૨૦૦ લિટરના બંધ ડ્રમમાં ૧૦૦ લિટર પાણીમાં ગાયનું છાણ, ગૌમૂત્ર અને ગોળ મિક્સ કરો. પ્રવાહિ રચનાને ૭ થી ૧૦ દિવસ માટે દિવસમાં બે વાર ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું જાેઈએ. ૧૦ દિવસ પછી સંજીવક ઉપયોગ માટે તૈયાર થઈ જશે. ૧૦ લિટર સોલ્યૂશન બનાવવા માટે ૧ લિટર સંજીવકને ૯ લિટર પાણી સાથે મિશ્ર કરીને તેનો ઉપયોગ કરવો આવશ્યક છે.

સંજીવકનો ઉપયોગ :
૩ વાર આપવું જરૂર છે પ્રથમવાર વાવણી પહેલાં, બીજી વખત વાવણીના ૨૦ દિવસ પછી અને ત્રીજી વખત વાવણીના ૪૫ દિવસ પછી. એક એકરમાં જમીન પર છંટકાવ કરીને અથવા સિંચાઈના પાણી સાથે આપવું.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.
aries agro

કૃષિ માહિતીનો ખજાનો

જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.

જીવાત : ડૂંગળી અને લસણની થ્રિપ્સ

ખેતરમાંથી ઘાસ અને નીંદણ દૂર કરવું. રોપતી વખતે ચાસમાં કાર્બોફયૂરાન ૩ જી ૩૩ કિ.ગ્રા./હે. પ્રમાણે આ૫વુ. આ જીવાત તેની કોશેટા અવસ્થા જમીનમાં ૫સાર કરતી હોવાથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પ્રાકૃતિક ખેતી : પંચગવ્ય બનાવવાની રીત

સામગ્રી :દેશી ગાયનું તાજુ છાણ ૭ કિ.ગ્રા., દેશી ગાયનું ઘી ૧ કિ.ગ્રા., દેશી ગાયનું તાજુ મૂત્ર ૧૦ લિટર, ગાયનું દૂધ ૩ લિટર, ગાયના દૂધનું દહી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કંપની ન્યુઝ : અમેરિકાની ટેકનોલોજી હવે ભારતમાં.

નિધિ ઓર્ગેનિક લેન્ડ પ્રા. લી. કંપની દ્વારા અમેરિકન ટેકનોલોજી જેવી કે એમએસી અને એનયુઈ ટેકનોલોજી ધરાવતી પ્રોડક્ટ્સ ની વિશાળ રેંજ ઉપલબ્ધ છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતીની નવી નવી માહિતી સંયુક્ત રીતે ખેડૂતો સુધી પહોંચાડવા આ કંપનીએ એમઑયું કર્યા.

ખેડૂતને વૈજ્ઞાનિક માહિતી સમયસર અને સચોટ રીતે મળી રહે તે માટે આઈ.સી.એ.આર. એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ પુસા દિલ્હી અને ભારતની પ્રખ્યાત અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કઠોળ આહારમાં કેટલી રીતે લઈ શકાય ?

કઠોળ આહારમાં કેટલી રીતે લઈ શકાય ? કઠોળ આહારમાં કેટલી રીતે લઈ શકાય ? આખા કઠોળ, ભરડીને, દાળ બનાવીને, દળીને, ફણગાવીને, ભુંજીને, શેકીને, તળીને આમ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રોપ સાથે આવતી આ નીમેટોડ શું છે ? તે કેટલું ખતરનાક છે ? જીવનચક્ર સમજાવશો ?

☝ યાદ રાખો કોઈ પણ પાકના તૈયાર રોપ લઈને વાવેતર કરવું સારું છે. પરંતુ માન્ય અને આધુનિક નર્સરીમાંથી રોપ લાવવા જોઈએ . કેમ ? તમને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ધાટા વાવેતરનો માં ફાયદો

• છાંટણી અન કેમીકલના ઉપયોગથી દર વર્ષે ઉત્પાદન મેળવી શકાય.• શરૂઆતના વર્ષોમાં આંતરપાકથી વધારાની આવક મેળવી શકાય.• છોડની ઊંચાઈ ઓછી હોવાથી દવાનો છંટકાવ કરવો, કેરીની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કારતક મહિને કણબી ડાયો

કારતક મહિને કણબી ડાયો તે કહેવતને અનુરૂપ આપણામાં નીવડેલા પાક માટે સારો અને નબળા પાક માટે તિરસ્કાર ભાવ સાથે મનમાં ડહાપણ ખીલતું હશે, કોઈની ડ્રિપ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

છોડને આઘાતથી બચાવો તો મહત્તમ ઉત્પાદન મળી શકે છે

પાક ઉત્પાદનમાં વધુ ઉપજ લેવા ખાતર, પાણી અને પાક સંરક્ષણ કરી છોડએ જીવાત રોગથી બચવવા જોઈએ તેટલું આપણને ખબર છે પરંતુ કૃષિ વૈજ્ઞાનિકો કહે છે

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks