
મરચીના પાંદડા ખરે કેવી રીતે ?
મરચીમાં બે રોગ આવે છે એક બેકટેરીયલ સ્પોટ- પાનના ટપકાનો રોગ અને બીજો સરકોસ્પોરા લીફ સ્પોટ- આ બન્ને રોગ લાગ્યા પછી મરચીના પાન ૧૫ થી
મરચીના પાંદડા ખરે કેવી રીતે ?
મરચીમાં બે રોગ આવે છે એક બેકટેરીયલ સ્પોટ- પાનના ટપકાનો રોગ અને બીજો સરકોસ્પોરા લીફ સ્પોટ- આ બન્ને રોગ લાગ્યા પછી મરચીના પાન ૧૫ થી
વેલાવાળા શાકભાજીમાં પાનના ટપકાં
કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 50 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના
મરચીના મહત્વના રોગો ક્યાં ક્યાં આવે છે ? તેવા એક પ્રસના નો જવાબ લખીયે તો નોંધો કે મરચીમાં એન્થ્રેકનોઝ, પાનના ટપકા, ભૂકી છારો, મરચીનો સુકારો
દા.ત. જમીનમાં ખોસેલું તાપમાન અને ભેજ માપવાનું યંત્ર તમને સંદેશો મોકલે કે આજે દોઢ ઇંચનું ઈરીગેશન આપવા ડ્રિપથી આટલા હજાર લીટર પાણી આપો, દિવસ અને
તમારા મરચાના પાકના સ્વાસ્થ્યની વાત આવે ત્યારે કોઈ બાંધછોડ નહિ
મરચીના પાકને વધારે નફાકારક કેવી રીતે બનાવી શકાય તે ખરેખર ખૂબ જ અગત્યનું છે મરચીના પાકમા ત્રણ મુખ્ય ફૂગથી આવતા રોગ છે તે વિષે વાંચો.
રોગોની ઓળખ અને થવાનું કારણ સંપૂર્ણ પણે જાણતા હોઈએ તો જ તેના નિયંત્રણ માટે યોગ્ય અને સમયસર પગલાઓ લઇ શકાય.