ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.
મેં રાસી સીડ્સનો નિયો કપાસનું વાવેતર કરેલ હતું જેમાંથી મને એકરે ૧૧૨ મણનું ઉત્પાદન મળેલ છે. અશોકભાઈ કાછડિયામુ. સીદસર તા. જામજોધપુર જી. જામનગર મો. 98254
સિંજેન્ટા દ્વારા PLINAZOLIN® ટેક્નોલોજી આધારિત નવી અસરકારક કીટનાશક. PLINAZOLIN® એ સિંજેન્ટા દ્વારા કૃષિમાં જંતુ નિયંત્રણ માટે વિકસાવવામાં આવેલ એક નવીન સક્રિય ઘટક અને ક્રિયા પદ્ધતિ
મરચી ઉગાડતા ખેડૂતોએ પોતાના મોબાઈલમાં ટેલીગ્રામ ડાઉનલોડ કરીને મરચીની પાઠશાળા ખેતર ની વાત માં ભાગ લેવો જોઈએ. મરચીની ખેતી કરવી હોય તો મરચી વિશે અત
શિયાળામાં આ રોગ ઘટી જાય છે રોગીષ્ટ ગાયનું દૂધ પિતા વાછરડાને પણ આ રોગ લાગુ પડી શકે છે. આ ઉપરાંત બીમાર પ્રાણીના સંપર્કમાં આવેલ વસ્તુ
પશુને આફરો – કબજીયાતમાં ગરમાળાની શિંગનો પ્રયોગ પશુને પાચનની સમસ્યાને લીધે ધણીવાર આફરો અને કબજીયાતની સમસ્યા ઉભી થતી હોય છે. આવી સમસ્યા માટે ભીલોડા તાલુકાના
જો ટેક્નોલોજી સાથે નહિ રહીયે તો આપણી ખેતીમાં આપણે પણ નકામા થઇ જઈશું .આ બધું વાંચીને થતું હશે લે આવું થશે !? અને આપણી ખેતીમાં પણ બાયો ટૅક્નૉલૉજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દવારા ખેતી ક્ષેત્રમાં જે પરિવર્તન આવશે અને તેનાથી પાકના રોગ જીવાતનું નિદાન અને પાક સંરક્ષણ સચોટ થશે . ઉદાહરણ તરીકે, ખેતરમાં મૂકેલું હવામાન માપક યંત્ર ના ડેટા અને ડ્રોન દ્વારા થયેલું સ્કાઉટીંગ એટલે કે ખેતરનું અવલોકનના આધારે છોડ માટે જરૂરી સારવાર માટે દવા કે ફુગનાશક ડ્રોન છાંટી આપશે .જમીનમાં રહેલા ટેન્શિયોમીટર કહેશે એટલે ઓટોમેટિક ડ્રિપ ચાલુ થશે અને કોમ્પ્યુટર જેટલા ઇંચ પિયત આપવાનું કહેશે તેટલું પાણી ફર્ટિગેશન સાથે પૂર્ણ કરી ઓટોમેટિક બંધ થઇ જશે . આ બધું તમારા મોબાઇલ એપ્લિકેશન દ્વારા તમારી આંગળીના ટેરવે થશે અને મોબાઇલ તમને કઈ દવા મંગાવી લેવી તે પણ જણાવશે બોલો !.
Nullam imperdiet lobortis maximus cras ante neque. Aenean fermentum vulputate eros, efficitur vehicula nunc accumsan tincidunt. Maecenas a nulla id sapien dignissim tincidunt. Suspendisse efficitur ipsum sit amet purus sodales pulvinar. Suspendisse eu venenatis eros. Nunc facilisis diam velit, non facilisis justo lobortis ac. Etiam ante tortor, consequat vel felis id, blandit finibus magna. Curabitur…
આપણે વખતો વખત કહીએ છીએ કે વેલ્યુ એડિસન એટલે મૂલ્ય વર્ધન કરીને પોતાની ખેતપેદાશને સીધી જ ઉભોક્તાઓને શહેરમાં વેચો વોટ્સઅપ, ટેલિગ્રામ ચેનલ દ્વારા આજે ઘણા
પરાગનયન પ્રક્રિયા એટલે નર પરાગરજ માદા ફૂલો સુધી પહોંચે અને ફ્લીનીકરણ થાય જે આખરે ફ્ળમાં પરિણમે છે. ખારેકમાં પરાગનયન કુદરતીરૂપે ખુબજ ઓછુ થાય છે માટે
.
Disclaimer: Any use of the information given here is made at the reader’s sole risk. there is no warranty whatsoever for “Error Free” data, nor does it warranty the results that may be obtained from use of the provided data, or as to the accuracy, reliability or content of any information provided here. In no event will or our employees not liable for any damage or punitive damages arising out of the use of or inability to use the data included.
KRUSHI VIGYAN
UL-29, Royal Complex, Bhutkhana Chowk, Dhebar Road, RAJKOT, GUJARAT – INDIA – 360 002.
Tel/Fax: +91 9825229966
Email: info(at)krushivigyan.com, kvrajkot(at)gmail.com