૨૦૦ લિટરના બંધ ડ્રમમાં ૧૦૦ લિટર પાણીમાં ગાયનું છાણ, ગૌમૂત્ર અને ગોળ મિક્સ કરો. પ્રવાહિ રચનાને ૭ થી ૧૦ દિવસ માટે દિવસમાં બે વાર ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું જાેઈએ. ૧૦ દિવસ પછી સંજીવક ઉપયોગ માટે તૈયાર થઈ જશે. ૧૦ લિટર સોલ્યૂશન બનાવવા માટે ૧ લિટર સંજીવકને ૯ લિટર પાણી સાથે મિશ્ર કરીને તેનો ઉપયોગ કરવો આવશ્યક છે.

સંજીવકનો ઉપયોગ :
૩ વાર આપવું જરૂર છે પ્રથમવાર વાવણી પહેલાં, બીજી વખત વાવણીના ૨૦ દિવસ પછી અને ત્રીજી વખત વાવણીના ૪૫ દિવસ પછી. એક એકરમાં જમીન પર છંટકાવ કરીને અથવા સિંચાઈના પાણી સાથે આપવું.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

કૃષિ માહિતીનો ખજાનો

વનસ્પતિમાં પોતાની પેઢી આગળ વધારવાની જીજીવિષા “કુદરતનું અદભુત” સર્જન છે ?

માત્ર માણસોને ઘડવામાં જ આવી કારીગરી કુદરતે કરી છે એવું નથી હો ભૈ ! જરા નજર કરો ! તલ-મગ કે મગફળી, સાગ-સિસમ કે ખેર, આંકડો-બાવળ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

્ર વિશ્વમાં સારી ખેતી કરવા નો, વિજ્ઞાનનો સહારો

છેલ્લે ફરી ડિજિટલ ફાર્મિંગની વાત કરી લઈએ સમગ્ર વિશ્વમાં સારી ખેતી કરવા ટેક્નોલોજીનો , વિજ્ઞાનનો સહારો લેવામાં આવી રહ્યો છે , હવામાન અને બદલતા તાપમાન સામે રોજે રોજની માહિતી દ્વારા ખેતી ખર્ચ ઘટાડીને ખેતી થઇ રહીઓ છે ત્યારે યુરોપની કંપની HORTA s.r.l. ની અનન્ય ડિજિટલ ટેકનોલોજી જોઈને બીએએસએફ કંપની દ્વારા હોર્ટટાને ખરીદી લીધી છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ વિવિધ કંપનીઓ ડિજિટલ ટેક્નોલોજી સાથે બઝારમાં આવી રહી છે .ચાલો વિજ્ઞાન અને આપણી ખેતી ની વાતો વાંચતા રહો ફેસબુક અને ટેલીગ્રામ તથા વોટ્સઅપ ઉપર. જોડવા માટે નીચે લીનક આપેલ છે. #ખેતરનીવાત #કૃષિ_વિજ્ઞાન

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પુસા-ડિકોમ્પોઝર

 ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, પુસાના વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત ઉકેલ છે જે પાકના અવશેષોને ૧૫ થી ૨૦ દિવસમાં ખાતરમાં ફેરવી નાખે છે જેથી પરાળને સળગતા અટકાવી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ગુલાબીની ગેરહાજરી માં ખુબ સારું ઉત્પાદન આવવાના ગામડે ગામડે થી સમાચાર મળે છે

બોલગાર્ડ 2 કપાસમાં આ વર્ષે ગુલાબીની ગેરહાજરી માં ખુબ સારું ઉત્પાદન આવવાના ગામડે ગામડે થી સમાચાર મળે છે હળવદ તાલુકાના ધનશ્યમગઠના ખેડૂત શ્રી મનીષભાઈ ગોવાણી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ પ્રશ્નોતરી : કેવા પ્રકારના પાકોને શ્રી અન્ન તરીકે પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે ?

A http://wa.me/919825229966?text=A_બધા_કઠોળ

B http://wa.me/919825229966?text=B_ચોખા

C http://wa.me/919825229966?text=C_બાજરો_ચણા

D http://wa.me/919825229966?text=D_જાડા_ધાન્ય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

શેરડીની જાતોની પસંદગી

શેરડીની જાતોની પસંદગીમાં વધુ ઉત્પાદનની સાથે સારી રીકવરી, રોગ-જીવાત સામે ટકી રહેવાની શક્તિ, પાકની પાછલી અવસ્થામાં ફૂલ ન આવવા, દુષ્કાળ સામે ટકી શકે તેવી, ઢળી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આપણે વિજ્ઞાન અને , તાપમાનને ધ્યાનમાં રાખીને ખેતી કરવી જોઈએ.

જ્યારે બજાર ભાવ તૂટી જાય છે અથવા પાક નિષ્ફળ જાય છે, ત્યારે ખેડૂતો મોટાભાગે પુરવઠા શૃંખલામાં સૌથી સુલભ ખાતર સપ્લાયર્સ, બીજ વેચનારાઓ, જંતુનાશકોના ડીલરો અને બજાર વેપારીઓનો દોષ કાઢીને પોતાની હતાશા વાળે છે.બજારના વેપારીઓ એવું કહે છે કે ખેડૂત વર્ષોથી એકની એક મરચીની જાત વાવ્યા કરે છે . નવી રોગપ્રતિકારક જાતોને સ્થાન આપતા નથી , પાક ફેરબદલી કરતા નથી વગેરે . આપણે વિજ્ઞાન અને હવામાન, તાપમાનને સમજીને રોગ આવે તે પહેલા કાળજી લઈને ખેતી કરવી પડશે અને તે માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવો પડશે નહીંતર કપાસ અને મરચીની નિકાસ ઉપર અસર થશે અને કપાસ તો આયાત કરવો પડી શકે – જે ભારતના નિકાસ બજાર અને તેમાં સામેલ લોકોની આજીવિકા માટે ગંભીર બની શકે એવું કૃષિ નિષ્ણાંતોનું માનવું છે .

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આજે આ તો સમાચાર બનાવવાની ફેકટરીના સમાચાર છે.

લ્યો બોલો રોજ રોજ નવા નવા સમાચાર આવે છે આજે આ તો સમાચાર બનાવવાની ફેકટરીના સમાચાર છે. આજકાલ ફલાણાએ ટ્વીટર ઉપર ટ્વીટ કર્યુંને સમાચાર બનતા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેડૂતોનું સમૃદ્ધિનું પ્રતીક એટલે નિધિ 505

ઋતુ ક્રોપકેરની નિધિ 505 જાતમાં વધુ ડાળીઓ સાથે ખુબ સારો છોડનો વિકાસ થાય છે તેમજ પ્રથમ વીણી ફેર રોપણી પછી ૫૦-૫૫ દિવસે આપે, નિધિ ૫૦૫

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આવી રહેલો ઉનાળો સૌથી આકરો ઉનાળો રહેશે

તમને સમાચાર મળ્યા ? વૈજ્ઞાનિકો કહે છે કે આવી રહેલો ઉનાળો સૌથી આકરો ઉનાળો રહેશે . અલીનીનોની અસર કહોકે બદલાય રહેલા હવામાન કહો કે પછી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જીવાત : સરગવાનો મેઢ અને જાળા બનાવનાર ઈયળ

વર્ટીસીલીયમ લેકાની અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.  મેઢથી ઉ૫દ્રવિત થડમાં પાતળી સળી દાખલ કરી થડને હળવી

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks