aries agro

તમે વરસાદ પછીની માવજતની શ્રેણીમાં છો

વરસાદ પછીની માવજત – ૨૩

મરચીમાં વરસાદ પછી ક્યાં તત્વની ખામીના લીધે કેમ છોડ પીળા પડે? મરચીમાં પાળા ઉપર ખેતી કરવાનું કહીએ છીએ તે હવે તમને સમજાશે , વરસાદ વધુ પડે એટલે સપાટ ક્યારામાં પાણી ભરાય એટલે પાણી જમીનમાં ઉતરતું બંધ થયું એમ સમજો ડોલ ભરાઈ ગઈ. એટલે છલકાયું. પાણી જમીનમાં

વધુ વાંચો>>>>

વરસાદ પછીની માવજત – ૨૨

મરચીનો છોડ ભૂખરો થવાનું શું કારણ? વાતાવરણ ની અસર કે અન્ય કોઈ કારણ હશે ? જાણવા અત્યારે જ ટેલિગ્રામ ઇન્સ્ટોલ કરી કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.

વધુ વાંચો>>>>

વરસાદ પછીની માવજત – 21

મરચીનો ફાઇટોપથોરા – મરચીનો સુકારો- રૂટ રોટ રોગનું નિયંત્રણ કેમ કરવું અને મરચીને ફરી જીવતી કેમ કરવી ? તે વિષે જાણવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.

વધુ વાંચો>>>>

વરસાદ પછીની માવજત – ૧૮

મરચીનો સુકારો – ફાયટોપ્થોરા બ્લાઈટના નિયંત્રણ માટે કઈ દવા છે ? આમ જુઓ તો ફાયટોપ્થોરા બ્લાઈટ મરચીના સુકારાની સાચી દવા તો ખેતી પદ્ધતિમાં બદલાવ છે. પિયત પાણીનું નિયંત્રણ અને જમીનનો નીતાર માટે સેન્દ્રીયતત્વો નો વપરાસ વધારો, પૂરું સડેલું કમ્પોસ્ટ વાપરવું , નહિ કે કાચુ . પાળા

વધુ વાંચો>>>>

વરસાદ પછીની માવજત – ૧૭

વરસાદ પછીની માવજત – ૧૭
————–
મરચીના બેક્ટેરીયલ સ્પોટ ટપકાનો રોગ અને તેના લક્ષણો કેવા હોય ? મિત્રો ચેતી જજો….અત્યારેજ કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ અને વાંચો પુરી વિગત…

વધુ વાંચો>>>>

વરસાદ પછીની માવજત -ભાગ- ૧૪

ફાયટોપથોરા : મરચીમાં પુષ્કળ મરચા આવે પછી અમારી મરચી સુકાઈ જાય છે? મરચી સુકાવાના વિવિધ કારણો હોય છે તેમાં એક કારણ મરચીમાં પુષ્કળ મરચા આવે તે સમયે જો પૂરતું પોષણ મળે નહીં તો પણ મરચી માં આવું થાય , બીજું કારણ આ અગાઉ આપણી ચેનલ માં

વધુ વાંચો>>>>

વરસાદ પછીની માવજત – ૧૨

વરસાદ પછીની માવજત – ૧૨
———
સતત વરસાદથી જેની મરચી 14 કલાક ભીની રહી તેના પાંદડા 15 દિવસ પછી શું અસર અથવા નુકશાન જોવા મળશે ? તે વિષે જાણવા અત્યારેજ ટેલિગ્રામ ચેનલમાં જોડાવ અને તમારી મરચીને બચાવી લો.

વધુ વાંચો>>>>

વરસાદ પછીની માવજત – ૧૧

વરસાદ પછીની માવજત – ૧૧
__________

પીએસએપી ખાતરથી મરચીની ફિઝિયોલોજીમાં શું લાભ થાય? કેવી રીતે બેઠી થાય? તે જાણવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં આજે જ જોડાવ.

વધુ વાંચો>>>>

વરસાદ પછીની માવજત – ૧૦

વરસાદ પછીની માવજત – ૧૦
_________________
મરચીના પાકમાં પાનના ટપકાનો રોગ આવે તો શું કરવું ? કેવી રીતે તેને અટકાવવો ? તે વિષે જાણવા અત્યારે જ કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.

વધુ વાંચો>>>>

વરસાદ પછીની માવજત – ૯

વરસાદ પછીની માવજત – ૯
————-
મરચીના છોડનો સુકારો લાગવાનું કારણ શું ? તેને કેવી રીતે અટકાવી શકાય ? આ સુકારો આવે નહિ તે માટે આગોતરા ક્યાં ક્યાં પગલાં લાવે જોઈએ ? તે વિષે વાંચવા અત્યારે જ જોડાવ કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં.

વધુ વાંચો>>>>

વરસાદ પછીની માવજત – ૭

વરસાદ પછીની માવજત – ૭
મરચીના પાકમાં ભર ચોમાસાના દિવસોમાં કઈ બે વાતનું ધ્યાન રાખવું તે જાણવા માટે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.

વધુ વાંચો>>>>

વરસાદ પછીની માવજત – ૫

એક ડાળીના સુકારા સિનોફોરા બ્લાઈટ માટે બઝારમાં કઈ દવા આવે છે? વરસાદ થયો, ચોમાસુ છે, વરસાદ પછી સૂકો દિવસ આવ્યો છે, વાતાવરણ માં ધૂળ છે જો સાંજે ચાર પાંચ વાગે ફરી વરસાદ આવેતો બધી વાતાવરણ ની ધૂળ પાણી સાથે જમીનમાં આવી જશે, જો રાતના વાદળા હટી

વધુ વાંચો>>>>

વરસાદ પછીની માવજત – ૪

આ વર્ષે મરચીનો ફાયટોપ્થોરા બ્લાઈટ સુકારો કોને આવશે? વરસાદ વધુ પડ્યો છે , ખેતર માં પાણી ભરાયા રહ્યા હતા , જ્યાં નિતાર સારો ન હોઈ તેને પુષ્કળ મરચા બેસે ત્યારે ફાઇટોપથોરા નામનો સુકારો આવી શકે, જે મરચી ઉગાડતા ખેડૂતે સપાટ ક્યારામાં મરચી વાવી છે. સારા નિતાર

વધુ વાંચો>>>>

વરસાદ પછીની માવજત-૩ – હવામાન બદલાય તડકો પડવાનું શરુ થાય પછી શું થાય?

ફાઇટોપથોરા બ્લાઈટ : વરસાદ પછી હવામાન બદલાય તડકો પડવાનું શરુ થાય પછી શું થાય તે વિષે જાણવા કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ ચેનલ માં જોડાવ.

વધુ વાંચો>>>>

વરસાદ પછીની માવજત – ૨

મરચીની ખેતી માં સારા પરિણામની ગુરુ ચાવી કઈ ? ચાલો જીતો ને જિતાડીએ ,  આ  માસ્ટર – કી  બીજા ને પણ આપજો આપણે થોડા વર્ષોથી એમજ માનીયે છીએ કે ખેતીની ચાવી બીજા પાસે છે આપણી પાસે નથી, પણ કોઈ પણ ધંધો હોઈ કે વ્યવસાય કે પછી

વધુ વાંચો>>>>

વરસાદ પછીની માવજત – ૧

મરચીના પાનના ટપકાનો રોગ કેવી રીતે લાગે ? મરચીના પાન સતત ૧૪ કલાક વરસાદ કે ઝાકળથી અથવા વરસાદ થી ભીના રહે તો વાતાવરણના બેક્ટેરિયાનું છોડ પર આક્રમણ થાય અને મરચીને ચેપ લાગે, ૧૫ દિવસે પાન પર નાના ટપકા થશે. બીજા ૧૫ દિવસ થશે એટલે બેક્ટેરિયલ સ્પોટ

વધુ વાંચો>>>>

મનની વાત : કપાસમાં વરસાદ પછીની માવજત

અત્યારે બધી જ જગ્યાએ સારા પ્રમાણમાં વરસાદ પડેલ છે ત્યારે કપાસ અને અન્ય પાકોને નુકશાન થવાની શક્યતા છે ત્યારે કપાસના પાકમાં મુખ્યત્વે સુકારો અને ફળ ખરવાના પ્રશ્નો જોવા મળે છે તો આપણે સુકારા વિષે માઈક્રોન્યુટ્રીયન્ટ વિષે માહિતી માટે વાંચો… અથવા ફોન કરો.

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks