G-ESPWZK9WMW

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

મિશ્રપાક- આંતરપાક વાવેતર કરવાના લાભ ક્યાં છે ?

એકથી વધારે પાકનું વાવેતર હોય તો એકાદ પાકમાં રોગ જીવાત, સવા-કવા કે વરસાદી હવામાનના કારણે નિષ્ફળતા મળે તો પણ ઉત્પાદન સાવ શૂન્ય થતું નથી. કેટલાક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

શેરડીની ખેતી માટે બીજ

શેરડીની સફળ ખેતીનો મુખ્ય આધાર પણ ઊંચી ગુણવત્તાવાળા શુધ્ધ અને તંદુરસ્ત બીજ પર રહેલ છે. તંદુરસ્ત બિયારણ સારા પાકના પૂર્વગામી તરીકે ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન

વધુ વાંચવા અહીં ક્લિક કરો
સામાજિક નિસબત : એરીસ એગ્રો લી. મુંબઈ દ્વારા બનાસકાંઠામાં રાહત સામગ્રી વિતરણ

સામાજિક નિસબત : એરીસ એગ્રો લી. મુંબઈ દ્વારા રાહત કાર્ય

  વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો. 

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આંબામાં છંટણી કયારે અને કઈ રીતે કરવી જોઈએ ?

ફળોની વીણી બાદ તુરંત નડતર રૂપ ડાળીઓ, રોગ- જીવાતથી નુકશાન પામેલ ડાળીઓ, વીણી લીધેલ કેરીના ઠુંઠા દુર કરવા જોઈએ. મોટા ઝાડ હોય તો ટોચની ૩૦

વધુ વાંચવા અહીં ક્લિક કરો

યલો સ્ટીકી ટ્રેપ ચૂસિયાં જીવાત માટે લોકપ્રિય વિકલ્પ

ICAR- સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ, નાગપુરના વૈજ્ઞાનિકોએ ચુસીયા પ્રકારની જંતુઓ (વ્હાઇટફ્લાય, એફિડ્સ અને થ્રીપ્સ) અને કપાસમાં ફાયદાકારક જંતુઓના આકર્ષણ માટે ચાર બેક્ટેરિયલ-આધારિત અસ્થિર આકર્ષણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જંતુનાશકોના અવશેષો વગરની પેદાશ માટે શું કરવું ?

નિકાસલક્ષી ખેત-પેદાશોમાં તેને નિકાસ કરતાં પહેલાં તેમાં જંતુનાશકોની માત્રા જાળવવી જરૂરી છે. શાકભાજી, ફળ-ફળાદી, અનાજ તેમજ બીજા ખાદ્ય પદાર્થોમાં જંતુનાશકોની મહત્તમ અવશેષ મર્યાદા (MRL) કેટલી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખાતર : દરિયાઇ શેવાળનો અર્ક

આ પ્રકારની લીલની પ્રજાતિઓ મુખ્યત્વે એસ્કોફાયલમ, ફ્યુકસ અને લેમાનારીયા જેનેરામાં જાેવા મળે છે. તેનો ઉપયોગ પાઉડર અને પ્રવાહી સ્વરૂપે કરી શકાય છે. દરિયાઈ શેવાળમાં કાર્બોહાઈડ્રેટ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ભાગ-૧૦ ઇઝરાયલ ન્યુટ્રીયન્ટ રીમુવલ અને ફર્ટીગેશ્ન દ્વારા વધુ ઉત્પાદન કેવી રીતે લે છે ?

દરેક મુખ્ય પાકો તેના જીવનકાળ દરમ્યાન કેટલા મુખ્ય તત્વો જમીન માથી ઓછા કરે છે, તેનો હીસાબ અમે રાખીએ છીએ અને ઉત્પાદનની સાપેક્ષમા જરૂરીયાત મુજબના રાસાયણીક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કેળમાં આવરણ/ મલ્ચીંગની અગત્યતા

જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા માટે પરાળ, સૂકું ઘાસ , સૂકા પાંદડા, શેરડીની રાડ, ઘઉંનું ભૂસું, નાળિયેરના પાન, સેંદ્રિય ખાતર તથા ખેતીની વિવિધ આડ પેદાશો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કારતક મહિને કણબી ડાયો

કારતક મહિને કણબી ડાયો તે કહેવતને અનુરૂપ આપણામાં નીવડેલા પાક માટે સારો અને નબળા પાક માટે તિરસ્કાર ભાવ સાથે મનમાં ડહાપણ ખીલતું હશે, કોઈની ડ્રિપ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જમીનના સેન્દ્રિય કાર્બન ઘટવાનું કારણ

જમીનમાં કાર્બન ઘટવા પાછળ ઘણા કુદરતી કારણો જવાબદાર છે, જેવા કે ભૂકંપ, જ્વાળામુખી તથા જમીન પર આવતા પૂર. આમ આવા કારણોના લીધે જમીનના ઉપલા પળનો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ડ્રેગનફૂટ ની રોપણી અને છોડની સંખ્યા કેટલી રાખવી ?

તૈયાર કરેલ થાંભલાની ફરતે ૩ થી ૪ છોડનું વાવેતર કરવામાં આવે છે. જો બે હાર વચ્ચેનું અંતર ૧૨ ફૂટ તથા બે છોડ વચ્ચેનું અંતર ૮

વધુ વાંચવા અહીં ક્લિક કરો