાલન : કમ્પોસ્ટ પથારીના લાભ

પશુ પથારીમાં ખૂબજ ઊંચા તાપમાનના કારણે ઘાસના બીજ તથા અન્ય નુકસાનકારક જીવાણુઓનો નાશ થાય છે. જેથી દુર્ગંધનો પ્રશ્ન હલ થઈ જાય છે. વિવિધ ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્પાદન ઘટે છે. તેમજ ખૂબજ ઝડપથી લગભગ ૫-૬ અઠવાડિયામાં જ સારા પ્રમાણમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા જૈવિક/સેન્દ્રિય ખાતરનું ઉત્પાદન થાય છે. જેથી

વધુ વાંચો>>>>

પશુ વીમા માં ક્લેમ પ્રોસેસ કરવા સાથે જોઈતા જરૂરી દસ્તાવેજ

પશુના મૃત્યુ/ ખોડખાંપણના કિસ્સામાં વીમાની રકમ લેવા માટે નીચે જણાવ્યા મુજબની કાર્યવાહી કરવી જરૂરી છે. સૌથી પહેલાં પશુના મૃત્યુ/ખોડખાંપણની જાણકારી વીમા અધિકારીને આપો, ત્યારબાદ રજીસ્ટર્ડ પશુચિકિત્સકને પશુને તપાસ કરવા/પોસ્ટમોર્ટમ માટે બોલાવવા, વીમા અધિકારી પશુના ઈયર ટેગ (પશુના કાનની કડી) તથા જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરશે અને પશુ

વધુ વાંચો>>>>

બોલકી ધરતી – ૪ : મારી માટી વિવિધ પ્રકારની હોય છે. તેને આધારે હું જીવતી રહું છું.

માવઠામાં ભીની થયેલી બોલકી ધરતી કહે છે કે મારી માટી વિવિધ પ્રકારની હોય છે. તેને આધારે જમીન એટલે કે હું જીવતી રહું છું . માટી ઉપયોગી બેકટેરીયાથી સમૃઘ્ધ રહે તે માટે સેન્દ્રીય તત્વોનું ઉમેરણ કરવું પડશે. માટીના જૈવિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારવા માટે ચાર મુખ્ય વ્યવસ્થાપન

વધુ વાંચો>>>>

ખેત પેદાશની વેચાણની પદ્ધતિઓ

મોટા ભાગની ખેત પેદાશોના માર્કેટિંગમા ખેડૂત અને ગ્રાહક વચ્ચે ઘણી સંસ્થા, વ્યક્તિઓ જોડાયેલ હોય છે. ખેત પેદાશ જ્યારે ખેડૂતથી અંતિમ ગ્રાહક સુધી પહોંચે છે ત્યાં સુધીમા કમિશન એજન્ટ, બ્રોકર, દલાલ અને જથ્થાબંધ વેપારી વગેરેના હાથોથી પસાર થાય છે. આ દરમ્યાન ખેત પેદાશમાં વિવિધ ખર્ચ અને વચેટિયાઓનો

વધુ વાંચો>>>>

પાક વીમો, ધિરાણ અને ખેતી ખર્ચનું કરો આયોજન

ખેતી એક જોખમભર્યો વ્યવસાય ગણવામા આવે છે. ખેતીમાં રહેલુ જોખમ પાક વીમા દ્વારા મહદઅંશે ઓછું કરી શકાય છે. અતિવૃષ્ટિ, દુષ્કાળ અને આગ જેવા બનાવોમા ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવી પડતી હોય ત્યારે પાક વીમા દ્વારા આ નુકશાની સામે રક્ષણ લાવી શકીએ. ઉપરાંત, પાક ધિરાણનો જો યોગ્ય ઉપયોગ

વધુ વાંચો>>>>

વાવણીનો સમય શા માટે અગત્યનો છે?

વાવણી અને લણણીનો સમય પણ કૃષિ ઉત્પાદનના ભાવોમાં અગત્યનો ભાગ ભજવે છે. યોગ્ય સમયે કૃષિ પેદાશોને બજારમા વેંચાણ અર્થે લઇ જતા વધુ ભાવ મળે છે. જેમકે, તાલાલાની કેસર કેરી વહેલી બજારમા આવવાથી સારા ભાવ મળી રહે છે. ઉપરાંત, લીલા ધાણા (કોથમરી)નું કમોસમી (ઓફ સીઝન) પાક લઇ

વધુ વાંચો>>>>

રોપ કરવાની જગ્યાનું નિરજીવીકરણ માટેની સોલારાઇઝેશનની પદ્ધતિ

નર્સરીની જમીનને સારી રીતે ભીની કર્યા પછી, ઉનાળા દરમિયાન ૫-૬ અઠવાડિયા માટે તૈયાર કરેલ કયારાને પારદર્શક પોલિથીન શીટ (૨૦૦ ગેજ)થી ઢાંકવામાં આવે છે કારણ કે ભીની માટી સૂકી માટી કરતાં વધુ સારી રીતે ગરમીનું સંચાલન કરે છે અને માટીમાં રહેલા સૂક્ષ્મ જીવોને ગરમીના ઉત્પાદન દ્વારા મારવા

વધુ વાંચો>>>>

કરાર આધારિત ખેતી કેમ કરવી ?

ખેડૂતમિત્રો વાવણી પહેલા જ ઉત્પાદક કંપનીઓ સાથે કરાર કરે તો બંને પક્ષે ફાયદો થાય છે. ખેડૂતોને તેમની ખેત પેદાશોના બજારનું જોખમ ઘટે છે, તથા સારા ભાવ અગાઉથી નક્કી થયા મુજબ મળી રહે છે તેમજ ગુણવત્તા પણ જળવાય છે. આ પદ્ધતિ દ્વારા હાલમા ગોદરેજ, પેપ્સિકો, રીલાયન્સ ફ્રેશ

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : સુકેતુ મીવા જાતના બજારભાવ ઊંચા મળે છે..

હિતેષભાઈ મારકણા મુ. ઈશ્વરીયા, તા: જસદણ. જી.રાજકોટ મો. ૮૭૮૦૦ ૧૯૪૧૧ હુ છેલ્લા ઘણા વર્ષે મરચીનુ વાવેતર કરુ છુ. ગયા વર્ષે મે એક કંપનીની સુકેતુ મીવા લાંબી મરચી જે સુકવણીમા વપરાય તેનુ ૨૦ વીઘાનુ વાવેતર કરેલુ. મે સુકવણીની જગ્યાએ લીલા જ તોડીને જ માર્કેટમા વેચાણ કરતો હતો

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચી બગાડ ઓછો નીકળે છે.

વિજયભાઈ સરધારા મુ.કેશવાડા તા. જસદણ, જી. રાજકોટ મો. ૬૩૫૪૪ ૦૮૬૯૩ મારે જણાવું છે કે આ માર્શલ મરચી આ વર્ષના વિપરીત વાતાવરણમાં પણ ટકી ગઈ, લાંબા સમય સુધી ખેતરમાં પાણી વહેતું રહ્યુ તો પણ મારી સાગા માર્શલ મરચી મને બીજી જાતો કરતા વધું ઉપજ આપશે. માર્શલના છોડ

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : નામધારી એનએસ ૨૭૦૧ મરચી ખુબ સારી ગુણવત્તા વાળી થાય છે.

મક્શુદીનભાઈ સેરશીયા મુ. સણોસરા તા. વાંકાનેર. જી. મોરબી, મો. ૮૧૫૩૦ ૬૪૨૩૩ મેં નામધારીની એનએસ ૨૭૦૧ મરચીની જાતનું વાવેતર કરેલ હતું. આ જાતમાં મેં લીલા મરચા ૨ વીણી કરેલ હતી સારું ઉત્પાદન અને બજારભાવ સારા મળ્યા. આ જાતમાં ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળે છે. આ મરચીની જાતમાં

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : કર્તવ્ય મેજિક જાતના મરચાની લંબાઈ ખુબ સારી છે.

હરેશભાઈ વધાસીયા મુ. મોવીયા, તા.ગોંડલ, જી. રાજકોટ, અમારું આખું ગામ સુકા મરચા માટે જિલ્લામાં રાજ્યમાં અને કદાચ આખા દેશમાં પણ જાણીતુ હશે. મેં આ વર્ષે ૨.૫ વિધામા મેજીક મરચું વાવ્યું મેજીક મરચાનુ જેવું નામ છે એવો જ કાંઈક ચમત્કાર કે જાદુ મારા ખેતરમાં પણ થયો આટલું

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા જાતમાં વાયરસ ખુબ ઓછો આવે છે.

નટુભાઈ ચાંગેલા મુ. મોવિયા તા. ગોંડલ જી. રાજકોટ મો. ૯૮૭૯૭ ૬૮૧૭૯. મારા ખેતરમાં બે જાતના મરચાં હતાં, અને એમાં ડ્રિઝલ પ્રતિમા જાતના મરચાં ખાસ કરીને વધુ દેખાતા હતા. કલર અને બજારભાવ બંને દ્રષ્ટિએ ડ્રિઝલ પ્રતિમા જાત ઉત્તમ પરિણામ આપે છે. ડ્રિઝલ પ્રતિમા જાતનો મોટો ફાયદો એ

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : વિશ્વાસ યોગી મરચીમાં રોગ જીવાત ખુબ ઓછા આવે છે.

સંજયભાઈ બાબુભાઇ કાછડીયા મુ. ખરેડી તા. કાલાવડ જી.જામનગર મોં. ૮૧૫૪૦ ૨૮૭૭૨ નમસ્કાર ખેડૂત મિત્રો, મેં આ વર્ષે વિશ્વાસ સીડ્સની નંબર વન જાત વિશ્વાસ યોગીનું વાવેતર કરેલું હતું. આમ તો હું બે વર્ષથી મરચી વાવું છું અને આગળ પણ મરચી વાવવાનો છું અને એ પણ વિશ્વાસ યોગી

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : નિધી ૫૦૫ના બીજા ખર્ચ ઓછા થાય છે.

ધનજીભાઇ મનજીભાઇ મુ. મોટા માંડવા તા. કોટડા સાંગાણી જી.રાજકોટ મોં. ૯૯૨૪૪ ૭૮૧૫૯ મે છેલ્લા વર્ષે નિધી ૫૦૫ મરચાંમાં ૧૦૦ પેકેટનું વાવેતર કર્યું હતું. જેમાં ખૂબ સારું ઉત્પાદન મળ્યું હતું. આ મરચીની ખાસિયતની વાત કરીએ તો વીણી સતત ચાલુ જ રહે છે અને જો ઉતારવામાં થોડું મોડું

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : સુકેતુ મીવા જાતના બજારભાવ ઊંચા મળે છે..

ધવલ પ્રવીણભાઈ સીદપરા મુ.મોટી મેંગણી તા: કોટડા સાંગાણી જી. રાજકોટ મો. ૮૭૫૮૨ ૧૪૮૭૪ મેં ચાલુ વર્ષે મલ્ચીંગમા સુકેતુ મીવા મરચાની સુકવણી માટેની જાતનુ લગભગ ૪ વીઘાનુ વાવેતર કરેલુ. પરંતુ પાછોતરા વરસાદના લીધે એ મારી મરચી મોટા ભાગની ભાંગી ગયેલ. તેમ છતાં મારી મરચી ટકી અને કમાણી

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચી ફોરવર્ડ ઓછા નીકળે છે.

રામજીભાઈ નાથાભાઈ ગોંડલીયા, ગામ દડવી, તા. જામકંડોરણા, મારે કહેવું છે કે આ માર્શલનું મરચું લાંબુ, જાડુ અને વજનદાર છે. તેમાં વાયરસ સામે લડવાની શક્તિ પણ અદભૂત છે. તેમાં ફોરવર્ડ (બગડેલા દાજી ગયેલા) મરચા પણ ઓછા નીકળે છે. બજાર પણ સારી મળે છે. ઉત્પાદન: ૧૦૦ મણ પ્રતિ

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : નામધારી એનએસ ૨૭૦૧ મરચીમાં ઉત્પાદન ખુબ સારું મળે છે.

ઘનશ્યામભાઈ પોપટભાઈ પટેલ મુ.ભડી ભંડારીયા તા. જી.ભાવનગર મો. ૯૦૧૬૪૧૩૪૫૩ મેં નામધારીની એનએસ ૨૭૦૧ મરચી વાવેતર કરેલું છે અત્યારે એનએસ ૨૭૦૧ માં ૯મી લીલા મરચાંની વીણી કરેલી છે. જેમાં મને ૧૬૦૦ છોડ માંથી ૮૦૦ કિલો લીલા મરચાનું ઉત્પાદન મળેલું છે. ભાવનગર તથા મહુવાની માર્કેટમાં ૩૦ થી ૪૦

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા જાતનો બજારભાવ ખુબ સારો મળે છે.

કિશોરભાઈ ઠુંમર મુ. વેકરી તા.ગોંડલ જી. રાજકોટ મો. ૯૯૦૯૬ ૩૫૪૦૬, ડ્રિઝલ પ્રતિમા જાતની વિશેષતા એ છે કે ખરાબ વાતાવરણમાં પણ ૩૫ મણ વિઘે જેટલું ઉત્પાદન આપી રહી છે, જે સારી ઉપજ ગણાય. સાથમાં, બજારભાવ પણ સારો મળે છે. ડ્રિઝલ પ્રતિમા અન્ય જાતોની તુલનામાં વધુ ટકી શકે

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : વિશ્વાસ યોગી મરચીની લંબાઈ અને જાડાઈ ખુબ સારી

કિશોરભાઈ કડવાભાઇ વાવડીયા મુ. નારણકા તા. કોટડા સાંગાણી જી.રાજકોટ મોં. ૯૦૨૩૯ ૬૧૦૭૧ રામ રામ ખેડૂત મિત્રો મેં આ વર્ષે વિશ્વાસ સીડ્સની મરચીની વેરાઈટી વિશ્વાસ યોગીનું વાવેતર કરેલું હતું. ખેડૂત મિત્રો આ વેરાઈટીની મરચાની લંબાઈ અને જાડાઈની શું વાત કરું. અરે આવી મરચી તો મેં હજી સુધી

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : નિધી ૫૦૫ના મરચા ઉત્તમ ક્વોલીટી થાય છે.

ભીખુભાઈ જસમતભાઈ મુ. માણેકવાડા તા.ગોંડલ જી. રાજકોટ, મોં. ૯૬૩૮૨ ૧૬૮૪૧ હું છેલ્લા ૨ વર્ષ થી મરચાં નું વાવેતર કરું છું, જેમાં મે ગયા વર્ષે ૩ વિઘામાં નિધીનાં મરચાં-૫૦૫નું વાવેતર કર્યું હતું. મરચાંની ક્વોલિટી ખૂબ સારી હતી. લાંબુ અને ચળકતા લાલ રંગ નું જેથી બજારભાવ પણ સારો

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : સુકેતુ મીવા જાત વોટર ટોલરન્સમાં બેસ્ટ છે.

ભાવેશભાઈ કાંતીભાઈ રાંક મુ. બોરીયા તા. જામ કંડોરણા જી. રાજકોટ મો. ૯૯૦૪૯ ૩૮૧૦૪ મે ચાલુ વર્ષે ૩ વીઘાની સુકેતુની સુકેતુ મીવા મરચીનુ ડાઈરેક્ટ બીજ મુકીને વાવેતર કર્યુ હતુ. ચાલુ વર્ષે પાછોતરા વરસાદના લીધે લગભગ ૯૦% મરચી પતી ગયેલી પરંતુ મારા ગામમા અમારે ૩ મીત્રોને મીવા મરચીનુ

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચીની બેઠક અતિશય ઘાટી થાય છે.

દિપકભાઇ બટુકભાઈ ચાવડા મુ.વીરપુર, તા. જેતપુર, જી. રાજકોટ મો.૮૫૧૧૬૮૫૨૫૧ મારા ખેતરની સાગા માર્શલ મરચીનો ઝલઝલો જ કંઈક અલગ છે. રોગ જીવાતનું નામ નહી અને મરચાની બેઠક અતીસઈ ધાટી. આ માર્શલ મરચી આજુ બાજુ ના ખેતરો માં વવાયેલ અન્ય જાતો કરતા કાઠુ કાઢી ગઈ અને મુઠી ઉચેરી

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : નામધારી એનએસ ૨૭૦૧ મરચીમાં ખુબ જ ઓછો વાયરસ આવે છે.

વિમલભાઈ પરસાણા મુ.ઢોલરા તા. જી. રાજકોટ મો. ૯૮૯૮૬ ૯૬૯૫૧ નામધારીની એનએસ ૨૭૦૧ મરચી વાવેતર કરેલું હતું. અત્યારે ૨૭૦૧માં ત્રીજી લીલા મરચાંની વીણી કરેલી છે. જેમાં મને ૭૦૦૦ છોડમાંથી ૯૩૫ કિલો લીલા મરચાનું ઉત્પાદન મળેલું છે. રાજકોટની માર્કેટમાં ૩૦ પ્રતિ કિલો ભાવ મળ્યા છે. આ મરચીનુ ઉત્પાદન

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : કર્તવ્ય ૧૦૧ મરચું ૫૧૦૦માં વેચ્યું

મેહુલભાઇ રાણપરીયા મુ. ધોળીધાર, તા. ગોંડલ, જી. રાજકોટ, મારા અનુભવની તો હું શું વાત કરું હું તો હજી નાનો અને નવો ખેડૂત મારો તો શું અનુભવ હોય છતાં આપ સૌને જણાવુ તો મારા પિતાજી કર્તવ્ય સીડ્સનું કર્તવ્ય ૧૦૧ પસંદ કર્યું સાથે એમના જેવી બે અન્ય જાતો

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા જાત ઉત્પાદનમાં શ્રેષ્ઠ છે.

અરવિંદભાઈ દુદાણી મુ. મોવિયા તા. ગોંડલ જી. રાજકોટ મો. ૯૯૦૯૬ ૨૬૦૩૭. આ વર્ષની ખેતરની પરિસ્થિતિ જોતા ડ્રિઝલ પ્રતિમા મરચી માત્ર વધુ ઉત્પાદન જ નહીં, પણ બજાર ભાવ અને ગુણવત્તામાં પણ સૌથી આગળ રહી. એ કારણે, હું આવનાર વર્ષ માટે પણ આ જાત પર સંપૂર્ણ નિર્ભર થવાનું

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : વિશ્વાસ યોગી મરચી ઉત્પાદનમાં થાકતી જ નથી

ભયપાલસિંહ હરદેવસિંહ જાડેજા, મુ. કાલમેઘડા તા. કાલાવડ, જી. જામનગર મો. ૯૯૦૯૮ ૯૮૯૩૯, ખેડૂત મિત્રો, હું ભયપાલસિંહ જાડેજા. મિત્રો મેં આ વર્ષમાં મરચીમાં બે વેરાઈટીનું વાવેતર કર્યું હતું તેમાં મને વિશ્વાસ યોગી ખુબ જ ગમી. ખેડૂત મિત્રો મેં છ વીઘામાં વિશ્વાસ યોગીનું વાવેતર કર્યું હતું. આ મરચીમાંથી

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : નિધી ૫૦૫ના મરચા ઉત્તમ ક્વોલીટી થાય છે.

સુરેશભાઈ લીંબાભાઈ મુ.અરડોઈ, તા.ગોંડલ, જી.રાજકોટ મો.૯૮૭૯૯ ૬૬૯૫૮, હું છેલ્લા ૯-૧૦ વર્ષથી મરચીનું વાવેતર કરું છું. જેમાં છેલ્લા ૨ વર્ષથી નિધી-૫૦૫ મરચીની વેરાયટી વાપરી રહ્યો છું. અન્ય વેરાયટીની તુલનામાં નિધી-૫૦૫નું પરિણામ મને અત્યંત ઉત્તમ લાગ્યું. મેં કુલ ૧૦૦ જેટલા પેકેટનું વાવેતર કર્યું હતું અને ઉત્તમ ઉત્પાદન મળ્યું.

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : સુકેતુ પ્રાડો જાતના બજારભાવ ઊંચા મળે છે.

અબ્દુલભાઈ પટેલ મુ. પાંચ દ્વારકા, તા-વાંકાનેર, જી. મોરબી મો. ૯૯૨૫૨ ૫૮૯૧૭ હુ મધ્યમ માવજત કરનાર ખેડુત છુ. મે જીવનમા પહેલી વખત મરચીનુ વાવેતર કર્યુ. મે નર્સરીમાથી સુકેતુ સીડ્સ કંપનીની સુકેતુ પ્રાડો વેરાયટીનો રોપ લઈને વાવેતર કરેલુ. પરંતુ પાછોતરા વરસાદના કારણે લગભગ બધાની મરચી ઊભી સુકાઈ ગઈ

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચીનો કલર આકર્ષક લાલ થાય છે.

સુરેશભાઈ ડોબરીયા મુ.સખપર, તા. ગોંડલ, જી. રાજકોટ મો. ૯૯૭૯૦૦૫૮૦૮ માર્શલ ના છોડવા અને એના મરચાની વાત જ નો થાઈ. લાંબું જાડુ અને વજનદાર મરચું. ખાવામાં મધ્યમ તીખું. અમે તો આના જ ભજીયા બનાવી ને ખાઈએ છીએ. આ મરચીમાં પાકા અને સુકા મરચાનો કલર આકર્ષક લાલ છે

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : નામધારી એનએસ ૨૭૦૧ મરચી ઓછા ખર્ચે વધુ ઉત્પાદના મળે છે.

પ્રવીણ ભાઈ ભંડારીયા મુ. ભડીભંડારીયા તા. જી. ભાવનગર મો. ૯૮૨૫૩ ૧૩૫૨૪. મેં નામધારીની એનએસ ૨૭૦૧ મરચી ૨૦૦૦ છોડનુ વાવેતર કરેલું છે. જેમાં મને ટોટલ ૨૪ લીલા મરચાની વીણી કરેલી છે. છેલી વીણીમાં મને ૮૦૦ કિલ્લો લીલા મરચા મળેલા. ભાવનગર અને મહુવાની માર્કેટમાં ૩૦ થી ૪૦ પ્રતિ

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : કર્તવ્ય પદમાં મરચી લંબાઈ વાળી મરચી છે.

કેતનભાઇ બાલધા, મુ. આંબરડી, તા. ગોંડલ, જી. રાજકોટ, મેં કર્તવ્ય સીડ્સનું પદમા મરચું વાવ્યુ, વાવવામાં થોડું મોડું થયું પણ આ મરચી એ રંગ રાખ્યો હાલ સુધીમાં લગભગ ૩૫ મણ મરચું વીધે ઉતરી ગયું ને લગભગ પાછલી વીણીનું મરચું હજી પણ વીઘે ૫ મણ નીકળશે એવો અંદાજ

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા વાયરસ પ્રતિકારક જાત છે.

ધીરુભાઈ ગોરધનભાઈ ઠુંમર ગામ: ખાંડાધાર તાલુકો: ગોંડલ જિલ્લો: રાજકોટમો. ૯૮૭૯૪૮૪૧૩૨ આ વર્ષે મેં ડ્રિઝલ સીડ્સની ‘ડ્રિઝલ પ્રતિમા’ વેરાયટી વાવી. અન્ય જાતની સરખામણીમાં ડ્રિઝલ પ્રતિમા જાત વાઇરસ પ્રતિકારક હોવાથી પાક વધુ સ્વસ્થ અને મજબૂત રહ્યો. આ જાત ખિલામૂળ વાળી છે, એટલે છોડ તંદુરસ્ત રહે છે અને મરચીનો

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : નિધી ૫૦૫ના મરચા વાયરસ ખુબ ઓછો આવે છે.

મયુરસિંહ સુરેન્દ્રસિંહ મુ. વડીયા તા.ગોંડલ જી. રાજકોટ મોં. ૯૭૨૩૦ ૮૧૦૮૧ હું છેલ્લા ૭-૮ વર્ષથી મરચીનું વાવેતર કરું છું, જેમાં છેલ્લા ૨ વર્ષથી મે નિધી કંપનીનાં મરચાં નિધી-૫૦૫નું વાવેતર કર્યું હતું. જેમાં મરચાંની તીખાસ અને મરચાંનો કલર સારો હતો, મરચાં સુકાયા પછી પણ ક્વોલિટી સારી રહેવાથી બજારભાવ

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : સુકેતુ મીવા જાત વધુ ઉત્પાદન આપતી જાત છે.

સુરેશભાઈ કલાણભાઈ રામાણી મુ.કમળાપુર, તા. જસદણ જી. રાજકોટ મો: ૯૯૯૮૯૯૬૫૯૦ હુ છેલ્લા દસેક વર્ષે મરચીનુ વાવેતર કરુ છુ. પરંતુ ચાલુ વર્ષે મે સુકેતુ સીડ્સની સુકેતુ મીવા વેરાયટીના ૭ પેકેટ (ડોઢ) વીઘાનુ વાવેતર કરેલુ. મે ચાલુ વર્ષે ૧.૫ વીઘા જમીનમાથી લીલા મરચા ૧૪ વાર તોડીને ૮૬૧ મણ

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : સાગા માર્શલ મરચીમાંથી ખુબ સારું ઉત્પાદન મળે છે.

વલ્લભભાઈ કપુરીયા મુ. અરણી, તા. ઉપલેટા, જી. રાજકોટ મો.૯૭૨૫૭૪૯૪૧૪ આ મારી ૧૦ વિઘાની માર્શલ મરચી માંથી મેં અત્યાર સુધીમાં ૫૦૮ મણ ઉતાર્યું. મારું કહેવું છે કે છેલ્લા દોઢ મહિના થી મે મારી માર્શલ મરચી માં નથી આપ્યુ કોઈ ખાતર, પાણી કે દવા છતા મારી માર્શલ મરચી

વધુ વાંચો>>>>

શાકભાજીનું ધરુ ઉછેર શા માટે કરવું જોઇએ ?

કોઈપણ શાકભાજીના પાકની સંપૂર્ણ ઉપજ ક્ષમતા હાંસલ કરવા માટે તંદુરસ્ત બીજ અને રોપા એ પ્રથમ અને આવશ્યક જરૂરીયાત છે. તાજેતરના વર્ષોમાં, શાકભાજી ઉગાડનારાઓ ગુણવત્તાયુકત બીજ અથવા રોપાઓના મહત્વ વિશે ખૂબ જ સભાન બન્યા છે કારણ કે રોગ અને જીવાતનું વધુ પ્રમાણ અને ક્યારામાં ભેજના અયોગ્ય સંચાલનને

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : નામધારી એનએસ ૨૭૦૧ મરચી ઊંચા ભાવે વેચાય છે.

શિવલાલભાઈ બાલુભાઈ મારવણીયા મુ. રાજપર, તા. ટંકારા જી. મોરબી મો. ૯૮૭૯૬ ૩૩૭૩૫ આ નામધારીની મરચી એનએસ ૨૭૦૧ લાંબા સમય સુધી ઉત્પાદન આપી સકે તેવી વેરાયટી છે. આ મરચી ૠ-૪ સેગમેન્ટ લીલા મરચાં અને સૂકા મરચાં વેચાણમાં ઉચા ભાવે માર્કેટમાં વેચાઈ છે. સતત ફલાવરીંગ અને ફ્રૂટ સેટિંગ

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : કર્તવ્ય પદમા મરચી પાવડર માટે બેસ્ટ છે.

દિનેશભાઇ વસાણી મુ.અમરાપુર (ધાનાણી), તા.કુકાવાવ, જી.અમરેલી અમારો મરચીનો અનુભવ તો નવો નવો છે પણ અમે કર્તવ્ય કંપનીની મરચી ની જાત પદમા વાવી હતી એ મરચી પાવડર (ચટણી) માટે બેસ્ટ છે પદમા વિધે ૪૨ મણ જેટલું ઉત્પાદન રહ્યું છે અમારા અમરેલી વિસ્તારના ઘણા બધા ખેતરની મેં રૂબરૂ

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : ડ્રિઝલ પ્રતિમા ખુબ સારું ઉત્પાદન આપે છે.

અનિલભાઈ ઠુંમર મુ. ત્રાકુડા, તા. ગોંડલ જી. રાજકોટ મો. ૯૯૭૯૫ ૬૦૪૯૪, દર વર્ષે હું મરચીનું વાવેતર કરું છું, પણ આ વર્ષે ભારે વરસાદને કારણે પાક પાણીમાં ડૂબી ગયો.છતાં ડ્રિઝલ પ્રતિમામાં ઘાટો લાલ કલર અને વધુ કરચલીવાળી ઉચ્ચ ગુણવત્તા યુક્ત મરચાં પાકે છે. વીઘે ૨૨ મણ ઉત્પાદન,

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : વિશ્વાસ યોગી મરચીમાં વાયરસ જેવું કઈ આવ્યું જ નથી.

પ્રવીણભાઈ ગોવિંદભાઈ કતબા, મુ.હડમતાલા, તા.ગોંડલ, જી.રાજકોટ મો. ૯૭૨૭૯૨ ૭૨૨૭, ખેડૂત મિત્રો મરચીનું ઘર એટલે મારું ગામ હડમતાલા. હું છેલ્લા પંદર વર્ષથી મરચીનું વાવેતર કરું છું. આ વર્ષે વિશ્વાસ સીડ્સની મરચી વિશ્વાસ યોગીનું વાવેતર પાંચ વીઘામાં વાવેતર કર્યું હતુ. આ વર્ષમાં વધુ વરસાદ પડવાથી ઘણી બધી મરચી

વધુ વાંચો>>>>

મરચીની સફળ જાત : નિધી ૫૦૫માં રોગ જીવાત નહીવત આવે છે..

મયુરભાઈ વલ્લભભાઈ મુ.રફાળીયા તા. ભેસાણ જી. જૂનાગઢ મોં.૭૦૧૬૭ ૧૨૬૦૮ મરચીનું વાવેતર મે છેલ્લા એક વર્ષથી ચાલુ કર્યું છે. જેમાં નિધીની – ૫૦૫ વેરાઇટીનું ૪.૫ વીઘામાં છેલ્લા વર્ષે વાવેતર કર્યું હતું તેમાં ખૂબ સારું ઉત્પાદન મળ્યું હતું. બીજી વેરાઇટીની સાપેક્ષમાં રોગ અને જીવાતનો પ્રશ્ન નહિવત આવે છે.

વધુ વાંચો>>>>

પ્રયોગ : પશુમાં દાદર-ખસ- ખરજવું મટાડવા પપૈયાનું દુધ !

પશુને દાદર – ખસ-ખરજવું થાય ત્યારે સતત શરીરને ઝાડ કે ગમાણ સાથે ઘસે છે, પશુનો સ્વભાવ ચીડીયો થઈ જાય છે, ઘણી વખત વધારે પડતું ઘસવાથી શરીર ઉપર જખમ થઈ જાય છે, ચામડી બરછટ પણ થઈ જાય છે અને પશુ બેચેની અનુભવે છે. આવી સમસ્યા ઉદભવે ત્યારે

વધુ વાંચો>>>>

કૃષિ વ્યવસ્થાપન : ડુંગળીની ખેતી માટે ધરૂવાડિયાનો ઉછેર

ડુંગળીની ખેતી માટે ધરૂવાડિયાનો ઉછેર ખૂબ મહત્ત્વનો ભાગ છે. ૪ ગૂંઠા જેટલી જમીન એક હૈક્ટર વિસ્તારના ધરૂ ઉછેર માટે પૂરતી છે. યોગ્ય ઘરૂના ઉછેર માટે ૪ ગૂંઠા વિસ્તારમાં ૧ થી–૧-૫ ટન જેટલું સારું કોહવાયેલું છાણિયું ખાતર નાખવું. ત્યાર બાદ યોગ્ય માપના એટલે કે ૪ થી ૪.૫

વધુ વાંચો>>>>

પશુ વીમો લેવાના ફાયદાઓ

પશુને આંશિક કે કાયમી ખોડખાપણ વાળા કિસ્સામાં આર્થિક ફાયદો થાય છે પશુ વીમામાં દર્શાવવામાં આવેલ કારણો મુજબના કારણથી પશુનું મૃત્યુ થાય તો તે કિસ્સામાં આર્થિક મદદ મળે છે. પશુનું વાઢકાપ (સર્જરી) દરમિયાન કે ત્યાર પછી મૃત્યુ થાય તે કિસ્સામાં પશુપાલકને આર્થિક રીતે ફાયદો થાય છે

વધુ વાંચો>>>>

જમીનને જીવતી રાખવા સેન્દ્રીય ખાતરો ઉમેરવા જરૂરી છે

આપણે વધુ ઉત્પાદન લેવું છે તે માટે આપણે ખેતીમાં આપણી મહેનત, આવડત લગાડીએ છીએ. આપણી જમીનને જીવતી રાખવા આપણે દર વર્ષે જરૂરી સેન્દ્રીય ખાતરો ઉમેરવા જરૂરી છે. સમય જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ યાંત્રીકરણ આવતું જાય છે. સાધનો મદદે આવી ગયા છે. મીની

વધુ વાંચો>>>>

તરબૂચ – ટેટીમાં વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ ક્યારે અને કેટલો કરવો જોઈએ ?

સામાન્ય રીતે તરબૂચના વેલામાં શરૂઆતમાં નર પુષ્પની સંખ્યા વધારે અને માદા પુષ્પની સંખ્યા ઓછી હોય છે. આ માટે ઇથેફોન ૫૦ થી ૧૦૦ મિ.ગ્રા/લીટર અથવા જીબ્રાલીક એસિડ ૨૫ મિ.ગ્રા/લીટર દ્રાવણ બનાવી બે છંટકાવ (પહેલો છંટકાવ બીજાથી ચોથા પાન નીકળે ત્યારે અને બીજો છંટકાવ પાંચમુ પાન નીકળે ત્યારે

વધુ વાંચો>>>>

ખેત ઉત્પાદનનાં સારા ભાવ મેળવવાનાં છે કોઈ ઉપાય ?

ખેત ઉત્પાદનનાં સારા ભાવ મેળવવા પોતાની પેદાશના સારા ભાવ મેળવવા છે ? તો સૌથી પહેલી વાત એ કે અંદર ભરેલ પેદાશનું પેકિંગ જ એવું આકર્ષક બનાવેલ હોવું જોઈએ કે એનાપર નજર પડતાવેંત જ વેપારી કે ગ્રાહક અંદર ભરેલ પેદાશ નજરે જોવા આતુર બની જાય પેકિંગ ખોલ્યાભેળો

વધુ વાંચો>>>>

જમીનમાં ઝીંકની પૂરતી

– ઝીંકની પૂરતી સૂક્ષ્મ તત્વો વાવણી પહેલા બીજા રાસાયણિક ખાતરો સાથે ભેળવીને જમીનમાં દંતાળથી હારમાં બીજની નીચે વાવીને અથવા ઉભા પાકમાં છંટકાવ દ્વારા આપી શકાય. – જસતની ઉણપવાળી જમીનમાં કોઈપણ પાક માટે પ્રતિ હેક્ટરે ૨૫ કિલો ઝીંક સલ્ફેટ દર ત્રણ વર્ષે એક વખત અથવા તે ૮

વધુ વાંચો>>>>

આજની ખેતીમાં ખર્ચ ઘટે અને આવક વધે એવું કેવી રીતે થાય ?

ખેતીમાં ખર્ચ એકલાં રાસાયણિક ખાતરો આડેધડ ધબેડ્યે રાખીએ છીએ તે બંધ કરીએ કારણ કે જમીનની ફળદૃપતા-જીવન્તતા અને ઉત્પાદકતા એના હિસાબે ઘટી રહી છે. ”વધુ પાણી એમ વધુ ઉત્પાદન” રૂપી ખ્યાલનાં હિસાબે ઉપલા તળનાં મીઠાં પાણી ચૂસી લીધા પછી ઊંડેના નબળાં અને ખરાબ પાણી પવાયા પછી મોલાતો

વધુ વાંચો>>>>

કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી : બરુ નીંદણનું નિયંત્રણ – Sorghum halepense

બરુ નીંદણનું નિયંત્રણ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર. કે. માથુકિયા શ્રી પી. આર. માથુકિયા શ્રી એસ. જે. વેકરીયા નીંદણ નિયંત્રણ યોજના, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ – ૩૬૨૦૦૧ ફોન ઃ (મો.) ૭૬૦૦૪૫૫૪૫૯ બરૂં ૨ મીટર ઊંચાઈ ધરાવતું બહુવર્ષાયુ ઘાસ છે. તેનું પ્રસર્જન

વધુ વાંચો>>>>

કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી : પોષ્ટહાર્વેસ્ટ : પાક પાક્યા પછી સંગ્રહ સ્થાનમાં થતો બગાડ

પાક પાક્યા પછી સંગ્રહ સ્થાનમાં થતો બગાડ વિશે જણાવતાં સર્વશ્રી ડૉ.આર. આર. ગજેરા બાગાયત મહાવિદ્યાલય, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ ફોન (મો.) ૯૮૯૮૦ ૮૫૬૦૮ સંગ્રહ સ્થાનમાં થતો બગાડ ઃ ફળ અને શાકભાજીને ખુલ્લા અથવા રૂમ તાપમાને સંગ્રહ કરવાથી તેમાં રાસાયણિક ફેરફાર થતાં બગાડ

વધુ વાંચો>>>>

શું તમને ખબર છે કે કૃષિ વિજ્ઞાન મેગેઝીન વાર્ષિક લવાજમ ૩૯૯ છે તે હવે ટેલીગ્રામ ચેનલમાં ફ્રી છે ? આજે જ જોડાવ

કૃષિ વિજ્ઞાનમાં શું વાંચવા મળે છે ? એપ્રિલ અંક > કપાસની નવી જાતોના ખેડૂતોના અનુભવો કપાસ બીજ પસંદગી વિશેષાંક. મે અંક > કપાસની ખેતીમાંથી આવક કેમ મેળવશો ? જુન અંક > ચોમાસું પાકોમાં ક્યા પાકનું વાવેતર નફાકારક રહેશે ?. આજે ટેલીગ્રામ ચેનલમાં જોડાઈને કૃષિ વિજ્ઞાન માસિક

વધુ વાંચો>>>>

આ દીપાવલીના પર્વમાં મોબાઈલને ખેતી ઉપયોગી યંત્ર બનાવો, દીપાવલીની ખાસ ઓફરનો લાભ લ્યો.

શું તમને ખબર છે કૃષિ વિજ્ઞાન મેગેઝીન કે જેનું વાર્ષિક લવાજમ રૂ. ૩૯૯ છે તે કૃષિ વિજ્ઞાન હવે ટેલીગ્રામ ચેનલ ઉપર ફ્રી વાંચવા મળશે. આખો અંક દર મહીને વાંચો અને તમારી ખેતી સમૃદ્ધ બનાવો, જોડાવ આજે જ કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ ચેનલમાં.

વધુ વાંચો>>>>

આજે ખેતીમાં આગળ વધવા રોજ જ્ઞાન વધારવું જરૂરી છે ત્યારે તમારે કૃષિ વિજ્ઞાન માસિકનું લવાજમ ૩૯૯ છે તે ફ્રી વાંચવા ટેલીગ્રામમાં જોડાવું જોઈએ.

કૃષિ વિજ્ઞાન આપે છે દુનિયાની છેલ્લામાં છેલ્લી કૃષિ માહિતી, નવી શોધ, નવા બિયારણો, નવી દવાઓના સફળ પ્રયોગોની વાત, કૃષિ વિજ્ઞાન વાંચીને ખેતીને સમૃદ્ધ બનાવવા આજે જ ટેલીગ્રામ ચેનલ માં જોડાઈ જાવ.

વધુ વાંચો>>>>

મરચીના પાકમાં તાપમાન અને ફાલ ખરણના સંબંધને સમજો

 મરચી ની ખેતી કરવી હોઈ તો થર્મોમીટર વસાવવાનું મારુ કહેવું તમને શા માટે છે તેની વાત કરું તો મરચીની ખેતીમાં ફાલ લાગવામાં તાપમાનનું બહુ મહત્વ છે, તાપમાનની વિગતો હવે તો ગૂગલ ઉપર સહેલાઇ થી મળે છે પરંતુ વાડીયે વાડીયે માઈક્રો ક્લાયમેટમાં ફેરફાર હોય છે, બાર ગાવે

વધુ વાંચો>>>>

આંતરરાષ્ટ્રીય કૃષિ મેળો ગાંધીનગર આજથી શરુ…

એગ્રી એશિયા ૨૦૨૪ ગાંધીનગર ખાતે કૃષિ, ડેરી અને પશુપાલન ટેકનોલોજી આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશન આજ થી શરુ થયું મેળાના પ્રથમ દિવસે અસંખ્ય ખેડૂતો આ મેળાની મુલાકાત લેવા માટે ભીંડ જામી છે. પોતાની ખેતીને વધુ નફાકારક કેમ બનાવવી અને નવી ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા પોતાની ખેતીને સરળ બનાવવા માટેની માહિતી

વધુ વાંચો>>>>

ટીટોડીની ઈંડા મૂકવાની આ જ સીઝન !

પક્ષીના માળા ગામડામાં નિશાળિયાનું ઉનાળાનું વેકેશન એટલે ચૈત્રવૈશાખનો ધોમ ધખતો માથું ફાડી નાખે એવો તાપનો ગોળો હોય ! બસ ! ટીટોડીની ઈંડા મૂકવાની આ જ સીઝન ! બીજા પંખીઓનું તમે જોજો ! “બચ્ચાં ઉછેર”” પૂરતો જરા વિશિષ્ટ સગવડવાળો માળો બનાવતાં હોય છે. અને એને બનાવવાની સામગ્રી

વધુ વાંચો>>>>

વરસાદ પછીની માવજત – 21

મરચીનો ફાઇટોપથોરા – મરચીનો સુકારો- રૂટ રોટ રોગનું નિયંત્રણ કેમ કરવું અને મરચીને ફરી જીવતી કેમ કરવી ? તે વિષે જાણવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.

વધુ વાંચો>>>>

વરસાદ પછીની માવજત – ૯

વરસાદ પછીની માવજત – ૯
————-
મરચીના છોડનો સુકારો લાગવાનું કારણ શું ? તેને કેવી રીતે અટકાવી શકાય ? આ સુકારો આવે નહિ તે માટે આગોતરા ક્યાં ક્યાં પગલાં લાવે જોઈએ ? તે વિષે વાંચવા અત્યારે જ જોડાવ કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં.

વધુ વાંચો>>>>

વરસાદ પછીની માવજત – ૪

આ વર્ષે મરચીનો ફાયટોપ્થોરા બ્લાઈટ સુકારો કોને આવશે? વરસાદ વધુ પડ્યો છે , ખેતર માં પાણી ભરાયા રહ્યા હતા , જ્યાં નિતાર સારો ન હોઈ તેને પુષ્કળ મરચા બેસે ત્યારે ફાઇટોપથોરા નામનો સુકારો આવી શકે, જે મરચી ઉગાડતા ખેડૂતે સપાટ ક્યારામાં મરચી વાવી છે. સારા નિતાર

વધુ વાંચો>>>>

ભારતમાં પેદા થતા ચોખાની નિકાસ કેમ હવે ઓછી થાય છે ?

કેરી અને કેળા જેવા ફળોને પકવવા વિક્રેતાઓ કાર્બાઇડનો ઉપયોગ કરી પ્રદૂષિત કરે છે. અમુક ફળોને લાંબો સમય સાચવી રાખવા (સેલ્ફ લાઇફ વધારવા) કે ચળકાટ લાવવા અમુક હોર્મોન્સનો ઉપયોગ કરે છે. વિશ્વ કક્ષાએ ચોખાની નિકાસમાં ભારત દેશનો હિસ્સો ૪૦ ટકાથી વધારે છે અને ૧૪૦ થી વધુ દેશોમાં

વધુ વાંચો>>>>

કૃષિ કચરાનો સહઉપયોગ

ખેડૂતો સામાન્ય રીતે વર્ષ દરમિયાન ઘણા કઠોળ તેમજ ધાન્ય વર્ગના પાકો લેતા હોય છે. પરંતુ અમુક પાકોનું ભૂસું જ પશુઓના ચારા માટે યોગ્ય હોય છે. બાકીના ઘણાં એવા પાકો છે કે જેના ભૂસાનો ઉપયોગ ખેડૂતો ખાતર તરીકે કરતા હોય છે અથવા તો સીધા સળગાવી દેતા હોય

વધુ વાંચો>>>>

આજે ગાડું લઈને તો કોણ ખેતરે જાય છે ?

એકવીસમી સદીનો યુગ ઝડપી બની ગયો છે. મોટર અને મોટરસાયકલ આવી ગયા છે. ભલે ચાર પાંચ કિલોમીટર દૂર ખેતરવાડી હોય. સીમનો મારગ દશ મિનિટમાં વળોટીને ખેતરે પહોંચી જવાય. સવાર હોય કે સાંજ એ જ ઝડપે ગામથી ખેતર અને ખેતરથી ગામ. આકાશ સામે જોવાનો સમય ક્યાં છે

વધુ વાંચો>>>>

“સૂર્યનો પ્રકાશ” ખેતીપાકોને મદદ કરે ?

સૂર્યના કિરણોમાં સાત રંગ હોય છે. વનસ્પતિના પાનનો રંગ લીલો હોય છે એટલે લીલા રંગ સિવાયના અન્ય રંગના કિરણોને પાંદડાં માહ્યલાં હરિતદ્રવ્યો પોતાની ઝાળમાં સમાવી લે છે અને આ રીતે વનસ્પતિ સૂર્યશક્તિના સહારે હવામાંના કાર્બન ડાયોકસાઇડ તથા મૂળ વડે શોષાએલ પાણી દ્વારા શર્કરા-ગ્લુકોઝ એટલે કે “સત્વ”

વધુ વાંચો>>>>

“ગ્રો કવર” એટલે ? કેવા લાભ થાય ?

“ગ્રો કવર” અથવાતો ક્રોપ કવર એટલે શિયાળામાં વવાતા તરબુચ-ટેટી જેવા પાકના બેડ ઉપર મલ્ચિંગ કરીને ઉગાડાતા પાકો ઉપર શરૂઆતના ૩૦-૪૦ દિવસ સુધી રખાતું આછા પ્લાસ્ટિકનું અર્ધ ગોળાકારે એકાદ ફૂટની ઊંચાઈ ઉપર ગોઠવેલ આવરણ. ગ્રો કવર થી અંદર થોડો ગરમાવો રહેતો હોવાથી શિયાળાની ઠંડી ઋતુમાં બીજનો ઉગાવો

વધુ વાંચો>>>>

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ કરવાના સૌથી આકર્ષક કારણો

૧. વાવેતર વિસ્તારમાં છોડની સંખ્યાની ગણતરી માટે. ૨. છોડની વૃદ્ધિમાં વધારાની માહિતી મેળવવા. ૩. પાકની જરૂરિયાતો (જંતુનાશક દવા, ખાતર) જાણવા. ૪. ખડ/ઘાસ અને પાકના છોડનો તફાવત કરવા. ૫. પાકમાં આવેલા રોગની માહિતી મેળવવા. ૬. જમીનને પાણીની જરૂરિયાત ચકાસવા. 9. પાકમાં ફાલ આવવાની જાણકારીથી અવગત થવા. ૮.

વધુ વાંચો>>>>

બીજ પૂરેપૂરું ઉગે એ માટે શું કરવું?

જમીનમાં યોગ્ય તરેહ બેઠેલ હોય તો જ વાવણી કરીએ.. કોરાભીના-બાકાસીયા ભીનામાં વાવણી કદિ ન કરવી.. વાવતી વખતે જમીનના ચાસમાં બીજ પડી જાય પછીથી તે ભીની માટીથી ઢંકાઇ જાય, તેના પર માપસરના દળે જ માટી પડે અને સહેજ દબાણ પણ મળી જાય, કે જેથી બધા બીજ ને

વધુ વાંચો>>>>

અમુક બીજ ૩ વરસ જૂના પણ ઉગી જાય, જ્યારે અમુક બીજે વરસેય ન ઉગે –એવું કેમ ?

કારણ કે દરેક પ્રકારના બીજની સ્ફૂરણશક્તિ એક સમાન નથી હોતી. જે તે પ્રકારના બીજમાં તે પોતે પરિપક્વ થયા પછી તેની જીવંત રહેવાની તાકાત કેટલી બળિયાવર છે તેના ઉપર આધાર હોય છે. દા.ત. તલ, મગ, વરિયાળી, જીરુ-ઘઉં, જુવાર-બાજરો, ગુવાર વગેરેને સડે કે બગડે નહીં તે રીતે સાચવી

વધુ વાંચો>>>>

વનસ્પતિમાં પોતાની પેઢી આગળ વધારવાની જીજીવિષા “કુદરતનું અદભુત” સર્જન છે ?

માત્ર માણસોને ઘડવામાં જ આવી કારીગરી કુદરતે કરી છે એવું નથી હો ભૈ ! જરા નજર કરો ! તલ-મગ કે મગફળી, સાગ-સિસમ કે ખેર, આંકડો-બાવળ કે કેરડા-કેતકી હોય કે હોય ભલેને હાથલિયો થોર ! અરે, ખરખોડી-લાંપડું કે લજામણી-બધાં ગણાય ‘વનસ્પતિ’ જ, પણ પ્રકૃતિએ બધાના સંકટ સામે

વધુ વાંચો>>>>

એગ્રીકલ્ચરલ ડ્રોન કઈ રીતે ઉપયોગી છે ?

એગ્રીકલ્ચરલ ડ્રોન, જે ખેતીના અલગ અલગ કાર્યો માટે ઉપયોગમાં લઈ શકાય છે, જેથી પાકના ઉત્પાદનમાં વધારો થાય અને પાકની વૃદ્ધિનું નિરીક્ષણ કરવામાં આવે. અદ્યતન સેન્સર્સ અને ડિજિટલ ઇમેજિંગ ક્ષમતાઓના ઉપયોગ દ્વારા, ખેડૂતો આ ડ્રોનનો ઉપયોગથી તેમના ખેતરોની વધુ સારી છબી એકત્ર કરી શકાય છે. આવા સાધનોમાંથી

વધુ વાંચો>>>>

પાક વૃદ્ધિ પ્રતિરોધકો કોને કહેવાય ?

જે પદાર્થ વનસ્પતિની (વૃદ્ધિ તથા વનસ્પતિની જૈવિક ક્રિયાઓ જેવી કે અભિક્રિયા અને ચયાપચયની ક્રિયા અટકાવવા ઉપર પ્રભાવ પાડે તેવા પદાર્થોને પાક વૃદ્ધિ પ્રતિરોધક કહેવાય છે. દા.ત. ૨, ૪ ડાયકલોરફીનોકસી એસિટીક એસિડ (૨-૪-ડી), મેલીક હાઈડ્રેઝાઈડ (એમ.એચ), ફોસ્ફોન-ડી, ટ્રાયક્લોરો ફીનોકસી એસિટીક એસિડ (૨-૪-૫-ટી), ક્લોરો કલોરીન ક્લોરાઇડ અને સાયકોસીલ

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : વિશ્વાસ યોગી મરચીની જાતમાં ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે.

શૈલેષભાઈ ગુજરાતી મુ. તરકસર, તા. જામકંડોરણા જી. રાજકોટ મો. ૯૫૧૨૯ ૩૯૯૧૯ હું છેલ્લા બે વર્ષથી વિશ્વાસ સીડ્સની મરચી વિશ્વાસ યોગી નું વાવેતર કરું છું આ જાતમાંથી મને ખુબ સારું ઉત્પાદન ઓછા ખર્ચમાં મળ્યું છે અને મારા ગામના તથા આજુબાજુના ગામના ખેડૂતો મારી મરચી જોવા આવતા. તેઓ

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : નિધિ 505 જાતમાં મરચીનો વજન પૂરો નીકળે છે.

દુલાભાઇ સામતભાઇ  ગામ: ઢાંચા તા. મહુવા મો. ૯૮૨૪૫ ૩૪૬૦૪  મે નિધી ૫૦૫ મરચાનું બિયારણ વાવેતર કર્યું હતું. જેમાં મને નિધી ૫૦૫ જાત પકાવવા તેમજ લીલા બંને માટે અનુકૂળ, ફોરવર્ડ ઓછું, મરચું દળ વાળું હોવાથી વજન પૂરો નીકળ્યો, મરચાનો કલર સારો હોવાથી  બજારભાવ સારો મળ્યો.

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : મેજીક મરચું ખુબ વધુ ઉત્પાદન આપે

મારું નામ સુરેશભાઈ ભીખાભાઈ વડોદરિયા ગામ: દડવી તાલુકો: જામકંડોરણા જીલ્લો રાજકોટથી હું છેલ્લા ત્રણ વર્ષથી કર્તવ્ય સીડ્સની જ મરચી વાવુ છુ. ગયા વર્ષે મારે મેજીક મરચુ વિઘે 71 મણ પાકયુ તુ. આ વર્ષે પણ મેં મેજીક મરચુ જ વાવ્યું છે. ત્રણ વીઘામાં જેમાં ત્રણ વીણી પડી

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : કર્તવ્ય પદમા મરચાનો કલર ખુબ સારો થાય છે.

હું નિલેશભાઈ લક્ષ્મણભાઈ કમાણી ગામ : પાટીયાળી તાલુકો : ગોંડલ જીલ્લો : રાજકોટથી મારા વેપારી મિત્રની સલાહને લીધે મેં આ વર્ષેનું પદમા રોપ કરીને ધોરીએ મરચું આવ્યો હતું મોડું વાવેતર કરવાને કારણે એવું લાગ્યું કે આ મરચું નહીં થાય પણ છેવટે પદમા એ રંગ રાખ્યો અને

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : ડ્રિઝલ પ્રતિમા જાતમાં એકધારું લાબું મરચું થાય છે.

અનિલભાઈ સવજીભાઈ સાવલિયા મુ. સુલતાનપુર, તા. વડિયા, જી. અમરેલી મો. ૯૫૭૪૩૭૩૪૬૧ મે ડ્રિઝલ સીડ્સ કંપનીની ડ્રિઝલ રેડ વેલ્વેટ જાતનું વાવેતર કરેલ હતું. આ જાતનું મરચું ઓરીજનલ ડબ્બી કાશ્મીરી જાત છે. ડ્રિઝલ રેડ વેલ્વેટ જાતના મરચાને કલરમાં અને ભાવમાં કોઈ ના પુગે. મને આ જાત ખુબ સારી

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : વિશ્વાસ યોગી એટલે સુપર ક્વોલિટીનું મરચું

કાન્તીભાઈ ડોબરિયા મુ. બાલાપર  તા.જામકંડોરણા જી. રાજકોટ મો. ૬૩૫૪૮ ૩૫૯૮૩ હું ઘણા વર્ષોથી   વિશ્વાસ કંપનીની વિશ્વાસ યોગી જાતનું વાવેતર કરું છું. વિશ્વાસ યોગી જાતમાં છોડની ડાળી મજબુત, મરચું સુપર ક્વોલીટીનું થાય અને રોગ જીવાત ખુબ ઓછી આવે છે. મેં એક વીઘામાં ૫૦ મણ  કરતા વધુ

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : નિધિ 505 જાતમાં મરચીનો ફાલ વારંવાર અને સતત આવે છે.

હું ચિંતનભાઈ હરણિયા ગામ: સનાળી તા. વિછિયા મો. ૮૧૨૮૧ ૫૩૬૬૬ મે નિધી ૫૦૫ મરચાનું બિયારણ વાવેતર કર્યું હતું જેમાં મને છોડ છેલ્લે સુધી લીલો રહે, ફાલ વારંવાર આવે, ફળમાં બગાડ નથી, ખાસ કરી ને કલર ખુબ સારો હોવાથી બજારભાવ સારો મળ્યો

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : ડ્રિઝલ પ્રતિમા ખુબ સારી ક્વોલિટીના મરચા થાય છે.

યોગેશભાઈ નાથાભાઈ રપાટા મુ. ડૈયા તા. ગોંડલ, રાજકોટ મો. ૯૯૦૪૪૦૧૫૭૫ મે ડ્રિઝલ સીડ્સ કંપનીની ડ્રિઝલ પ્રતિમા મરચીની જાતનું વાવેતર કરેલ હતું. આ જાત મને ખુબ સારી લાગી કેમ કે નબળી જમીન અને પાણી રોકાયેલ ખેતરમાં પણ બહુ સારી ઉભી રહે છે અને રોગ જીવાત આવતા નથી.

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : કર્તવ્ય મેજીક મરચું સહેલાઇથી વેચાઈ જાય

હું મગનભાઈ જીવરાજભાઈ સખીયા ગામ નાગળકા તાલુકો ગોંડલ જીલ્લો રાજકોટથી મેં કર્તવ્ય સીડ્સનું મેજીક મરચાનું નામ સાંભળ્યું હતું તે આ વર્ષે મેં બે વીઘામાં વાવ્યું પણ મારે પાણી ઓછું હોવા છતાં ફક્ત બે જ વીણી ઉતરી છે પણ બે વીણીમાં 30 થી 32 મણ મરચું વીઘા

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : ડ્રિઝલ પ્રતિમા સારી ક્વોલિટીનું મરચું થાય છે.

લાલજીભાઈ અરજણભાઈ સાવલિયા મુ. ઘોઘાવદર તા.ગોંડલ, જી. રાજકોટ મો. ૯૯૭૯૨ ૭૫૩૨૬ મે ડ્રિઝલ સીડ્સ કંપનીની ડ્રિઝલ પ્રતિમા જાતનું વાવેતર કરેલ હતું. મને આ જાતમાંથી ખુબ સારુ મળ્યું છે. આ જાત કમોસમી વરસાદમાં પણ અડીખમ ઉભી રહી અને છોડ ખુબ સારા હોવાથી મરચું પણ સારી ક્વોલિટીનું થાય

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : વિશ્વાસ યોગી મરચાના બજારભાવ સારા મળે છે.

રમેશભાઈ લાલજીભાઈ સુવાગીયા મુ. પાંચ પીપળા તા. જેતપુર, જી. રાજકોટ  મો. ૯૪૨૯૦ ૯૮૭૦૨ મેં મરચી વાવી વિશ્વાસ સીડ્સની વિશ્વાસ યોગી. આવી વેરાઈટી તો મેં અત્યાર સુધી જોઈ નથી. મેં એક વીઘામાં ૫૦ મણ સુકા મરચા વેચી પણ નાખ્યા. હું માર્કેટિંગ યાર્ડમાં મરચા વેચવા ગયો ત્યારે બીજી

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : નિધિ 505 જાતમાં વાયરસ સાવ ઓછા આવે છે.

ગોરધનભાઈ કાનજીભાઈ ગજેરા  ગામ: અરડોઇ, તા. કોટડા સાંગાણી મો.  98794 91892 મે નિધી ૫૦૫ મરચાનું બિયારણ વાવેતર કર્યું હતું જેમાં મને મરચાનો કલર અને તીખાશ સારા, લીલા તેમજ લાલ બંને વેચાણ માટે અનુકૂળ, વાયરસ ઓછો, રોગપ્રતિકારક જાત છે.

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : સાગા માર્શલ મરચીમાં નુકશાન ઓછું તેમજ ઉપજ અને ભાવ વધુ મળે છે.

સુરેશભાઈ અકબરી, ગામ : અરણી, તા. ઉપલેટા, જી. રાજકોટ. મો. ન. ૯૯૭૯૫ ૫૪૬૮૧. ચાલુ વર્ષે મેં સાગા માર્શલ મરચીનુ ૩ વીઘામાં વાવેતર કરેલ. આ જાત નવી હોવાથી વધું સાહસ કરવામાં ડર લાગતો હતો. પણ જો વધું વાવેતર કર્યું હોત તો સોનામાં સુગંધ ભળી જાત. જોક પહેલા

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : કર્તવ્ય મેજીક મરચામાં રોગનું પ્રમાણ ખુબ ઓછું છે.

હું ઘનશ્યામભાઈ ગોરધનભાઈ ભંડેરી ગામ: ઘોઘાવદર તાલુકો : ગોંડલ જીલ્લો: રાજકોટથી ગઈ સાલ બે વીઘામાં કર્તવ્ય સીડ્સનુ મેજીક મરચું આવ્યું હતું. આ વર્ષે મેં ૫ વીઘામાં મેજીક મરચુ આવ્યું છે આજે મારે ૪ વિણીમાં ૪૫ મણ ઉપર મરચું વીઘે ઉતર્યું છે જેનો માર્કેટ ભાવ પણ 2500થી

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : ડ્રિઝલ પ્રતિમા મરચીની જાતના ઊંચા બજારભાવ મળશે.

પંકજભાઈ અરજણભાઈ ઠુંમર, મુ. ત્રાકુડા તા. ગોડલ, રાજકોટ, મો. ૬૩૫૩૨ ૬૫૪૩૫  મે ડ્રિઝલ સીડ્સ કંપનીની ડ્રિઝલ પ્રતિમા જાતનું વાવેતર કરેલ હતું. આ જાત વહેલી પાકતી અને કલરમાં સારી છે. બજારમાં ભાવ પણ મણે ૩૦૦-૪૦૦ વધારે મળે છે. સુકું ૯૦ મણ પ્રતિ એકરે જેટલો ઉતારો મળ્યો. ધન્યવાદ

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : વિશ્વાસ યોગી મરચીના બજારભાવ ખુબ સારા મળે છે.

ચંદુભાઈ છગનભાઈ પોકર મુ. મોટા માંડવા, તા. કોટડા સાંગાણી, જી.રાજકોટ મો. ૯૭૨૩૬ ૯૧૭૦૮ હું ઘણા વર્ષોથી મરચીનું વાવેતર કરું છું. પણ છેલ્લા બે વર્ષોથી હું આ વિશ્વાસ સીડ્સની નંબર વન વેરાઈટી વિશ્વાસ યોગીનું વાવેતર કરી રહ્યો છું. જેમાં ખર્ચ ઓછો અને ઉત્પાદન વધુ મળે છે અને

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : નિધિ 505 જાતમાં ઉત્પાદન ખુબ વધુ આવે છે.

હું મકોડ ભાઈ પટેલ, ગામ: નાગલપર, તા. બોટાદ મો.  99749 53282 મે નિધી ૫૦૫ મરચાનું બિયારણ વાવેતર કર્યું હતું જેમાં મને મરચું લાબું અને કલર સારો, રોગપ્રતિકારક શક્તિ સારી, ફળમાં બગાડ નથી, ઉત્પાદનમાં સારું લાગ્યું. 

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : સાગાની માર્શલ મરચીમાં ઉપજ અને નફાનું પ્રમાણ વધુ હોય છે.

રવજીભાઈ નાથાભાઈ ગોંડલીયા, ગામ-દડવી, તા.જામકંડોરણા, જી. રાજકોટ. મો.૯૯૭૪૫ ૯૬૮૯૫. સાગા સિડ્સ કંપનીના માર્શલ મરચા બીજનું વાવેતર હું ૨ વર્ષેથી કરુ છું. આ વર્ષે ૧૦ વિઘા મધ્યમ જમીનમાં વાવેતર કર્યું છે. મારે વિઘાએ ૬૦ થી ૬૫ મણની ઉપજ થશે. મે બીજી મરચીની જાતો પણ વાવેલ પણ આમાં

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : કર્તવ્ય મેજીક પદમા મરચાની જાત ઉત્પાદન ખુબ સારું આપે છે.

હું મનસુખભાઈ ભીખા ભાઈ ત્રાડા ગામ: સાજડીયારી તાલુકો: જામકંડોરણા જિલ્લો: રાજકોટ. મે આ વર્ષે કર્તવ્ય સીડ્સનુ મેજીક અને પદમા મરચુ આવ્યું હતું. બંને ત્રણ ત્રણ વીઘા વાવેતર કર્યું હતું. શરૂઆતમાં વાવણીમાં ઘણી તકલીફો પડી પણ મરચી એ પીકઅપ પકડ્યું અને આજે લગભગ લગભગ 50 મણ ખોખા

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : ડ્રિઝલ પ્રતિમા ખુબ સારી ક્વોલિટીના મરચા થાય છે.

શૈલેશભાઈ અરજણભાઈ સોલંકી, ગરનાળા તા. ગોડલ, જી. રાજકોટ મો. ૯૩૨૭૭ ૫૨૦૯૩  મેં  ડ્રિઝલ સીડ્સ કંપનીની ડ્રિઝલ પ્રતિમા મરચીની જાતનું વાવેતર કરેલ હતું. આ જાત ખુબ સારી લાગી કેમ કે આ જાતમાં ઉત્પાદન સારું મળે છે અને મરચીની ક્વોલિટી ખુબ સારી થાય છે. અડધા વીઘામાંથી ૯ ભારી

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : વિશ્વાસ યોગી એટલે ડબલ નફો આપતી જાત

દીપકભાઈ કંડોલિયા મુ. ચરખડી, તા. ગોંડલ, જી. રાજકોટ મો. ૯૮૯૮૯ ૦૨૨૨૦ આજે હું તમને એક એવી વાત કરવાનો છું. તમે ક્યારેય આવી વાત સાંભળી નહિ હોય. મેં આ વર્ષે વિશ્વાસ કંપનીની મરચી વિશ્વાસ યોગીનું વાવેતર કર્યું હતું. તેમાં મને છેલ્લા ૧૦ વર્ષોમાં નફો મળ્યો હતો  પરંતુ

વધુ વાંચો>>>>

મરચી સફળવાર્તા : નિધિ 505 જાતમાં રોગ જીવાત સાવ ઓછા આવે છે.

ધનજીભાઈ રાવજીભાઈ ભૂંડિયા ગામ: ખડવંથલી  તા. ગોંડલ મો. ૮૨૩૮૨ ૧૭૨૨૧ મે નિધી ૫૦૫ મરચા બિયારણનું વાવેતર કર્યું હતું જેમાં મને  ક્વોલિટી, કલર સારા હોવાથી બજારભાવ સારો મળ્યો, રોગ જીવાત ઓછા અને ખાસ કરીને ફળમાં બગાડ નહિવત, ઉત્પાદનમાં સારું લાગ્યું. 

વધુ વાંચો>>>>

ગુજરાતની નામાંકિત કંપની વિશ્વાસ સીડ્સમાં રોકાણ કરશો ને?

ખેડૂત અને વેપારી મિત્રો ગુજરાતની નામાંકિત કંપની વિશ્વાસ સીડ્સમાં રોકાણ કરી મધ્યમ થી લાંબા ગાળાના સારા વળતર માટે તમે પણ અરજી કરો.

વધુ વાંચો>>>>

ખાતરો વાપરતા પહેલા જમીનનું પૃથ્થકરણ કરાવો.

સપ્ટેમ્બર 76 ના અંકમાં જમીન પૃથ્થકરણની અગત્યતાના વાત કહેનાર કૃષિ વિજ્ઞાન હંમેશા વૈજ્ઞાનિક ખેતી પ્રતિ આપણને માર્ગદર્શન આપતું રહ્યું છે ખાતરે વાપરતા પહેલાં જમીનનું પૃથકકરણ કરાવો. આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે સૌ પ્રયત્ન કરે છે. રોજ રોજ નવાં નવાં હાઇબ્રીડ બિયારણો, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો

વધુ વાંચો>>>>

વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા મરચા પાવડર બનાવીને પોતાની બ્રાન્ડથી વેચી રહ્યા છે.

મૂલ્યવર્ધન કરીને ખેત પેદાશ વેચવા અને ડાઇરેક્ટ વેચાણ કરીને સારી આવક કરવાનું હવે બધા વિચારી રહ્યા છે . વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી એપ્લિકેશન આ માટે આપણી મદદ કરે છે . આજે ઘણા ખેડૂતો શહેરના મિત્રો અને કુટુંબીજનો સાથે વોટ્સએપ અને ટેલિગ્રામ સાથે જોડાઈને મરચા પાવડર બનાવીને

વધુ વાંચો>>>>

આવી રહેલો ઉનાળો સૌથી આકરો ઉનાળો રહેશે

તમને સમાચાર મળ્યા ? વૈજ્ઞાનિકો કહે છે કે આવી રહેલો ઉનાળો સૌથી આકરો ઉનાળો રહેશે . અલીનીનોની અસર કહોકે બદલાય રહેલા હવામાન કહો કે પછી ગ્લોબલ વોર્મિંગ કહો આખા વિશ્વમાં ગરમી વધવાના એંધાણ છે . ગરમીનો વધારો કેટલાય પ્રસ્નો લાવે છે , કહેવાય છે કે આફ્રિકાના

વધુ વાંચો>>>>

મરચીમાં ભૂકીછારો – પાઉડરી મીલ્ડ્યું .

રોગકારક : આ રોગ એક ફૂગ થી થાય છે તે રેવેઈલીલુંલા ટૌરીકા નામના રોગકારકને લીધે હવાથી ફેલાય છે. જે પાંદડા ઉપર અને નીચે ફૂગના સફેદ સ્પોર સ્વરૂપે જોવા મળે છે જાણે પાનની ઉપર સફેદ છારી બાજી હોય, સમય ચૂકીએ અને મોડું કરીયે અને વધુ ઉપદ્રવ થાય

વધુ વાંચો>>>>

લાભ પાંચમ એટલે નવા વરસે આપણી ખેતીમાં શું બદલાવ લાવવો ?

લાભ પાંચમ એટલે નવા વર્ષની શરૂઆત વિશે વાત કરીએ, નવા વરસે આપણી ખેતીમાં શું બદલાવ લાવવો ?  ગયા વરસે લીધેલા સાચા ખોટા નિર્ણયોની યાદી ડાયરીમાં જોઈને નવા વરસે ઉત્તમ ખેતી માટે કૃષિ વિજ્ઞાનને ભેરે લઈને નફાકારક ખેતીની વેજ્ઞાનિક વાત ફોન ડાયરીમાં ટપકાવી લેવી જોઈએ. ફોનની વાત

વધુ વાંચો>>>>

ગયા વર્ષે શિયાળાની શરૂઆત થઇ ત્યારે અમારી મરચીના પાન ભૂખરા થઇ ગયા ને મરચી ખાખરી ગઈ હતી શું આ ભુકીછારો છે ? 4

ભુકીછારો રોગ ને સમજીલો તો તેનું નિયંત્રણ સાવ સહેલું , પણ જો ભૂલી ગયાતો પાન ખરશે ત્યારે દવા લેવા દોડસો , ત્યારે ઘણું મોડું થઇ ગયુ હશે શિયાળા જેવું વાતાવરણ થાય એટલે કે દિવસનું મહત્તમ અને રાત્રિનું મીનીમમ તાપમાન વચ્ચે ૧૫ સી. સેન્ટીગ્રેડનો ફેરફાર હોય ત્યારે

વધુ વાંચો>>>>

જમીનની ફળદ્રુપતા સુધારવા યોગ્ય પાકની ફેરબદલીનું મહત્ત્વ

આધુનિક ખેતીમાં સાતત્યપૂર્ણ ઉત્પાદન મેળવવા માટે અને જમીનની ફળદ્રુપતા સુધારવા માટે યોગ્ય પાકની ફેરબદલી મહત્ત્વનો ફાળો આપી શકે છે. ઘાન્ય વર્ગના પાકોની સાથે કઠોળ વર્ગના પાકોની ફેરબદલી કરવાથી જમીનની ફળટ્ટુપતા વધે છે. કઠોળ વર્ગના પાક સહજીવી રીતે હવાનો નાઈટ્રોજન લઈ શકે છે જેથી તેના પછી લેવામાં

વધુ વાંચો>>>>

ભૂકીછારો રોગ આવે ક્યારે તે હવામાન ની વિગત સમજાવો ? 5

ભૂકીછારો રોગ આવે ક્યારે તે હવામાન ની વિગત સમજાવો ? આવો પ્રશ્ન મરચી વર્ષોથી વાવો છો તો પણ પૂછો છો તે જાણી આશ્ચર્ય થયું સૌથી પહેલા તમે થર્મોમીટર વાડીયે વસાવ્યું ? મને ખબર છે તમારો જવાબ ના છે તમારે 300 રૂપિયાનું થર્મોમીટર વસાવવું નથી અને એક

વધુ વાંચો>>>>

ટીનના ડબ્બાથી અવાજ કરવાથી જંગલી પશુ દુર રહે છે.

ખાલી ટીન બોક્સ પર જાડા લોખંડનો નટ-બોલ બાંધવામાં આવે છે અને તેને વાંસની લાંબી લાકડી વડે ઉપરના છેડે બાંધવામાં આવે છે. પવનને કારણે, નટ-બોલ ટીન બોક્સને ફ્ટકારે છે, જે અવાજ કરે છે અને પ્રાણીઓ ડરના કારણે ખેતરથી દૂર રહે છે

વધુ વાંચો>>>>

મહત્તમ અને મિનિમમ તાપમાન વચ્ચે ૧૫ સેન્ટિગ્રેડ થી વધુનો તફાવત હોઈ તો શું થાય ? 2

મહત્તમ અને મિનિમમ તાપમાન વચ્ચે ૧૫ સેન્ટિગ્રેડ થી વધુનો તફાવત હોઈ તો શું થાય ? તમેજ કહો આવું વાતાવરણ આવે એટલે મેઘરવો આવે , ઝાકળ આવે , મરચીના પાન 🌿 ભીના રહે , ફૂગ લાગવાના ચાન્સ વધે … તમારી વાડી એ થર્મોમીટર છે ? અથવા તમે

વધુ વાંચો>>>>

ભુકીછારો કેવા વાતાવરણ માં આવે ? 1

ભૂકીછારો રોગ કેવા વાતાવરણમાં અને ક્યારે આવે ? ભૂકીછારો ક્યારે આવે ? નોંધી લ્યો જુન-જુલાઈ-ઓગસ્ટમાં ભુકીછારો આવતો નથી. જ્યારે મિનિમમ (રાત્રિનું) અને મહત્તમ (દિવસ)ના તાપમાનમાં ૧૫ ડિગ્રીનો તફાવત હોય ત્યારે ભૂકીછારો આવવાની શક્યતા વધી જાય છે , હવે આ તમે તમારી વાડીના થર્મોમીટરમાં અથવા મોબાઈલમાં ગુગલમાં

વધુ વાંચો>>>>

જૂની સાડી અથવા કપડાને ખેતરની સીમા પર બાંધવાથી જંગલી પશુ દુર રહે છે.

જૂની સાડી અથવા કપડાને ખેતરની સીમા પર બાંધવાથી વ્યક્તિ ખેતરમાં હોવાનું આભાસ થાય છે, જેના કારણે પ્રાણીઓ તે ક્ષેત્રમાં આવતા ડરે છે.

વધુ વાંચો>>>>

ગાયને સારું ઘાસ આપીએ તેનાથી ગાયનું પેટ ભરાય પણ પોષણ મળે છે કે કેમ ?

આપણે ગાય રાખીયે પણ ગાયને સારું ઘાસ ખવડાવતા નથી , ગાય નું પેટ ભરાય પણ પોષણ મળે છે કે કેમ ? તેનો વિચારજ કરતા નથી . ગાયનું પેટ ભરાય એટલે ઝીંઝવો જેવું ન ભાવે તેવું ઘાસ ખવડાવીએ છીએ , પશુ કહેતું નથી કે એલા હું તમને

વધુ વાંચો>>>>

આપણે ગાય રાખીયે તો ગાય આધારિત ખેતી કરી શકીયે?

ગાય આધારિત ખેતીની વાત કરવી છે પણ ગાય કોઈ ને રાખવી નથી , આજે ગાય અને બળદ કોઈને પોસાતા નથી કારણ કે છેલ્લા બે દસકાથી આપણા વડીલોએ ભાવાવેશમાં આવી કન્યા છાત્રાલયો સારી કરી ઉત્તમ કામ કર્યું . પણ ગામડે ગામડે દીકરો ખેતી કરશે એટલે દીકરાને શિક્ષણ

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતીમાં ઓછી પ્રોડક્ટિવિટી સામે આપણી આવક કેમ જાળવવી ?

પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી , સજીવ ખેતી , ઓર્ગનિક ખેતી આ બધી ખેતી કરવી હોય તો તેના માટે મહત્વની વાતો કઈ છે? પહેલી વાત કે આજકાલ લોકોને ઓર્ગનિક ખાવું છે એટલે જો તમે આવી ખેતી કરવા ધારો તો સૌ પ્રથમ તમારી થોડી જમીનમાં આ પ્રયોગ

વધુ વાંચો>>>>

કૃષિ માહિતી : રાસાયણિક દવાની વિપરીત અસર

કયારેક કપાસના પાન અને છાડન અન્ય કુમળા ભાગોમાં વિકૃતિ જોવા મળે છે. તે માટે સંભવિત કારણોમાં મોટે ભાગે માનવીય ભૂલો જવાબદાર હોય છે. જેમ કે ભલામણ ન હોવા છતાં ખેડૂતો કીટનાશક સાથે ફૂગનાશક, વૃદ્ધિ નિયંત્રક કે પ્રવાહી ખાતર મિશ્ર કરી છંટકાવ કરવાથી આવા રસાયણની આડ-અસરથી કપાસના

વધુ વાંચો>>>>

જૂનાગઢ કૃષિ યુનિ.નાં સંચાલક મંડળમાં કૃષિ ઉદ્યોગપતિ ડો.થોભણ ઢોલરીયાની નિમણુંક

સોલાર એગ્રોટેક પ્રા.લી.ના મેનેજીંગ ડાયરેકટર થોભણભાઈ ઢોલરીયાની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંચાલક મંડળમાં કૃષિ ઉદ્યોગપતિ તરીકે નિમણુંક કરવામાં આવી છે.  જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની સતત રજૂઆતને ધ્યાનમાં લઈ રાજય સરકારે ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીની જોગવાઈ સંદર્ભિત પત્રથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંચાલક મંડળમાં બિનસરકારી સભ્યો પૈકી one distinguished agro industrilist

વધુ વાંચો>>>>

કૃષિ વ્યવસ્થાપન : ૧૫ ઓગસ્ટ સુધીમાં વરસાદ થાય તો શું કરવું ? 

જુવાર, મકાઇ જેવા ઘાસચારાના પાકો અથવા દીવેલા કે તલ પૂર્વ-૧, ગુજરાત-૧, ૨ નું વાવેતર કરવું.  દિવેલા જીએયુસીએસએચ-૧, જીસીએચ-૨, ૪, ૫, ૭ નું વાવેતર કરવું.  મગ ગુજરાત- ૩, ૪, કે-૮૫૧ અડદ ટી-૯, ગુ.અડદ-૧ બીડી તમાકુ, જીટી-૪, ૫, ૭, ૯ નું વાવેતર કરવું  પાકને આંતરખેડ અને હાથથી નીંદણમુક્ત

વધુ વાંચો>>>>

૧૫ જુલાઇથી ૩૧ જુલાઇ સુધીમાં વરસાદ પડે તો શું કરવું ?

ઘાસચારાના પાકો તરીકે મકાઇ, ગુંદરી જુવાર, સોલાપુરી જુવાર તેમજ દિવેલા, તલ પૂર્વા-૧ અને ટૂંકા જીવન કાળ વાળા પાકોનું વાવેતેર કરવું જો જુલાઇ અંત સુધીમાં વરસાદની શરૂઆત ન થાય તો મગફળી અને બાજરીનું વાવેતર ન કરવું જે ખેડૂતોએ ડાંગરનું ધરૂ નાખેલ છે, ત્યાં વરસાદ ખેંચાતા ઘરૂની ઉંમર

વધુ વાંચો>>>>

તમારો કૂવો છલોછલ ભરેલો હોય તો પણ ડ્રીપ ઈરીગેશન વાપરો.

ઇઝરાયેલની ખેતીના વિડિઓ બધા ને જોવા છે પણ ઇઝરાયેલ કરે તેમ કરવું નથી હજુ ઘણા પૂછે છે કે શું ડ્રીપ ઈરીગશન નબળા વરસમાં જ વાપરી શકાય ? ના એવું નથી, જો સાંભળો તમારો કૂવો છલોછલ ભરેલો હોય બોરમાં ચોવીસ કલાક ચાલે તેટલું પાણી હોય તો પણ

વધુ વાંચો>>>>

તમારો સમય સારું અને સાચું કૃષિ જ્ઞાન મેળવવામાં વાપરો

આજે મારે તમને બધાને પૂછવું છે આપણામાંથી કોણ કોણ વોટ્સઅપ વાપરે છે. ? કોણ ખેતીના ફેસબુક ગ્રુપમાં જોડાયેલા છે ? તો વડીલ સહિત લગભગ બધા ખેડૂતો હાથ ઉંચો કરે કારણ કે વોટ્સએપઅને ફેસબુક એ આજના કાળ નું સૌથી સારુંસોસીયલ મીડિયા છે . તમે બધા વિવિધ ગૃપમાં

વધુ વાંચો>>>>

કેરીના પલ્પમાંથી બેગ, પટ્ટા, શીટ જેવી મેંગો લેધરની વિવિધ પ્રોડક્ટ વિષે જાણો.

લ્યો બોલો , ચેનાઈ ની સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સી એલ આર આઈ દવારા નકામી અને બગાડી ગયેલી કે બિન વપરાયેલી કેરીના પલ્પ માં બાયોપોલિમર ઉમેરીને એવું લેધર બનાવ્યું કે તેમાંથી બેગ , પટ્ટા , શીટ જે ડિઝાઈનર મેંગો લેધર તરીકે ઉપયોગ થશે . ત્યાંના વૈજ્ઞાનિકે

વધુ વાંચો>>>>

લિકવિડસીલનો પટ આપેલા ફૂલો, શાકભાજી અને ફળો લાંબા સમય સુધી સારા રહે છે

આપણા દેશમાં બાગાયત ખેતી કે શાકભાજીની ખેતીમાં પોસ્ટ હાર્વેસ્ટ એટલેકે ઉતાર્યા પછીનો બગાડ કે વેડફાટ ખુબ વધારે થાય છે કારણકે આપણી પાસે પરિવહન માટે જરૂરી કોલ્ડ ચેઇન ઉપલબ્ધ નથી એટલે તમે સાંભળ્યું હશે કે સફરજન જેવા ફળો ઉપર મીણ નું પાતળું પડ ચડવામાં આવે તેના લીધે

વધુ વાંચો>>>>

સુધારેલ ચુલ્હાના ફાયદાઓ

સુધારેલ ચુલ્હાનું સ્પ્રેરી દ્વારા પરીક્ષણ કરતાં તેની કાર્યક્ષમતા, બળતણનો વપરાશ અને ધુમાડાના ઉત્સર્જનના પરિણામોના આધારે જાણવા મળ્યું છે કે પરંપરાગત ચુલ્હાની સરખામણી કરતાં સુધારેલ ચુલ્હામાં ૨૫-૩૦% ઓછા બળતણનો ઉપયોગ થાય છે અને ૬૦-૮૦% ઓછો ધુમાડો ઉત્સર્જિત થાય છે. સુધારેલ ચુલ્હાના વપરાશકર્તાના પ્રતિસાદના આધારે પરંપરાગત ચુલ્હાની તુલનામાં

વધુ વાંચો>>>>

પશુપાલન ક્ષેત્રમાં કોન્ટ્રાકટ ફાર્મિંગ

ગુજરાતમાં ખાસ કરીને બિયારણ ઉત્પાદન સાથે સંકળાયેલ ખેડૂતોને કરાર આધારીત ખેતીનો ખાસ્સો બહોળો અનુભવ છે જેમાં ખેડૂતો કરાર મુજબ બિયારણ પકવે છે અને કંપની અગાઉથી નક્કી કરેલ ભાવે તે ખરીદ કરે છે. આવો કરાર લેખિત કે મૌખિક હોઈ શકે છે. એ સિવાય પશુપાલન ક્ષેત્રમાં જોઈએ તો

વધુ વાંચો>>>>

કરાર આધારીત ખેતી એટલે શું?

કરાર આધારીત ખેતી એટલે એવી પધ્ધતિ કે જેમાં પાકની જાત, ઉત્પાદનનો જથ્થો ગુણવત્તા અને ભાવ બાબતે વાવેતર પહેલા ખેડૂત અને ઉત્પાદક કંપની વચ્ચે લેખિતમાં કરાર કરવામાં આવે છે. આ ત્રિ-પક્ષીય કરાર છે જેમાં સ્થાનિક માર્કેટયાર્ડનો પણ સમાવેશ થાય છે જેનું મુખ્ય કાર્ય સુવિધા પુરી પાડવાનું અને

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી : સંજીવક બનાવવાની રીત

૨૦૦ લિટરના બંધ ડ્રમમાં ૧૦૦ લિટર પાણીમાં ગાયનું છાણ, ગૌમૂત્ર અને ગોળ મિક્સ કરો. પ્રવાહિ રચનાને ૭ થી ૧૦ દિવસ માટે દિવસમાં બે વાર ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું જાેઈએ. ૧૦ દિવસ પછી સંજીવક ઉપયોગ માટે તૈયાર થઈ જશે. ૧૦ લિટર સોલ્યૂશન બનાવવા માટે ૧ લિટર સંજીવકને

વધુ વાંચો>>>>

નવા સુધારેલ ચૂલ્હાની રચના અને વિકાસ

ગુજરાતના ગ્રામિણ વિસ્તારમાં મુખ્યત્વે નાના અને મોટા પરિવારની રસોઈ માટે જુદા જુદા પ્રકારના પરંપરાગત ચુલ્હાનો ઉપયોગ થાય છે. જેમાં મુખ્યત્વ માટીના, સિમેન્ટના અથવા ઈંટોથી બનેલા ચુલ્હા જાેવા મળે છે. તેમજ ગ્રામીણ લોકો લાંબા વપરાશ માટે સતત બળતણ નાખી શકાય તેવા ચુલ્હા વધુ પસંદ કરે છે. ગ્રામીણ

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી : અમૃતપાણી એટલે શું ?

૧૦૦ કિ.ગ્રા. દેશી ગાયનું છાણ, ૧૦૦ લિટર ગૌમૂત્ર અને ૫૦૦ ગ્રામ ગોળને ૫૦૦ લિટરની ક્ષમતાવાળા (બંધ મોઢાવાળા) ડ્રમમાં ૩૦૦ લિટર પાણી સાથે મિશ્ર કરી અને ૧૦ દીવસ સુધી સડવા દો. અમૃતપાણી ૧૦ કિલો દેશી ગાયના છાણ અને ૫૦૦ ગ્રામ મધને ભેળવીને તૈયાર કરવામાં આવે છે. અમૃતપાણીનો

વધુ વાંચો>>>>

પ્રાકૃતિક ખેતી : પંચગવ્યનો ઉપયોગ

છંટકાવ માટે પંચગવ્યનો ઉપયોગ :૨૦ લિટર પંચગવ્યને ૫૦૦ લિટર પાણીમાં મિશ્ર કરીને (એટલે કે ૩ ટકા પંચગવ્ય) એક હેક્ટર વિસ્તારમાં છોડ ઉપર છાંટીને આપી શકાય છે. ૧૫ લિટરના એક પંપમાં ૪૫૦ મિ.લી. પંચગવ્ય વાપરવું. પંપથી છાંટતી વખતે દ્રાવણને ગાળીને પંપમાં ભરવું અને નોઝલ મોટા કાણાવાળી વાપરવી.

વધુ વાંચો>>>>

આવતા વર્ષે શેની ખેતી કરવી ? ગામના પાનના ગલ્લે ચર્ચા છે કે ખાવા પૂરતું શું વાવવું ?

બધાને જેમ જેમ ઉનાળો આવશે અને જમીન તૈયાર કરવાની હડપ થશે ત્યારે પહેલો વિચાર એ આવશે કે આવતા વર્ષે શેની ખેતી કરવી ? ગામના પાનના ગલ્લે ચર્ચા છે કે ખાવા પૂરતું શું વાવવું ? કોઈ કહે ભીંડો તો કોઈ કહે ટમેટા વાવીશ, કોઈને એમ થાય કે

વધુ વાંચો>>>>

આપણી જમીનના કરોડો ઉપયોગી સૂક્ષ્મ જીવો આપણી મદદે ઈશ્વરે મોકલ્યા છે.

કુદરતના સહયોગની વાત કરીયે. આપણી જમીનના કરોડો ઉપયોગી સૂક્ષ્મ જીવો આપણી મદદે ઈશ્વરે મોકલ્યા છે. ઉપયોગી ફૂગ એટલે કે મિત્ર ફુગની વાત કરીયે. અમુક સહજીવી રીતે રહેનારા જીવો કુદરતે બનાવ્યા છે. મતલબ બન્ને જીવોના સહજીવનથી બન્નેને લાભ થાય છે, દા.ત.માઈકોરાઈઝા નામની એક ફુગ છે. આ માઈકોરાઈઝા

વધુ વાંચો>>>>

મરચીના ખેડૂતો માટે ખુબ સારા સમાચાર છે

મરચીની વાત નીકળી છે તો નોંધો કે મિઝોરમ રાજ્યમાં ઓર્ગેનિક રીતે પકાવવામાં આવતી મરચીની જાત બર્ડ આઈ પહેલી વખત અમેરિકામાં નિકાસ થઇ છે. ત્યાંના કૃષિ મંત્રી સી.લાલરીસાંગા કહે છે કે મિઝો મરચી 7.5 મેટ્રિક ટનની નિકાસ મિઝો મરચીના ખેડૂતો માટે ખુબ સારા સમાચાર છે ખાસ કરીને

વધુ વાંચો>>>>

ઘરેલુ રસોઈ કરવા માટેનો સુધારેલ ચુલ્હો

સ્પ્રેરી દ્વારા પ્રથમ તબક્કામાં સિરામિકથી બનેલો ચુલ્હો, ત્યારબાદ પાઉડર દ્વારા કોટિંગ કરેલો ચુલ્હો અને હાલ એનેમલ દ્વારા કોટિંગ કરેલો ચુલ્હો વિકસાવવામાં આવેલો છે. જેમાં એક બાજુ નાની બારી રાખવામા આવી છે. જેમાંથી બળતણ/લાકડાને ચુલ્હાની અંદર નાખવામાં આવે છે. આ ચુલ્હાની રચના એવી રીતે કરવામાંઆવી છે કે,

વધુ વાંચો>>>>

મરચી ઉગાડનારા ખેડૂતો માટે બીજ ખરીદતા પહેલાનો સંદેશ

મરચીનો તંદુરસ્ત રોપ તૈયાર કરો, રોપમાં ચૂસિયા જીવાત ન આવે તેમાટે મચ્છરદાની જેવી ઈન્સેકટ નેટ લગાડો, પાળા પધ્ધતિના પાળા બનાવીને મરચીને ચોપો, ધોરીયાની સાઈડમાં રોપસો તો ફુગ જન્ય મૂળના રોગ વધુ લાગશે, બની શકે તો ડ્રીપ પઘ્ધતિ દ્વારા મરચીની ખેતી કરો, રોગ અને વાતાવરણને ખાસ સંબંધ

વધુ વાંચો>>>>

ખેડૂતો પોતાને ગમતી જાતોના ઉભા પાકનું નિદર્શન જોઈને નવી જાતો પસંદ કરે છે.

વીએનઆર સીડ્સ કહે છે કે દર વર્ષે અમે ચયન નામનો પસંદગી પ્રોગ્રામ કરીયે છીએ આ કાર્યક્રર્મમાં અમે આખા દેશમાંથી અમારા ડીલરો, પ્રગતિશીલ ખેડૂતો અને ભારતની પ્રખ્યાત બીજ કંપનીને બોલાવીએ છીએ આ ક્રોપ શો માં અમે અમારી રિસર્ચ ટિમ દ્વારા તૈયાર કરેલ વિવિધ પાકોની સેંકડો જાતોને પ્રદર્શિત

વધુ વાંચો>>>>

કૃષિ પ્રશ્નોતરી : પુનાની આસપાસના ખેડૂતો માટે ખરીદી વ્યવસ્થા ગોઠવી મંડી કરતા વધુ લાભનો અવસર આપનાર કરી એપ છે ?

A http://wa.me/919825229966?text=A_પુના_એગ્રો_કાર્ટ

B http://wa.me/919825229966?text=B_એગ્રો_સ્ટાર

C http://wa.me/919825229966?text=C_એગ્રો_બઝાર

D http://wa.me/919825229966?text=D_પુના_બઝાર

વધુ વાંચો>>>>

બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી

• બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી છે જે 2050માં આવનારી ખાધ્ય જરૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ છે ભારત પણ કપાસ પછી બાયો ટેક્નોલોજી ક્ષેત્રે 13 નવા પાકોમાં ખેડૂતોની મદદે આવનાર છે જેમાં બટેટા, તુવેર, ચણા, કેળા, રાયડો વગેરે સામેલ છે. નવા સંશોધન માટે સુપ્રીમકોર્ટની લીલી ઝંડી

વધુ વાંચો>>>>

કૃષિમાં આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ

ખેતીની નવી નવી શોધ અને સંશોધન આપણી ખેતીને બહેતર બનાવવા માંથી રહી છે કૃષિમાં આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ એટલે કે એ.આઈ. દ્વારા ઘણા સુધારા અને સાધનો આવી રહ્યા છે જે આપણા પાકને હવામાનને સમજીને પાક ઉત્પાદન વધારવામાં મદદ કરશે.આ ટેક્નોલોજી આપણે સામુહિક ધોરણે અપનાવવી પડશે . આપણા દેશમાં

વધુ વાંચો>>>>

પશુ પાલન : ગાંઠદાર ત્વચાનો રોગ/ લેમ્પી સ્કિન ડિસીઝ

શિયાળામાં આ રોગ ઘટી જાય છે રોગીષ્ટ ગાયનું દૂધ પિતા વાછરડાને પણ આ રોગ લાગુ પડી શકે છે. આ ઉપરાંત બીમાર પ્રાણીના સંપર્કમાં આવેલ વસ્તુ દ્વારા પણ લમ્પી સ્કીન ડીસીઝ બીજા પશુઓમાં ફેલાય છે.

વધુ વાંચો>>>>

પાક ધિરાણની મહત્તમ રકમ

બેંકો તેમજ વિવિધ ધિરાણ સંસ્થાઓ ખેતી માટે વિવિધ પ્રકારનું ધિરાણ આપવાનું કાર્ય કરે છે જેમાં પાક ધિરાણ સૌથી મહત્વનું ગણાય છે. વિવિધ બેંકો અને સંસ્થાઓ દ્વારા આવા પાક ધિરાણની મહત્તમ રકમ (સ્કેલ ઓફ ફાઈનાન્સ) નક્કી કરવામાં પ્રવર્તમાન ખેતી ખર્ચની માહિતીનો આધાર લેવામાં આવે છે. ધિરાણની રકમ

વધુ વાંચો>>>>

ફાર્મ ટુ ફોર્ક કોન્સેપ્ટ ફૂલ્યો ફાલ્યો છે

આજકાલ સમગ્ર વિશ્વમાં ખેતીની ઉપજને ફાર્મ ટુ ફોર્ક એટલે કે ખેતર થી ઘરનો કોન્સેપ્ટ ફૂલ્યો ફાલ્યો છે. આ પ્રક્રિયામાં ઉપભોક્તાને પણ લાભ થાય છે. કારણ કે ખેતર પરથી સીધું ઉપભોક્તાને પેદાશ મળતી હોવાથી ઓછો હાથના સંપર્કમાં આવવાથી સ્વચ્છ અને તાજી ઉપજ મળે છે. ખાસ કરીને શાકભાજી,

વધુ વાંચો>>>>

આંટો મારવો અને નિરીક્ષણ કરવાની ટેવ ખેતી ખર્ચ બચાવે છે

ખેતરમાં આંટો મારીને નિરીક્ષણ કરો. નોંધ કરો અને સૂચના આપો આનું નામ વ્યવસ્થાપન. આંટો મારવો અને નિરીક્ષણ કરવાની ટેવ ખેતી ખર્ચ બચાવે છે જો આપણે ખબર ન હોય તો એક મંત્ર જરૂર યાદ કરો ‘પૂછવામાં શું જાય ?’ પૂછો, પૂછશો તો પામશો. તમારી ખેતીમાં હાલની પરિસ્થિતિ

વધુ વાંચો>>>>

જરૂરત પ્રમાણે વાવેતર કરો

 – જરૂરત પ્રમાણે વાવેતર કરો ખેડૂતોને પોતાના કુટુંબ માટે અનાજ તથા અન્ય જરૂરિયાતો સંતોષી શકાય તેમજ તેનાં પશુઓને પૂરતો ઘાસચારો મળી રહે તેટલા પ્રમાણમાં વાવેતર કરવું જોઈએ અને જમીનની ફળદ્રુપ્તા જાળવવી જોઈએ.

વધુ વાંચો>>>>

નાઇટ્રોજન ટુકડે ટુકડે આપવાની ભલામણ વૈજ્ઞાનિકો શા માટે કરતા હોઈ છે ?

સોઇલ હેલ્થની વાત આપણે કરીએ ત્યારે ખાતર વિષે પણ થોડું સમજી લેવું જોઈએ દા .ત નાઇટ્રોજન નાઇટ્રોજન આપીયે એટલે 30 % જેટલો હવામાં ઉડી જાય છે આ આપણું નુકસાન છે સાથે સાથે 5 થી 35 % જેટલો નાઈટ્રીજન બાયોલોજિકલ ઓક્સિડાયજેસન એટલે કે ડીનાઈટ્રીફિકેશન થવાથી છોડને મળતો

વધુ વાંચો>>>>

કુદરત એ નીવડેલ વેજ્ઞાનિક છે

 કુદરત એ નીવડેલ વેજ્ઞાનિક છે આપણે જંગલનો જ જો વિચાર કરીએ તો જંગલમાં આપણે કોઈ પણ રાસાયણિક દવાનો છટકાવ કરતા નથી છતાં પણ જંગલોમાં આવેલ વનસ્પતિની તંદુરસ્તી અને વૃદ્ધિ કુદરતી નિયમોને આધારે થતી હોવાથી ખુબજ સારી હોય છે આના કારણમાં જોઈએ તો વનસ્પતિના પાંદડા ડાળખાં વગેરે

વધુ વાંચો>>>>

વધુ ઉત્પાદન કેમ મેળવી શકાય

 – માહિતી મેળવવી પડશે આપણી પૃથ્વી સુજલા, સુફલા, શસ્ય શ્યામલા ધરા જેની કૂખથી પેદા અનાજને ખાઈ દેશના કરોડો લોકોની ભૂખનું સમાધાન કરી શકાતું હોય ત્યારે ઉત્તમ ખેતીની વાત કરીએ તો જમીન છેલ્લે ખેતરમાં ઉત્પાદનનો ઢગલો આવવાનો તેવો દ્રઢ વિશ્વાસ સાથે ખેતી શરૂ કરીયે છીએ ઉત્પાદન જે

વધુ વાંચો>>>>

મારો બેટો ૭ વરસનો થયો તોય વધતો કા નથી?

આપણા ગામમાં કોઈ છોકરાની ઉમર વધે તો પણ ઉંચાઈ વધે નહિ ત્યારે આપણા વડીલો કહેતા કે મારો બેટો ૭ વરસનો થયો તોય વધતો કા નથી? આની મા તો ઉચી છે અને બાપ પણ ઊંચો છે, લાગે છે કે આને પોષણની ખામી હશે એટલે આપણા વડીલો કહેતા

વધુ વાંચો>>>>

જમીન હશે તો ટેકનોલોજીના આ યુગમાં ખેતી ફરી ખેતી સજીવન થશે

ઘણા ખેડૂતો જમીન વેચી રહ્યા છે , જમીન આપણને બાપદાદાએ વારસાઈમાં દીધી છે.જમીન હશે તો ટેકનોલોજીના આ યુગમાં ખેતી ફરી ખેતી સજીવન થશે જોજો એક દી ખેતીના દિવસ આવવાના ખેતીમાં ટેકનોલોજી, હવામાન, વાતાવરણના તાપમાનના ફેરફારો અને સેન્દ્રીય તત્વોનું ઉમેરણ આપણે કરતા રહેશું , ડ્રિપ વાપરશું, મલ્ચીંગ

વધુ વાંચો>>>>

ધરતીનું ધરતીને પાછું આપો

ધરતીનું ધરતીને પાછું આપો જમીનમાં જે ઉગાડો તેમાંથી વપરાશ કરો અને બાકી રહેલ વસ્તુ જમીનને પરત આંપવી જોઈએ. ધાન્ય પાકોમાં દાણાનો અનાજ તરીકે ઉપયોગ કરી અને બાકી રહેલ ગૌણ પેદાશો ઢોરને ખવડાવવી, વધેલ ઓગઠને છાણ-મૂત્ર સાથે ભેળવી જમીનમાં પરત આપવું જોઈએ.એનેજ કહેવાય ધરતીનું ધરતીને પાછું આપો

વધુ વાંચો>>>>

બાયો ટેક્નોલોજી આપણી ખેતીમાં આવી તો આંપણે શું ફાયદો થયો?

પંજાબ હોય કે મહારાષ્ટ્ર કે પછી આપણું ગુજરાત બધાને ખબર છે કે બાયો ટેક્નોલોજી આપણી ખેતીમાં આવી તો આંપણે શું ફાયદો થયો, 1996 થી બાયો ટેક્નોલોજી આવી , કપાસની ખેતીમાં આ ટેક્નોલોજીને બી ટી ટેક્નોલોજી કહેવામાં આવે છે .કહેવાય છે કે અત્યાર સુધીમાં ખેડૂતોનું એક બિલિયન

વધુ વાંચો>>>>

ફણગાવેલા મગના ઢોકળા

 – ફણગાવેલા મગના ઢોકળા બહેનો માટે : ફણગાવેલા મગના ઢોકળાની સામગ્રીઃએક વાટકી ફણગાવેલા મગ, બે વાટકી ચોખા, ૨૫ ગ્રામ આદુ, બે નંગ લીલા મરચા, એક ચમચી મેથી, તેલ, સાજીના ફૂલ, હીંગ, મરીનો ભૂકો (જરૂરત અને સ્વાદ અનુસાર) રીતઃ ચોખા તથા મેથી ભેગા કરી પાણીમાં પ થી

વધુ વાંચો>>>>

છોડના મૂળ જાતે ખોરાક બનાવવા માંડે અને મૂળમાં જ ખોરાકનો સંગ્રહ કરવા માંડે તો શું થયા ?

મૂળને ખોરાક તો જોઈએ જ તો જ મૂળ જીવી શકે અને એના આધારે આખો છોડ જીવંત રહી શકે. પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે મૂળ જાતે ખોરાક બનાવવા માંડે છે અને મૂળમાં જ ખોરાકનો સંગ્રહ કરવા માંડે છે. આથી મૂળ પુષ્ટ અને માંસલ બને છે.

વધુ વાંચો>>>>

હરિત કણ એટલે ક્લોરોફિલ પાંદડું એટલે લીલું.

હરિત કણ એટલે ક્લોરોફિલ પાંદડું એટલે લીલું. લીલો રંગ તેમાં રહેલા કલોરોફિલ તત્ત્વને આભારી છે. આપણાં લોહીમાં રક્તકણોને કારણે લોહી લાલ દેખાય છે તેમ કલોરોફિલને કારણે હરિતકણોથી પાંદડું લીલા રંગનું દેખાય છે. આપણે ત્યાં કહેવત છે કે પીળું એટલું સોનું નહીં એમ પાંદ એટલે લીલા રંગનું

વધુ વાંચો>>>>

ફણગાવેલ મગનો ચાટ – બહેનો માટે

ફણગાવેલ મગનો ચાટઃ સામગ્રીઃ આખા મગ ૧૦૦ ગ્રામ, બટાટા ૧ નંગ, ટામેટા ૧ નંગ, લીંબુનો રસ પ મિ.લિ., ઘી ૧૦ ગ્રામ, મીઠુ સ્વાદપ્રમાણે. રીતઃ પલાળેલા મગને ભીના કપડામાં ૨૪ કલાક માટે ફણગાવવા માટે બાંધી દો. ફણગાવેલા મગને પ મિનિટ માટે વરાળથી બાફો. બાફેલા બટાટા અને ટામેટાના

વધુ વાંચો>>>>

સૂર્યપ્રકાશની કિંમત.

છોડ પોતાના મૂળ દ્વારા પાણી અને પોષક તત્વો ખેંચે છે પરંતુ જમીનની બહારના વિશ્વમાં એટલે કે વાતાવરણમાં સૂર્યપ્રકાશ ન હોય તેમજ ઓક્સિજન ન મળે તો પાંદડું નવો ખોરાક બનાવવાનું અટકાવી દે છે. એટલે જ વધુ પડતા વરસાદથી ખેતર તરબોળ થઈ ગયા હોય તો મૂળને પૂરતો ઓક્સિજન

વધુ વાંચો>>>>

સમજપૂર્વક ખેતી રસાયણ વાપરો.

ખેતી પાકોમાં નુકશાન કરતી જીવાતો, રોગ અને નીંદણના નિયંત્રણ માટે વિવિધ રાસયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આવા જંતુનાશક રસાયણોની અસરકારકતાનો આધાર કંઈ દવા, કયારે, કેટલા પ્રમાણમાં, કેવી રીતે અને કંઈ પરિસ્થિતિમાં વાપરેલ છે તેના ઉપર રહેલો હોય છે. સૌ પ્રથમ તો પાકમાં જે નુકશાન જોવા મળે

વધુ વાંચો>>>>

ખેડૂતો વેપારી બનો પછી જૂઓ ખેતીમાંથી મળશે સમૃધ્ધિ.

મુલ્યવર્ધન કરવું એ કઈ મોટી વાત નથી , આપણે પણ આપણા કોઠીમ્બાની કાચરી હોય કે પકવેલા અનાજ , તલ , મગ , અડદને વીણેલા અને સાફસુધરા કરી પોતાના પેકીંગમાં વેચી શકીયે , શીંગના સૂકા ઓળા પણ તમે વેચી શકો , જો તમે મરચી વાવી છે તો

વધુ વાંચો>>>>

શું તમને સમાચાર મળ્યા કે કૃષિ વિજ્ઞાન મેગેઝીન હવે ટેલીગ્રામમાં ફ્રી વાંચવા મળે છે ?

જો ના, તો જાણો કે ૫૧ વર્ષથી પ્રસિદ્ધ થતું કૃષિ વિજ્ઞાન દર મહીને પ્રસિદ્ધ થાય છે અને તેનું વાર્ષિક લવાજમ રૂ. ૩૯૯ /- છે તેમાં વૈજ્ઞાનિક ખેતીની છેલ્લામાં છેલ્લી માહિતી પ્રસિદ્ધ થાય છે, એક જ માહિતી તમને ઉપયોગી બને તો ખેતી માટે નફાકારક બની શકે. આજે

વધુ વાંચો>>>>

ત્યારે કરશું શું ? ભાગ ૧૨ શહેરમાં દેખાતી સુવિધાઓ

નાનેથી મોટા સૌની દોટ આજે દોમ દોમ સાહ્યબી વાળી – આર્થિક સદ્ધરતા બાજુની રહી છે. શહેરમાં દેખાતી સુવિધાઓ, ગામડાંના ખેડૂતને ભોગવવાનું ક્યારેક મન થઈ આવે તો તે કંઈ ગુનો થોડો છે  ખેતી પાયાનો ધંધો છે, માણસોના પેટમાં પધરાવવાની ચીજો પકાવતો વ્યવસાય છે. જે કરવું ઘટે તે

વધુ વાંચો>>>>

બધા દેશો ફૂડ સિક્યોરિટી વિષે વિચારતા થયા છે ત્યારે બોયો ટેક્નોલોજીની નવી CRISPR ટેક્નોલોજી ખુબ જ મદદ કરી શકે છે.

આજે જ્યારે વિદેશના અનેક દેશોમાં દુષ્કાળની પરિસ્થિતિ છે ત્યારે તે દેશોમાં ફૂડ સિક્યોરિટીનો પ્રશ્ન ઉભો થયો છે બધા દેશો અન્ય દેશો પાસે મદદ માંગી રહ્યા છે ત્યારે બાયો ટેક્નોલોજી આવા વર્ષોમાં મદદ કરી શકે છે. ભવિષ્ય માટે પણ હવે બધા દેશો ફૂડ સિક્યોરિટી વિષે વિચારતા થયા

વધુ વાંચો>>>>

પાકના જિનમાં રહેલા અવગુણોને કાપીને સારો પાક મેળવવાની ટેક્નોલોજી

ક્રિસ્પર CRISPR ટેક્નોલોજીને હજુ સાવ સાદી ભાષામાં સમજીએ તો જે તે પાકના જિનમાં રહેલા અવગુણોને કાપીને સારો પાક મેળવવાની ટેક્નોલોજી, જેમાં નથી કોઈ ફોરેન જિનને (બહારનું) ઉમેરવાનું કે નથી કોઈ પ્રાણીજન્ય જિનને દાખલ કરવાનું ટૂંકમાં જિન મોડીફાઇડ નહિ પરંતુ જે તે જાતના સારા ગુણોને રાખીને નબળા

વધુ વાંચો>>>>

ત્યારે કરશું શું ? ભાગ ૧૧ ખોટી સલાહ ક્યારેક ખેતી છોડાવે છે.

પશ્ચિમી સંસ્કૃતિથી અંજાઈને શહેરનું ભભકાદાર જીવન જીવતા જોઈ  ખેતી કરતા કોઈ જુવાનિયાને ખાટું-મોળું મન થઈ જતું હોય, કે “વેચી નાખને બાપદાદાની આ જમીન. ધૂળ સાથે બથોડા ભરવાનુંય ટળે અને કિંમત ઊપજે છે બહુ ભારે અત્યારે ! નાણાં રોકી દઈએ કોઈ બીજા ધંધામાં- નહીં તો બેંકો ક્યાં

વધુ વાંચો>>>>

ક્રિસ્પર ટેક્નોલોજીને વધુ સમજીએ.

ક્રિસ્પર ટેક્નોલોજીને વધુ સમજવા પ્રયત્ન કરીએ આજે હજારો લોકો પૂરતું પોષણના અભાવે એનિમિયા રોગથી ગ્રસ્થ છે તેને વધુ વિટામિન વાળા ફળો મળશે જેમકે કેળામાં વધુ પીળા ફળો મળે કે જેમાં બીટા કેરોટીનનું પ્રમાણ વધારી શકાશે એવા ફેરફારો પણ આ ટેક્નોલોજીને લીધે થશે. ઘણાને મગફળીની એલર્જી થતી

વધુ વાંચો>>>>

ત્યારે કરશું શું ? ભાગ ૧૦ ખેડૂત તેના પુત્રને ખેતીનો વ્યવસાય વારસામાં કેમ નથી આપવા માંગતા ?

જેમણે જિંદગી આખી ખેડ્યમાં – છોકરાને ઘેર છોકરાં થઈ ગયાં ત્યાં સુધી – વિતાવી છે તે બધામાં અગાઉ કરવા પડેલા અતિ શ્રમ અને ભોગવેલી ગરીબાઈથી એવા કંટાળી ગયા છે અને એવું માનસ ધરાવતા થઈ ગયા છે કે “આપણે હવે છોકરાઓને એવી નિશાળ માં  ભણવા મૂકવા છે

વધુ વાંચો>>>>

ત્યારે કરશું શું ? ભાગ ૯ ખેતી નબળી થવાના સમાજ-સર્જિત કારણો

નાણાં વગરનો “નાથિયો’ અને નાણે “નાથાલાલ !’ તમે જુઓ ! સમાજમાં આજ પ્રામાણિકતાનાં, નીતિનાં, વફાદારીનાં, માણસાઈનાં મૂલ્યો કરતાં નાણાંનું મૂલ્ય વધુ અકાતું થઈ ગયું છે. યેનકેન પ્રકારે નાણું રળી લ્યો, મોભાદાર બની જવાશે ! અન્ય ધંધાની સરખામણીએ એમાં કરવી પડતી વધુ મહેનત પછી પણ ખેતી એટલાં

વધુ વાંચો>>>>

વૈજ્ઞાનિકો હવે ક્રિસ્પર CRISPR ટેક્નોલોજી લાવ્યા છે

વૈજ્ઞાનિકો અને સંશોધકો સતત આનો રસ્તો શોધવા મહેનત કરી રહ્યાં છે બાયો ટેક્નોલોજી એટલે કે જિન ટ્રાન્સફર ટેક્નોલોજી એટલે કે જિનેટિક મોડીફાઇડ સામે હજુ પણ મીડિયાની ગેરસમજને લીધે આપણે ડરીએ છીએ તેથી વૈજ્ઞાનિકો હવે ક્રિસ્પર CRISPR ટેક્નોલોજી લાવ્યા છે તેમાં બહારનું એક પણ દાખલ કરવાનું હોતું

વધુ વાંચો>>>>

ત્યારે કરશું શું ? ભાગ ૮ અત્યારે સૌથી સોંઘો ખેડૂત છે

જે વ્યવસાયમાં કાચો માલ જ મોંઘો હોય એની પડતર નીચી આવે કૅમ ? જમીનમાં કસ ઉમેરણનાં ખાતરો મોંઘાં,  છોડવાઓને નરવ્યા કરવાની દવાઓ મોંઘી, પાણી ખેંચવા વપરાતી વીજળીનાં બીલ મોંઘાં, અરે ! ટ્રેક્ટર વગેરે ખેત યંત્રો ચલાવવાના ઇંધણની મોંઘાઈની તો વાત જ કરવાની નહીં ! અને અધૂરામાં

વધુ વાંચો>>>>

2050 સુધીમાં 9 બિલિયનથી વધુ લોકો આ ધરતી ઉપર હશે ત્યારે દરેકને અન્ન પુરુ પાડવું પડશે

મિત્રો, દુનિયાની વસ્તી વધતી જાય છે 2050 સુધીમાં 9 બિલિયનથી વધુ લોકો આ ધરતી ઉપર હશે ત્યારે દરેકને અન્ન પુરુ પાડવું પડશે સાથે સાથે કલાઇમેટ ચેન્જ એટલે કે હવામાન બદલી રહ્યું છે એટલે વધુને વધુ રોગો અને જીવાતો પાકમાં આવતી રહે છે અને આવી વિષમ પરિસ્થિતિમાં

વધુ વાંચો>>>>

ત્યારે કરશું શું ? ભાગ ૭ ખેતી નબળી થવાનું એક કારણ બઝારભાવ

અને માનો કે કોઈ વરસ ખેતી કુદરતી આફતોમાંથી ઊગરી જઈ – ઉત્પાદન પ્રમાણમાં ઠીક મળવા પામ્યું ત્યારે બજારભાવ જ સાવ ઢેફે ગયેલા હોય ! અલ્યા ! આ તે માલના કોઈ ભાવ કર્યા કહેવાય કે ખેડૂતની નરી ઠેકડી ઉડાડી ગણાય ? ખેડૂતે તો કરવતીના વાઢની જેમ બંને

વધુ વાંચો>>>>

ત્યારે કરશું શું ? ભાગ ૬ ખેતી નબળી થવાના કુદરત સર્જિત કારણો

ખેતીનો વ્યવસાય જ સંપૂર્ણપણે કુદરતી પરિબળો પર આધારિત છે. ખેતીમાં વરસાદની ‘ઘટ’ તો નડે જ, પણ એની ‘વધ’ પણ નડે બોલો ! ઊભી મોલાતમાં રોગ લાગી જાય, જીવડાં કનડે, હીમ, માવઠું, કે વાવાઝોડું કે પૂર – અતિક્રમણ કોઈ પણ બાબતનું થાય એટલે છોડવા-ઝાડવાંને માઠી અસર થઈ

વધુ વાંચો>>>>

ત્યારે કરશું શું ? ભાગ ૫ ખેડૂતનું શહેર ભણીની દોટનું કારણ શું ?

ખેડૂતોના છોકરાઓએ ખેતી છોડી, બીજા ધંધા માટે શહેર ભણી જે દોટ લગાવી છે એની પાછળના થોડાંક કારણો ભલે કુદરતસર્જિત હશે, એની ના નથી (એની ખેડૂતોને પૂરી જાણ છે જ) પૂણ. ઘણાં કારણો સમાજ-સર્જિત  છે તે અંગે ગંભીરતાથી વિચારવું પડે તેમ છે તેવું તમને નથી લાગતું ? 

વધુ વાંચો>>>>

ત્યારે કરશું શું ? ભાગ ૪ ખેતી પ્રત્યે સમાજની ફરજ

ખેતી પ્રત્યે સમાજની ફરજ આ ખેડૂત સમાજ પ્રત્યેની આપણી ભાવના શું માત્ર ખેડૂતના એક પક્ષે જ હોવી જરૂરી છે ? બંને પક્ષે નહીં ? એ ભાવના ટકાવી રાખવા બાબતે આપણી-સમાજની કોઈ ફરજ ખરી કે નહીં ? ખેડૂતના દિલમાં આ ભાવના કાયમ તો જ ટકી રહે, જો

વધુ વાંચો>>>>

ત્યારે કરશું શું ? ભાગ ૩ : ખેતીની આ વાત ધ્યાન આપવા જેવી છે

જરા ઊંડા ઉતરી ગામડાના આ યુવાનોનું ‘ખેડ્યત્યાગ’ ઘટનાનું વિશ્લેષણ કરીએ તો ઘેર ઘેર યુવાનોની એક જ વાર્તા શરૂ થઈ છે. બધામાં બસ એક જ વાત ઊભરી આવે છે કે “ખેતી હવે કરવા જેવો ધંધો રહ્યો નથી !’ પહેલાંતોકહેવાતુંકે‘ઉત્તમખેતી, મધ્યમવેપાર, કનિષ્ઠનોકરી’ ! તો આ વ્યાખ્યા બદલાઈ કેમ

વધુ વાંચો>>>>

ત્યારે કરશું શું ? ભાગ – ૨ એક યુવાનની વ્યથા

સંવાદ : ‘તમે અદા, મને ખેડ્યમાં રાખીને ખરો મૂંઝવ્યો છે હો ! મારી હાર્યનો ઓલ્યો લાલકાકાનો છગનો, ભલેને હીરામાં નો ફાવ્યું તો કાપડના ફ્રેક્ટરામાં ઘૂસી ગ્યો ! ને આજ ઘરની મોટર ફેરવતો થઈ ગ્યો છે. ને હું ? કાઢી નાખ્યાં આ કીધું એમ પોણો દાયકો વરહ

વધુ વાંચો>>>>

ત્યારે કરશું શું ? ભાગ 1 પ્રવર્તમાન ખેતી એટલે શું ?

એક ઘટના ની વાત વાંચો ; વાવણીની શરૂઆતથી જ વરસાદ એમનામ ઓછો-વધુ, ઓછો-વધુ ચાલુ જ રહ્યો. ન થઈ જમીનમાં આંતરખેડના સાંતી ચાલી શકે તેવી યોગ્ય વરાપ, કે ન મળ્યો મોલને સરખી રીતે દવાનો ગાળો ! ખડ એવું ફાલી હાલ્યું કે મોલાતના ચાસ અને પાટલાં બધાં નિંદામણથી

વધુ વાંચો>>>>

આજે સવાલ પૂછતાં આવડે તે શીખે છે

આજનો યુગ ટેલીકોમ્યુનિકેશનનો યુગ છે આજે માહિતી હાથવગી છે, જરૂર છે ગુગલને સાચો સવાલ પૂછવાની, આજે સવાલ પૂછતાં આવડે તે શીખે છે, રોજ થોડો સમય ગુગલને સાચો સવાલ પૂછીને ખેતીનું વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન જાની શકીએ છીએ. આજના યુગમાં ગુગલ સાચા અર્થમાં જ્ઞાનનો ભંડાર છે પણ જો

વધુ વાંચો>>>>

ખેતીમાં આવતી સમસ્યાના નિરાકરણ માટે જોઈએ કોઠાસુઝ.

ખેતીમાં આવતી સમસ્યાના નિરાકરણ માટે જોઈએ કોઠાસુઝ, ઝડપી નિર્ણય અને સમયસરનું સંચાલન, ભલેને પછી તમે ભાગીયા દ્વારા ખેતી કરાવતા હો પણ અંતે તો તમે તમારા ખેતરના મેનેજર છો, મેનેજરનું શું કામ છે ? મેનેજરનું કામ છે ખેતરમાં થતી દરેક પ્રોસેસ જેવી કે પાકસંરક્ષણ, પિયત વ્યવસ્થાપન, ખાતર

વધુ વાંચો>>>>

પશુ હોય કે પ્રાણી બધું માપમાં સારું ?

પશુ હોય કે પ્રાણી બધું માપમાં સારું ? અળસિયાની વસાહત પણ ઊભી કરી છે. શરૂ શરૂમાં એકલું છાણ જ અળસિયાને ખાવા આપતા. પણ પછી એમ થયું કે અલ્યા ! છાણ પોતે જ ઉત્તમ ખાતર છે. એ ખાઈને અળસિયા ખાતર બનાવી દે એમાં શી નવાઈ ? આપણી

વધુ વાંચો>>>>

હવે વિચારો કે ઇઝરાયેલ અને આપણામાં શું ફેર ?

ઈઝરાયલના ખેડૂતો વિજ્ઞાન ને સમજીને નવા સંશોધન ની માહિતી સતત મેળવતા રહે છે અને હવે વિચારો કે ઇઝરાયેલ અને આપણામાં શું ફેર ? ખેતીની કંઈક નવી માહિતી મેળવીને તમારી ખેતી બદલી નાખો. આ બધું પૂછતા પંડીત થવાય, પુછવામાં આપણું શું જાય ? પૂછીએ તો કંઈક નવીન

વધુ વાંચો>>>>

વધુ ને વધુ પોષણક્ષમ ઉત્પાદન લેવું હશે તો પિયતને પણ ચોક્કસાઈ પૂર્વક આપવું પડશે

ખેતીનો યુગ છે અને ખેતીનો યુગ આવી રહ્યો છે ત્યારે ખેતી પાકોમાં સૌથી અગત્યની વાત પિયતના સંદર્ભે પણ વૈજ્ઞાનિક ખેડૂતોની મદદે આવી રહ્યા છે. વધુ ને વધુ પોષણક્ષમ ઉત્પાદન લેવું હશે તો પિયતને પણ ચોક્કસાઈ પૂર્વક આપવું પડશે. પાકને જરૂર છે ભેજની, નહિ કે પાણી આપણે

વધુ વાંચો>>>>

તમારા થી રોગકારક ફેલાતા નથીને ? વિચારવું પડશે

ટુંકમાં રોગકારક ખેતરમાં ન આવે ત્યારથી શરૂ કરી તે રોગકારક ફેલાય નહિ તેવું કરવાની નિષ્ણાંત નજર કેળવવી પડશે. આંટો મારતા એકાદ છોડને ઉપાડીને ફેકી દેવો તો કયાં ફેંકવો, બાજુના ખેતરનુંં પાણી, તમારા ખેતરમાં નથી આવતું ને ? તમારા બળદ, સાંતી, સાધનો કે તમારા કે મજુરના પગ

વધુ વાંચો>>>>

ખેતરમાં આંટો મારો એકલ દોકલ છોડના પાન, થડ, છોડમાં થતા બદલાવને ઘ્યાનમાં લ્યો

કોઈપણ છોડ હોય, મરચી હોય કે ટમેટા, કપાસ હોય કે કમોદ બધા પાકમાં રોગના લક્ષણો દેખાવાનું શરૂ થાય ત્યારે પગલા લેવા પડે કાણા વાળા ટપકા થાય, પાણી પોચા ટપકા થાય, મૂળ કે થડ ઉપર ગળું પડે, છોડને ઉભક લાગ્યો હોય તેમ એકાદ છોડ મરી જતો નજરે

વધુ વાંચો>>>>

મરચીનો સારો પાક લેવા કેટકેટલા પાપડ બેલવા પડે?

મરચીનો સારો પાક લેવા કેટકેટલા પાપડ બેલવા પડે તે દલાલને કે ખરીદનારને ખબર હોતી નથી આ લોકો . બઝારભાવ તળીયે બેસાડીને સસ્તામાં માલ પડાવી લેવાની પેરવી બધે થાય છે. તે જગ જાહેર છે. તેમ છતાં આપણે ખેડૂત તરીકે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવા મરચીના પાકમાં જીવાત,

વધુ વાંચો>>>>

જર્મન દેશના લોકો કેવી રીતે ઓછા ખર્ચે ઉત્પાદન લે છે તેની વાતો મેળામાં જાણવા મળશે

વિદેશની વાત કરીએ તો આ મેળામાં જર્મન દેશનો મોટો ડોમ હશે ત્યાં ખેતીને લગતી માહિતી અને તે લોકો કેવીરીતે ઓછા ખર્ચે ઉત્પાદન લે છે તેની વાતો ત્યાં જાણવા મળશે , ઈફકોના નેનો યુરિયા , યુપીએ કંપનીના જંતુનાશકો અને ફુગનાશક, અમુલ ઓર્ગનિકના ઓર્ગનિક ખાતરો ,પ્રાકૃતિક ખેતીની માહિતી

વધુ વાંચો>>>>

પાકને ઉપયોગી તેવા ઇઝરાયલ, ઇટાલી, નેધરલેંડના ખેડૂતો વાપરે છે તેવા ખાતરો વિષે જાણો કૃષિ મેળામાં.

ગાંધીનગરના મેળાની માંડીને વાત કરું તો એગ્રો એક્ઝીમના સ્ટોલ ઉપર જશો તો ત્યાં તમને ભદ્રેશભાઈ અથવા અજીત રાજ મળશે તે તમને પોતાની ખેતીમાં ઉત્પાદન વધારવા માટે પાકને ઉપયોગી તેવા ઇઝરાયલ, ઇટાલી, નેધરલેંડના ખેડૂતો વાપરે છે તેવા ખાતરો વિષે સમજાવશે આ ખાતરના લાભ મેળવીને સફળ થયેલા ખેડૂતો

વધુ વાંચો>>>>

પ્રોટેક્ટિવ ફાર્મિંગ – મ્લચીંગ અને ગ્રો કવરનો જમાનો આવવાનો છે

પ્રોટેક્ટિવ ફાર્મિંગ વિષે હવે વધુ જાણવું પડશે એટલે એમ કહો કે મ્લચીંગ અને ગ્રો કવરનો જમાનો આવવાનો છે ગ્રો કવર ની માહિતી માટે ગ્રો ઈટ સુરતની કંપનીના સ્ટોલ ઉપર તમને પ્રોટેક્ટિવ ફાર્મિંગ વિષે અત થી ઇતિ માહિતી મળશે તે સ્ટોલ નંબર ૩૯ની જરૂર મુલાકાત લેજો અને

વધુ વાંચો>>>>

આ યુગ માર્કેટિંગનો છે એટલે સાચું શું ને ખોટું શું તે પારખવાની નજર પણ રાખવી પડે

માહિતી મેળવવા માટે રેડિયો પણ પહેલા ખુબ ઉપયોગી હતો હવે મોબાઈલ દ્વારા વોટ્સઅપ ગ્રુપ, ટેલીગ્રામ ગ્રુપ, ફેસબુક પેઇઝ દ્વારા ઉભા પાકના વિડીયો અને ખેડૂતની મુલાકાત જોવા મળે છે. વિવિધ ચેનલ દ્વારા ખેડૂતોના ઇન્ટરવ્યુ હવે મોબાઈલમાં જોવા મળે છે આ એક માહિતી છે! હા, આ યુગ માર્કેટિંગનો

વધુ વાંચો>>>>

જાપાનમાં માછલીનું ઉત્પાદન વધે તે માટે જિન એડિટિંગ ટેક્નોલોજી

જાપાનમાં માછલીનું ઉત્પાદન વધે તે માટે જિન એડિટિંગ ટેક્નોલોજીને આધારે સીઆરઆઈએસપીઆર દ્વારા રેડ સી બ્રેયમ અને પફફર માછલી નું ઉત્પાદન વધુ ઝડપી બનશે, માછલીનું ઉત્પાદન વધશે અને માછલીનું વજન પણ વધશે. જાપાનના રેસ્ટોરન્ટના આગ્રહ ને ધ્યાનમાં લઈને જાપાન આ ટેક્નોલોજી અપનાવવાને માન્યતા આપી છે , જિન

વધુ વાંચો>>>>

સેગ્રીગેશનનો નિયમ.

● કૃષિ વિજ્ઞાનિક તરીકે ગ્રેગોર મેન્ડેલે એક બીજો નિયમ આપ્યો તેને કહેવાય સેગ્રીગેશનનો નિયમ. એકવાર નર અને માદા છોડનું સંયોજન કરી જે હાઈબ્રીડ બને તેને તેણે એફ-૧ કહ્યું, આપણે બધા એફ 1 નામથી પરિચિત છીએ એફ 1 એટલે પહેલી પેઢીનું બિયારણ અને આને હાયબ્રીડ પણ કહેવાય

વધુ વાંચો>>>>

૨૦૦ વર્ષ પહેલા કોઈએ નવું સંશોધન કર્યું તેના લીધે આજે વિશ્વ અન્ન અને ખોરાકના ભંડાર પ્રાપ્ત કરી રહ્યો છે.

● આજે મેન્ડેલને યાદ કરવાનું કારણ એ છે આજે ૨૦૦ વર્ષ પહેલા કોઈએ નવું સંશોધન કર્યું તેના લીધે આજે વિશ્વ અન્ન અને ખોરાકના ભંડાર પ્રાપ્ત કરી રહ્યો છે. વિજ્ઞાને તે પછી ઘણી પ્રગતી કરી અને સમગ્ર વિશ્વને ફૂડ સિક્યોરીટી આપી છે, જગત મેન્ડેલનું ઋણી રહેશે .

વધુ વાંચો>>>>

વટાણાના છોડ સંકરણ દ્વારા ગ્રેગોર મેન્ડેલે જોયું કે બે પ્રકારના જીન હોય છે

વટાણાના છોડ સંકરણ દ્વારા ગ્રેગોર મેન્ડેલે જોયું કે બે પ્રકારના જીન હોય છે એક છે પ્રભાવી જીન અને બીજું પ્રચ્છન્ન જીન, જે પ્રભાવી જીન હોય તેના ગુણધર્મો બીજી પેઢીમાં દેખાય છે. જુવો ઉપરના છોડમાં સંકરણ કાર્ય પછી જે જિન પ્રભાવી હતું એટલે કે ડૉમિનન્ટ હતું તે

વધુ વાંચો>>>>

આજનો યુગ મેન્ડેલનો આભારી છે

● વટાણાના છોડના સંકરણ પછી ગ્રેગોર મેન્ડેલે ૭ પ્રકારની ખૂબીઓ વટાણાના છોડમાં જોઈ બે જુદા જુદા વટાણાના છોડનું સંકરણ કર્યું તો ફૂલના કલરમા, ફળના આકારમાં, શીંગના કલરમાં, શીંગના આકારમાં, છોડની ઊંચાઈમાં, છોડના ફૂલોની સંખ્યામાં અને ઘણાના કલરમાં ફેરફાર જોયા. અહીંથી શરુ થયું હાઈબ્રીડ. આજે તો હાઇબ્રીડાઇઝેશનની

વધુ વાંચો>>>>

વિવિધ પ્રયોગો કરીને પોતાના જ્ઞાનને ચકાસતા તેણે વટાણાના છોડનું સૌ પ્રથમ સંકરણ કર્યું.

ગ્રેગોર મેન્ડેલ એક પાદરી હતા અને ઓસ્ટ્રીયામાં જન્મેલા તે બોટાનીષ્ટ એટલે ઝાડ પાનના વૈજ્ઞાનિક હતા, શિક્ષક પણ હતા અને ગણિતજ્ઞ પણ હતા. સમય મળે ત્યારે વિવિધ પ્રયોગો કરીને પોતાના જ્ઞાનને ચકાસતા તેણે વટાણાના છોડનું સૌ પ્રથમ સંકરણ કર્યું હતું. વટાણાના અલગ અલગ કલરના છોડનું સંકરણ કરીને

વધુ વાંચો>>>>

આનુવંશિક સારા ગુણો દ્વારા હાઈબ્રીડ કેમ બને?

ગ્રેગોર મેન્ડેલ દ્વારા નવા આવિષ્કારની વાત ૨૦૦ વર્ષ પહેલા કરી એટલે આનુવંશિક સારા ગુણો દ્વારા હાઈબ્રીડ કેમ બને તે જગતને સમજાવ્યું અને જગતને મળ્યું વધુ અન્ન ઉત્પન્ન કરવાનો અજોડ રસ્તો .આપણે જાણીએ છીએ કે મનુષ્યમાં આપણે લગ્ન કરીએ એટલે માં-બાપના અમુક ગુણો બીજી, ત્રીજી કે પાંચમી

વધુ વાંચો>>>>

૨૦૦ વર્ષ પહેલાની ખેતી સાથે સંકળાયેલી એક વ્યક્તિ ગ્રેગોર મેન્ડેલ

૨૦ જુલાઈ હમણાં જ ગઈ ચાલો ૨૦૦ વર્ષ પહેલાની ખેતી સાથે સંકળાયેલી એક વ્યક્તિને યાદ કરીએ. ૨૦ જુલાઈ ૧૮૨૨ના જન્મેલી ગ્રેગોર મેન્ડેલની વાત કરવી છે. ગ્રેગોર જોહાન મેન્ડેલ દ્વારા વટાણાના છોડ ઉપર પ્રયોગો કરીને જીનેટિકસ એટલે કે આનુવંશીક ગુણધર્મ બીજી પેઢીમાં ઉતરે છે તેની વાત કરી

વધુ વાંચો>>>>

કૃષિ વિજ્ઞાન જુલાઈ -૨૨ નો અંકમાં કઈ કઈ ઉપયોગી માહિતી પ્રસિદ્ધ થઇ છે ?

૪૮ વર્ષથી પ્રસિદ્ધ થતું કૃષિ વિજ્ઞાન માસિકમાં પ્રસિદ્ધ થતી ઉપયોગી માહિતીની વાંચકો દર મહીને આતુરતાથી રાહ જોતા હોય છે. કૃષિ વિજ્ઞાનનો જુલાઈ -૨૨ નો અંક તારીખ ૨૭ એ પ્રસિદ્ધ થયો છે. તેમાં કઈ કઈ માહિતી વાંચવા લાયક છે તે નીચે આપેલ છે. દર મહીને સમયસર માહિતી

વધુ વાંચો>>>>

આજે વિશ્વમાંનો ટીલેજનો યુગ આવ્યો છે

સેન્દ્રીય તત્વો વધારવા હશે, જમીનમાં કાર્બન ગુણોત્તર  જાળવવો હશે તો ઓછામાં ઓછી ખેડ  કરવી પડશે આજે વિશ્વમાંનો ટીલેજનો યુગ આવ્યો છે છત્તીશગઢ જેવા રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો મોટા પાળા ઉપર ખેતી કરે છે જે પાળા  ૨-૪ વર્ષ સુધી એમ જ રાખવામાં આવે છે.  સેન્દ્રીય તત્વો અને જમીનની

વધુ વાંચો>>>>

પશુપાલન દ્વારા દૂધ-ઘી-માખણનું સેવન થતું મહેનત સામે ખેડૂતોને બળ મળતું,

ત્યારે પશુપાલન દ્વારા દૂધ-ઘી-માખણનું સેવન થતું મહેનત સામે ખેડૂતોને બળ મળતું, ગાયની પેડીગ્રી – વંશપરંપરાગત સંવર્ધન થતું, બળદને ખાણ અને તેલ પીવડાવાતું, બળદના શીંગડાને તેલ લગાડવામાં આવતું, પશુ સાજા માંદા થાય તો તેની કાળજી લેવાતી. પશુને ખરેરો થતો.  વિચારતો કરો, આવું હતું ત્યારે આપણી જમીન ફળદ્રુપ

વધુ વાંચો>>>>

જુના વર્ષોમાં ખેડૂતો પોતાના બળદ અને ગાય સાથે ફોટો પડાવી ટીંગાડતા

જુના વર્ષોમાં ખેડૂતો પોતાના બળદ અને ગાય સાથે ફોટો પડાવી ટીંગાડતા , વડીલો પશુને પાળતા અને સાચવતા, પોતાના બળદને વેચવો પડે તેમ હોય ત્યારે સામે ખેડૂતની માનવતા જોતા, બીડી પીતો હોય તેવો ખેડૂત પસંદ કરતા કારણ બળદને પણ એટલી ઘણી પોરો મળે તેવું વિચારતા , ત્યારે

વધુ વાંચો>>>>

જમીનમાં સોઇલ કાર્બન વધારવા શું કરવું ?

જમીનમાં સોઇલ કાર્બન વધારવા શું કરવું ? સોઇલ કાર્બન માટે જમીનમાં શેનું ઉમેરણ કરવું કે જમીનને તંદુરસ્ત રાખવા શું પગલા લેવા તેની ઝુંબેશ પહેલા ઉપાડવાની જરૂર છે અને સાથે સાથે ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાવવા પડશે તો જ પેદાશ રેસીડયુલ ફ્રી થાય અને તો જ સાચું ઓર્ગેનિક

વધુ વાંચો>>>>

એક નવા સલાડનો ઉમેરો થયો – ટામેટા અને કેપ્સિકમ યુક્ત કાકડી

આજે નવી ટેક્નોલાજીની વાત કરવી છે આપણે જાણીયે છીએ કે ટામેટાની ખટાશ અને સ્વાદ માટે સારા છે , કેપ્સિકમ તેના કરકરાપણું માટે તો કાકડી જુદોજ સ્વાદ અને કરકરાપણું  માટે પ્રખ્યાત છે આ ત્રણેયનો સ્વાદ સૌને ગમે છે , કલ્પના કરો આ ત્રણેયનો સ્વાદ એક સાથે મળે

વધુ વાંચો>>>>
આંગળીના ટેરવે :આપણા મોબાઈલમાં  આપણી વાડી કહેશે પોતાની વ્યથા.

આંગળીના ટેરવે :આપણા મોબાઈલમાં આપણી વાડી કહેશે પોતાની વ્યથા.

શું એવું શક્ય છે? શું આ વૈજ્ઞાનિક હવામાનના સાધનો આપણા ખેતરમાં ફિટ કરવાનો ખર્ચ વધુ થાય ? શું આજુ બાજુની વાડી વાળા ભેગા થઈને એક હવામાન સ્ટેશન શરુ કરી શકાય? શું ગામ દીઠ આવું હવામાન સેન્ટર શરુ કરી શકાય ? કેટકેટલા વિચાર તમને આવતા હશે.

વધુ વાંચો>>>>
કૃષિ ટેકનોલોજી

કૃષિ ટેકનોલોજી

મધમાખી ન હોય તો અનાજ પેદા ન થાય તે ઘણે અંશે સાચું છે કારણ કે આપણા પાકોમાં ફલીનીકરણ મધમાખી દ્વારા, પવન દ્વારા અને કૃત્રિમ રીતે હાલમાં થાય છે. આપણને ખબર છે કે પશુઓમાં આજકાલ કૃત્રિમ બીજદાન કરવામાં આવે છે તેવી જ રીતે જયારે મધમાખી ઘટી રહી

વધુ વાંચો>>>>

પશુઓમાં રસીકરણ કરાવો

પશુઓમાં ગળસૂંઢા નામનો રોગ જોવા મળે છે. આ રોગના અટકાવ માટે રસીકરણ ખૂબ ઉપયોગી છે. નાના વાગોળતાં પશુઓ જેવાં કે ઘેટાં-બકરામાં એન્ટરોટોકસીમીયા રોગ થતો હોય છે તેથી આ પશુઓમાં પણ સમયસર રસીકરણ થવાથી રોગચાળાને આવતો અટકાવી શકાય છે. આ ઉપરાંત ઘેટાં-બકરામાં ચોમાસા દરમિયાન ન્યૂમોનિયાનો રોગ લાગે

વધુ વાંચો>>>>

પાક સંરક્ષણમાં બીજ માવજતનું મહત્વ

ગુજરાતી માં એક કહેવત છે “શત્રુ ને ઉગતા પહેલા જ દબાવી દેવો” અને બીજી એક કહેવત “પાણી પહેલા પાળ બાંધવી” ખેતી માં આ બાબતો ને સાર્થક કરવા માટે બીજ માવજત આપવી ખૂબ જરૂરી છે.

વધુ વાંચો>>>>

ગામડાની વાતો સાવ એમજ ન માનશો !

ખેડૂત વર્ગમાં કેટલીક એવી માન્યતાઓ પ્રવર્તે છે કે જેને વખોડી કાઢતા પહેલા આધુનીક વિજ્ઞાનના એરણ પર મુકીને ચકાસવી જોઈએ. આધુનિક વિજ્ઞાન કોઈપણ ક્ષેત્રે આગળ વધી ચુક્યું છે ત્યારે ગામડામાં ખેડૂતભાઈઓ પોતાની રૂઢિગત માન્યતાઓ અને વર્ષોના અનુભવોને આધારે ખાસ કરીને હવામાન અને વરસાદની આગાહી કરતા હોય છે.

વધુ વાંચો>>>>
હવા માંથી નાઈટ્રોજન મેળવતા પાકો

હવા માંથી નાઈટ્રોજન મેળવતા પાકો

વૈજ્ઞાનીકો આવતા રહેલા વર્ષો માટે ખેત ઉત્પાદન વધે તે માટે બાયો ટેકનોલોજીની મદદ લઈ રહ્યા છે.  બાયો ટેકનોલોજીના મીઠા ફળો આપણે કપાસના પાકમાં છેલ્લા ૧૨ વર્ષ સુધી લીધા છે. હવે પછી  આવનારા પાકો કંઈક આવા હશે. પાણીની ઓછી જરૂર પડે તેવા દુષ્કાળ પ્રતિકારક પાકો, કરોડો  ગરીબ દેશોને

વધુ વાંચો>>>>

ઇન્ફોર્મેશન ઇસ પાવર

આ સૂત્ર ગુજરાત ના હજારો ખેડૂતોમાં કૃષિ વિજ્ઞાન માસિક દ્વારા વર્ષોથી  પ્રચલિત કરવામાં આવ્યું છે. માહિતી હોય તો પ્રગતી નિશ્ચિત છે. આજ સુધી આપણી પાસે  ખેતીનું સીમિત જ્ઞાન હતું તેથી વચેટિયાઓ દ્વારા ખેડૂતનું શોષણ થતું હતું. જ્ઞાન વગર ધંધો હોય કે ખેતી બધું જ પાછળ રહે

વધુ વાંચો>>>>
ખેતીમાં સેટેલાઈટ ઈમેજ

ખેતીમાં સેટેલાઈટ ઈમેજ

મોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બની ગયો છે. આજે ભારતના ખેડૂતો સ્માર્ટફોન વસાવીને પોતાની ખેતીના પ્રશ્નોની ચર્ચા ઈમેજ મોકલીને કરી રહ્યા છે. ટૂંકમાં હવે ઈમેજીસ નો જમાનો છે.ચિત્રનો જમાનો

વધુ વાંચો>>>>

ઉત્પાદન વધારવાની અનોખી રીત

ચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આવું આપણે છેલ્લા બે વર્ષથી સાંભળીએ છીએ અને ધણા ખેડૂતોએ તે અંગે અખતરા પણ કર્યા છે. ઘાટું વાવેતર અથવા તો એકર દીઠ

વધુ વાંચો>>>>

જમીન વગરની ખેતી વિષે જાણો.

વિદેશમાં સોઈલ લેસ ખેતીની શરૂઆત થઈ છે. ઓર્ગેનિક શાકભાજી પકવવા માટે ગ્રીનહાઉસ ખેતીમાં પહેલા જમીન ઉપર ખેતી થતી હતી તેને લીધે જમીન જન્ય નીમેટોડ નો ઉપદ્રવ વધતો  હતો અને કોકોપીટ અથવા નાળીયેરના છોતરામાં ખેતી થતી હતી તે કરતા પણ એક ડગલું આગળ હવે છોડને ફકત આધાર  આપીને

વધુ વાંચો>>>>
ઉત્પાદન વધારવું પડશે.

ઉત્પાદન વધારવું પડશે.-ATT એટલે શું ?

આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાણે છે કે જે પ્રત્યેક છોડ દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાને છે કે જેમણે પ્રત્યેક  છોડ દીઠ વધુ ઉત્પાદન મેળવવાનું વિચાર્યું.   તમે જ વિચારો કપાસમાં આપણે

વધુ વાંચો>>>>
ઉપયોગી ફૂગ નો ઉપયોગ

ઉપયોગી ફૂગ નો ઉપયોગ

તમારા લીંબુનું ઝાડ મજામાં છે ?      તમારા લીંબુના ઝાડ અત્યારે મજામાં છે ? તમે તમારી લીંબુની વાડીમાં આંટો માર્યો, અંગ્રેજીમાં કહેવત છે કે પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર. મરચાની ખેતી      આપના ખેડૂતોને આવું છે કે આપને જેના બજાર સારા હોય તેની પાછળ દોડી અત્યારે

વધુ વાંચો>>>>
બુંદ બુંદ સમૃદ્ધિ :   નેટાફીમ ડ્રીપ થી ડુંગળીની ખેતી બની નફાકારક

બુંદ બુંદ સમૃદ્ધિ : નેટાફીમ ડ્રીપ થી ડુંગળીની ખેતી બની નફાકારક

નેટાફીમ ડ્રીપ થી ડુંગળીની ખેતી બની નફાકારક નેટાફીમ કંપની એ વિશ્વમાં ૧૧૦ દેશોમાં કામ કરતી અને ખેડૂતોમાં લોકપ્રિય કંપની છે નેટાફીમ કંપની ખેડૂતોને ઉતમ એગ્રોનોમી સર્વિસ પ્રદાન કરે છે.

વધુ વાંચો>>>>

કૃષિ ટેકનોલોજી : સબસોઈલર

સબસોઈલર એક દાતી વાળું અને ટ્રેકટર દ્વારા કામ કરતું ખેડનું સાધન છે. સબસોઈલર દ્વારા ચાસમાં ઊંડે સુધી ખેડ થાય છે. દા.ત. પરંપરાગત રીતે વાપરતી કરબડી-ડીસ્ક હેરો-રોટરી ટીલરથી ૧૫ થી ૩૦ સેમી એટલે કે ૬ થી ૮ઈંચની જમીનની ઊંડી ખેડ થાય છે. જયારે ટ્રેકટરથી ચાલતા આ સબસોઈલરથી

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks