aries agro

તમે ફળપાકોની શ્રેણીમાં છો

રોગ : દાડમમાં જીવાણુંથી થતા પાન અને ફળના ટપકા

રોગની શરૂઆત જણાય કે તરત જ કોપર ઓક્સિકલોરાઈડ ૦.૨% (૬૦ ગ્રામ) ૧૫ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. કોપર ઓક્ઝીક્લોરાઈડ ૦.૨% (૬૦ ગ્રામ) અને સ્ટ્રેપ્ટોસાયક્લીન ૧.૫ ગ્રામ ૧૫ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજા ૩ છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા.

વધુ વાંચો>>>>

દાડમ : ફૂગથી થતા પાન અને ફળના ટપકાં

રોગની શરૂઆત જણાય કે તરત જ કાર્બેન્ડાઝીમ (૧૫ ગ્રામ) અથવા ડાયફેનકોનાઝોલ (૧૫ મીલી) અથવા પ્રોપીકોનાઝોલ (૧૫ મીલી) ૧૫ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. બીજા છંટકાવ વારાફરતી ૧૫ દિવસના અંતરે કરવા.

વધુ વાંચો>>>>

જીવાત : લીંબુમાં સાયલા

લીંબુમાં સાયલા ઉપદ્રવિત અને સૂકીડાળીઓ નિયમિત કાપતાં રહેવું. વધુ ઉપદ્રવ વખતે ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી ૬ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

વધુ વાંચો>>>>

રોગ : લીંબુમાં ગુંદરીયો

જમીનને અડકતી ડાળીઓની છટણી કરી બાળી નાંખવી. ખેતીકાર્યો કરતી વખતે છોડની ડાળીઓ કે થડને કોઇ ઇજા ન થાય તેની કાળજી રાખવી.  થડને પાણીનો સીધો સંર્પક ન થાય તે માટે થડ પર બોર્ડો પેસ્ટ (મોરથૂથું ૧ કિ.ગ્રા., કળીચૂનો ૧ કિ.ગ્રા. તથા ૧૦ લિટર પાણી) લગાવી થડની ફરતે

વધુ વાંચો>>>>

રોગ : લીંબુમાં બળીયાં ટપકાં

રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો.  રોગિષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓક્ઝિકલોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ ટકાના બોર્ડો મિશ્રણનો અથવા સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ ૧.૫ ગ્રામ + કોપર ઑકસીક્લોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

વધુ વાંચો>>>>

જીવાત : દાડમમાં નુકશાન કરતા પક્ષી

દાડમમાં નુકશાન કરતા પક્ષી ચળકતી પટ્ટીઓનો ઉપયોગ પક્ષીઓને દૂર ભગાડવા માટે કરવામાં આવે છે.  ઢોલ, પતરાના ખાલી ડબ્બા વગાડી અવાજ કરવાથી, કુતરાના ભસવાના અવાજને કારણે, અવાજ ઉત્પન્ન કરતા મશીન, પક્ષીઓના અગાઉથી રેકોર્ડ કરેલા ડરામણા અવાજ વગાડવા વગેરેથી પક્ષીઓ ડરીને ભાગી જતા હોય છે.  પક્ષીઓને ભગાડવા માટે

વધુ વાંચો>>>>

રોગ : કેળ સીગાટોકા પાનનાં ત્રાકિયાં ટપકાં

કેળના પાકમાં નીચેના ટપકાંવાળા પાન ૧.૫ થી ૨ મહિનાના અંતરે કાપી ખેતરની બહાર કાઢી બાળીને નાશ કરવો. રોગ દેખાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૩૦ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી ૮ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી રોગની તીવ્રતા પ્રમાણે ૧૫ દિવસના

વધુ વાંચો>>>>

રોગ : નાળીયેરીમાં પાનનાં ટપકાંનો રોગ નિયંત્રણ કેમ કરશો.

નાળીયેરીમાં પાનનાં ટપકાંનો રોગ નિયંત્રણ કેમ કરશો.

દર મહિને પાકમાં આવતા રોગ જીવાત ની માહિતી વિષે વાંચવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.

વધુ વાંચો>>>>

જીવાત : દાડમના ફળ ચૂસનાર ફૂદાનું નિયંત્રણ કેમ કરવું ?

ફળની વાડીમાં આ ફૂદાંઓ દ્વારા નુક્સાન પામી પડી ગયેલા ફળો ભેગા કરી તેનો સંપૂર્ણ નાશ કરવો જેથી આ ફદાંઓના ઉપદ્રવને આગળ વધતો અટકાવી શકાય.  ખેડૂતો, ફળ પર ભુરા રંગની ૫૦૦ ગેજની પ્લાસ્ટિકની કોથળીઓ ચઢાવવાથી ફળમાંથી રસ ચૂસતાં ફૂદાંઓનુ અસરકારક નિયંત્રણ થઇ શકે છે.  બે લિટર પાણીમાં

વધુ વાંચો>>>>

જીવાત : દાડમમાં થ્રીપ્સ

દાડમમાં થ્રીપ્સ લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીની તેલ ૩૦ મિ.લી. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૪૦ મિ.લી. (૧ ઇસી) થી ૬૦ મિ.લી. (૦.૧૫ ઇસી) ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ

વધુ વાંચો>>>>

રોગ : લીંબુના પાકમાં ગુંદરીયો રોગ

જમીનને અડકતી ડાળીઓની છટણી કરી બાળી નાખવી. ખેતીકાર્યો કરતી વખતે છોડની ડાળીઓ કે થડને કોઇ ઇજા ન થાય તેની કાળજી રાખવી. થડને પાણીનો સીધો સંર્પક ન થાય તે માટે થડ પર બોર્ડો પેસ્ટ (મોરથૂથું ૧ કિ.ગ્રા., કળીચૂનો ૧ કિ.ગ્રા. તથા ૧૦ લિટર પાણી) લગાવી થડની ફરતે

વધુ વાંચો>>>>

દાડમની ફળ કોરીખાનાર ઇયળ વિષે

ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નિયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો.  નાના ફળોને  કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુક્સાન ઓછું થાય છે. બેસીલસ થુરેન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર ૩૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.  વધુ ઉપદ્રવ હોય તો સાયાન્ટ્રાનિલીપ્રોલ ૧૦ ઓડી

વધુ વાંચો>>>>

જીવાત : દાડમમાં આવતી થ્રિપ્સ

વાડીમાં સર્વે કરતા ૧૦ સે.મી. ડાળી પર ૫ કે તેથી વધુ થ્રિપ્સ જાેવા મળે ત્યારે સાયાન્ટ્રાનિલીપ્રોલ ૧૦ ઓડી ૮ મિ.લી. ૧૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો બીજાે છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો.

વધુ વાંચો>>>>

રોગ : દાડમમાં ફૂગથી થતાં પાન અને ફળનાં ટપકાં

રોગની શરૂઆત જણાય કે તરત જ કાર્બેન્ડાઝીમ (૧૫ ગ્રામ) અથવા ડાયફેનકોનાઝોલ (૧૫ મિ.લી.) અથવા પ્રોપીકોનાઝોલ (૧૫ મિ.લી.) ૧૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. બીજા છંટકાવ વારાફરતી ૧પ દિવસના અંતરે કરવા.

વધુ વાંચો>>>>

નર પપૈયાના થડમાં ખીલ્લી મારવાથી ફળો કેમ આવવા માંડે છે ?

નર પપૈયાને સામાન્ય પરિસ્થિતિમાં ફળો લગતા નથી પરંતુ જયારે તમે થડમાં ખીલ્લી કે લાકડાની ફાડ મારવામાં આવે ત્યારે છોડને એકા એક મૃત્યુનો ભય લાગે છે જેના લીધે તેને વંશવેલો જશે કે તેવો ડર લાગે છે અને છોડ નર ફૂલોની વચ્ચે માદા ફૂલ ખીલવે છે આમ તેની

વધુ વાંચો>>>>

કેળમાં આવરણ/ મલ્ચીંગની અગત્યતા

જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા માટે પરાળ, સૂકું ઘાસ , સૂકા પાંદડા, શેરડીની રાડ, ઘઉંનું ભૂસું, નાળિયેરના પાન, સેંદ્રિય ખાતર તથા ખેતીની વિવિધ આડ પેદાશો અને કાળું પ્લાસ્ટિક (૫૦ માઈક્રૉન)નો પણ આવરણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આવરણ કરવાના ફાયદાઓ • આવરણ જમીનમાં ભેજ અને મધ્યમ

વધુ વાંચો>>>>

કેળની માવજત : લૂમના છેડે પોષકતત્ત્વો યુક્ત થેલી પહેરાવવી

લૂમની ઉપરના કાતરાઓ વચ્ચે પોષકતત્ત્વો માટે સ્પર્ધાના કારણે નીચલા છેડાની આંગળીઓનો વિકાસ અને કદ (માપ) નબળો જોવા મળે છે માટે પોષણ થેલી પહેરાવાથી આંગળીઓ અને કાતરાઓનો વિકાસ આખી લૂમમાં સપ્રમાણ જોવા મળે છે. કેળાની સફળ ખેતી માટે યોગ્ય સમયે સંતુલિત પ્રમાણમાં પોષકતત્ત્વોની યોગ્ય માત્રા આપવી એ

વધુ વાંચો>>>>

કેળની માવજત લૂમને બેગ ચઢાવવી

સ્લીવિંગ પદ્ધતિમાં, ૧૬-૧૮ માઇક્રોન અથવા ૫૦ માઇક્રોન જાડાઈની બ્લ્યુ કલરની નળાકાર પ્લાસ્ટિક બેગ વાપરવામાં આવે છે, જેના બંને છેડા ખુલ્લા હોય છે અને તે કેળાની લૂમને પવન, ધૂળ, જીવાત અને કરા સામે રક્ષણ આપે છે. જો પ્લાસ્ટિક બેગ ન મળે તો લૂમને ઢાંકવા માટે વિણેલ કોથળો

વધુ વાંચો>>>>

દાડમનું પતંગીયાના નુકશાન થી કેમ બચાવવું ?

ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નીયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો. નાના ફળોને કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુક્સાન ઓછું થાય છે. * જ્યાં શક્ચ હોય ત્યાં દાડમની વાડીને માછલી પકડવાની નાના ખાનાવાળી જાળી ઢાંકવાથી ઉપદ્રવ ઓછો કરી શકાય. બેસીલસ થુરીન્જીન્સીસ નામના

વધુ વાંચો>>>>

તરબૂચ – ટેટી માટે સાચો વાવણી સમય કયો ગણાય ?

તરબૂચ અને શક્કરટેટી ગરમ ઋતુનો પાક હોય વાવણીની મુખ્ય ઋતુ ઉનાળુ છે. જે માટે ગરમી શરૂ થતાં ૧૫ ફેબ્રુઆરી સુધીમાં વાવેતર કરવું જોઈએ. જયારે ખાસ કરીને તરબૂચમાં શિયાળાની ઋતુમાં ફ્ળ મેળવવા માટે કે જયારે સારા બજાર ભાવ મળે તે માટે ખેડૂત મિત્રો એ વરસાદ પૂરો થાય

વધુ વાંચો>>>>

તરબૂચ – ટેટીમાં વાવણી અંતર અને બીજનો દર શું રાખવો જોઈએ ?

સામાન્ય રીતે જમીનની પ્રત અને ફ્ળદ્રુપતા મુજબ તરબૂચ અને શક્કરટેટીનું વાવેતર ૨ મીટર x ૧ મીટર , ૧.૫ મીટર X ૧ થી ૧.૫ મીટરના અંતરે કરવામાં માવે છે. જોડિયા હાર પદ્ધતિથી વાવતેર માટે ૧ મીટર ૦.૬ મીટર x ૩.૪ મીટરના અંતરે વાવણી કરવી. જો કે ટૂંકા

વધુ વાંચો>>>>

તરબૂચ – ટેટીની વાવણી પદ્ધતિ જણાવશો.

તૈયાર કરેલ જમીનમાં ૨ મીટરના અંતરે નીક તૈયાર કરવી આ નીકની એક બાજુ પર ૩૦ × ૩૦ × ૩૦ સે.મી. માપના ખાડા તૈયાર કરવા. આ ખાડામાં માટી, છાણીયું ખાતર તથા પાયાનું રાસાયણિક ખાતર વગેરે મિશ્ર કરી ભરવા. આ પ્રમાણે ખામણા તૈયાર થયે દરેક ખામણા ઉપર ૨

વધુ વાંચો>>>>

પ્રયોગ : નાળિયેરીના પાકમાં ઉંદરોથી છુટકારો મેળવવા

નાળિયેરીના પાકમાં ઉંદરોથી છુટકારો મેળવવા નાંજુન્ડે નાયક ભદ્રાવતી તાલુકાના ખેડૂત છે તેમને નાળિયેરીના પાકમાં ઉંદરોના આક્રમણ સામે એક તરકીબ સૂચવી છે ઉંદરોને આકર્ષવા માટે જુવારનો રોટલો વૃક્ષોની આસપાસ નાખવામાં આવે છે અને તેનાથી આકર્ષાઈને ઉંદરો તેને ખાવા આવે છે. એક અઠવાડીયા બાદ જુવાર સાથે સિમેન્ટ મિશ્ર

વધુ વાંચો>>>>

ખારેકની ખેતી ટીસ્યુ કલ્ચરના રોપા દ્વારા કેમ ?

અમુક વૃક્ષોમાં નરફૂલો અને માદાફૂલો એમ અલગ અલગ હોય છે. જ્યારે ખારેકના વૃક્ષમાં આખે આખા વૃક્ષો જ જોજોબાની જેમ નર અને માદાના અલગ અલગ હોય છે. બન્ને વૃક્ષો થડિયે, પાંદડે, રંગે, દેખાવે સાવ જ સરખાં, પણ ફૂલ આવે ત્યારે જ તેની ખબર પડે કે કોણ નર

વધુ વાંચો>>>>

દાડમમાં ક્યાં બહારની માવજત આપવી ?

દાડમના જે ફળો ચોમાસામાં વિકસતા હોય તેમાં જીવાતો લાગવાનો ભય વધારે અને ચોમાસુ બેસતાં વિકસતા હોય એનાપર પહેલા પહેલા વરસાદના છાંટા પડવાથી એકલા ડાઘા ડાઘા દેખાય એટલે મૃગ બહાર કે આંબે બહાર ખેડૂત અને દાડમ બન્ને માટે નકામી ! બન્ને ને ફાવે તેવી બહાર હોય તો

વધુ વાંચો>>>>

ફળવૃક્ષોને બહારની માવજત આપવા શું કરવું ?

મોટાભાગના ઝાડવાઓમાં મૃગ, હસ્ત અને આંબે બહાર- આ ત્રણ ગાળા આસપાસ ફૂલોનો આવિર્ભાવ થતો હોય છે. પણ કેટલાંક – લીંબુ, જામફળ અને દાડમ, કે જે સૌરાષ્ટ્રના ઉત્તમ ત્રણ ફળઝાડોનાં એવાં અપલક્ષણ કે વરસમાં આ બધાંની જેમ એક જ વાર ફૂલો ખીલવી ફળો આપવાં એવું એ બંધન

વધુ વાંચો>>>>

મીઠા અને સોડમદાર જામફળ માટે મૃગ બહાર લેવી ?

જામફળમાં ન ફાવે આંબે બહાર કે ન ફાવે હસ્ત બહાર. જામફળને તો બધી રીતે અનુકૂળ છે મૃગબહાર ! જૂન-જુલાઇવાળી ત્રીજી બહારમાં ફૂલો ખિલવવા માટે મે માસની શરૂઆતમાં પાણી દેવું પડે. પણ એકાદ-બે પાણી આપીએ ત્યાં બેસી જવાનું હોય ચોમાસું. ખેડૂતને પિયત બાબતે જાજી લમણાજીક ન રહે.

વધુ વાંચો>>>>

પપૈયામાં છોડનો વિકાસ અટકાવનાર આ રોગનું નિયંત્રણ કેમ કરશો ?

પપૈયાના પાન કરચલીવાળા અને વિકૃત થવા, પાંદડાની કિનારીઓ અંદર અને નીચે તરફ વળી જાય , નસો જાડી થવી.પાંદડા ચામડા જેવા, બરડ અને વિકૃત થઈ જાય . છોડનો વિકાસ અટકી જાય . અસરગ્રસ્ત છોડ ફૂલો અને ફળો ઉત્પન્ન કરતા નથી.આ વાયરસ સફેદ માખી દ્વારા ફેલાય છે.આને પપૈયાનો

વધુ વાંચો>>>>

સૌરાષ્ટ્રનાં અર્ધ સૂકા વિસ્તાર માટે કેવાં ફળવૃક્ષો ઉગાડાય ?

સૌરાષ્ટ્રનાં અર્ધ સૂકા વિસ્તાર માટે કેવાં ફળવૃક્ષો ઉગાડાય અર્ધસૂકા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું હોય, એટલે સહેજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોવાનું અને ગરમીનું પ્રમાણ વધારે જ હોવાનું. પણ પ્રકૃતિની આપણા ઉપર મોટી મહેર એ ગણાય કે આપણા પર્યાવરણની અંદર વૃક્ષોમાં વિવિધતાનો પાર નથી. જો આપણી

વધુ વાંચો>>>>

જીવાત : ચીકુમાં મોથ

પ્રોફેનોફોસ ૫૦% ઈસી 20 મીલિ અથવા પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪% (૪૪% ઇસી) 20 મીલિ અથવા લેમડાસાયહેલોથ્રીન ૨.૫% ઈસી 8 મીલિ અથવા ક્લોરપાયરીફોસ ૨૦% + સાયપરમેથ્રીન ૪% (૨૪% ઇસી) 15 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

વધુ વાંચો>>>>

જીવાત : નાળિયેરીમાં ગેંડા કીટક

આ જીવાતની માદા કીટક છાણીયાં ખાતરના ખાડામાં ઈંડા મૂકતી હોવાથી નાળિયેરીના બગીચામાં અથવા નજીકમાં ખાતરના ખાડા કરવા નહી. આજુબાજુના ખાતરના ખાડામાં ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી ખાતરના ખાડાને માટીથી ઢાંકી દેવાથી અથવા તો ખાતરના ખાડામાં ક્લોરપાયરીફોસ ૧.૫% અથવા ક્વિનાલફોસ ૧.૫% ભૂકી છાંટતા

વધુ વાંચો>>>>

દાડમના ફળ ફાટી જવાના કારણો અને તેનુ નિવારણ

દાડમના ફળો બે કારણથી ફાટી જાય છે. એક તો બોરોન તત્ત્વની ઉણપના કારણે તથા બીજું ભેજની અનિયમિતતાના કારણે. દાડમ ના પાકમાં પિયત નિયમિત રીતે આપવું જોઈએ. જો પિયતના માપ તથા પિયત વચ્ચેના ગાળામાં તફાવત વધારે રહે તો ફળ ફાટવાની સમસ્યા રહે છે. માટે નિયમિત સમયાંતરે પિયત

વધુ વાંચો>>>>

ખારેકનો પરાગરજનો સંગ્રહ કેમ કરવો ?

સામાન્ય તાપમાને (૨૪° સે. ઓરડાના તાપમાને) ખારેકની પરાગરજને ત્રણ માસ સુધી જીવંત રાખી શકાય છે. આ ઉપરાંત તેને હવાચુસ્ત કાચની બોટલમાં ડીપ ફ્રીઝમાં (–૪° સે. તાપમાને) એક વર્ષ સુધી સાચવી શકાય છે. ખારેક વરસાદ અને ઝાકળથી થતાં નુકસાનથી કઈ રીતે બચી શકાય ? જો ધુમ્મસવાળું વાતાવરણ

વધુ વાંચો>>>>

ફળ : કેરીમાં કેરોટીનોઈડ્સ પોષક તત્વો

કેરોટીનોઇડ્સ એ એક પ્રકારનું રંગદ્રવ્ય છે જે કેરીના પલ્પને ચળકતો પીળો રંગ આપે છે, તેની એન્ટી ઓકિસડન્ટ અસરો, કેન્સર, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી દીર્ઘકાલીન સ્વાસ્થ્ય સમસ્યાઓના સાથે રહેલ જોખમને ઘટાડે છે. બી-કેરોટીન (પ્રો-વિટામિન એ) કેરીના પલ્પમાં વિપુલ પ્રમાણમાં મળતું કેરોટીનોઈડ છે, અન્ય ઓછા જાણીતા કેરોટીનોઈડ્સમાં

વધુ વાંચો>>>>

ખારેક્માં નર હાથો કયારે ઉતારવો અને પરાગરજ કઈ રીતે એકત્રિત કરવી

નરનો હાથો પૂરેપૂરો ફાટ્યો ન હોય તો પણ કાપી લેવો જરૂરી છે (નહીં તો પરાગરજનો વ્યય થાય છે). નર હાથાની પરિપક્વતા ચકાસવા તેને અંગુઠા અને પહેલી આંગળી વચ્ચે દબાવતાં તેમાંથી ચર ચર અવાજ સાંભળવા મળે તો તે તેની પરિપક્વતા સુચવે છે. નરનો હાથો કાપ્યા બાદ તેનું

વધુ વાંચો>>>>

ખારેકની પરાગરજની અછત હોય તેવી પરિસ્થિતીમાં શું કરવું જોઈએ ?

પરાગરજનું અન્ય સામગ્રી સાથે મિશ્રણ કરવું. જ્યાં ખારેકનો પાક નવો હોય ત્યાં પરાગરજની તીવ્ર અછત જોવા મળે છે. જ્યારે પરાગરજ ઓછી હોય ત્યારે ૫% પરાગરજ સાથે ૯૫% ટેલ્કમ પાવડર મિકસ કરી ઉપયોગ કરવામાં આવે તો પણ પુરતા પ્રમાણમાં ફ્લીનીકરણ થઈ જાય છે.

વધુ વાંચો>>>>

દાડમમાં ખાતર વ્યવસ્થાપન વિષે જાણો.

દાડમના પુખ્ત ઝાડને વર્ષે ૫૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૨૫૦ ગ્રામ ફોસ્ફરસ તથા ૫૦૦ ગ્રામ પોટાશની તત્વના રૂપમાં જરૂરીયાત રહે છે. બજારમાં મળતા ખાતર સ્વરૂપની વાત કરીએ તો વર્ષે ૨.૫૦ (અઢી) કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ, ૧.૫૦ (દોઢ) કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ તથા ૮૩૦ ગ્રામ પોટાશ પ્રતિ ઝાડની જરૂર રહે

વધુ વાંચો>>>>

ખારેકમાં પરાગનયન શા માટે જરૂરી છે ?

પરાગનયન પ્રક્રિયા એટલે નર પરાગરજ માદા ફૂલો સુધી પહોંચે અને ફ્લીનીકરણ થાય જે આખરે ફ્ળમાં પરિણમે છે. ખારેકમાં પરાગનયન કુદરતીરૂપે ખુબજ ઓછુ થાય છે માટે ખારેકનું વ્યાપારીક ઉત્પાદન મેળવવા કૃત્રિમ પરાગનયનની ક્રિયા કરવામાં આવે છે. ખારેકમાં પરાગનયન કરવામાં ન આવે તો ફળ નાના તેમજ ઠળીયા વગરના

વધુ વાંચો>>>>

જીવાત : શેરડીનો ડૂંખ વેધક

શેરડીના ખેતરમાં પ્રકાશપિંજર તથા ફેરોમોન ટ્રેપ ગોઠવીને જીવાતની મોજણી કરવી. એક ટ્રાઈકોકાર્ડના આઠ ભાગ કરી દરેકને ૧૫ બાય ૧૫ મીટરના અંતરે પાનની નીચેની બાજુએ ટ્રાઈકોકાર્ડનો ભાગ ખુલ્લો રહે તે રીતે સ્ટેપલર વડે લગાવવા. ટ્રાઈકોગ્રામા છોડવાના અઠવાડીયા પહેલાં અને છોડ્યાના અઠવાડીયા બાદ ખેતરમાં જંતુનાશકનો ઉપયોગ ટાળવો. રાસાયણિક

વધુ વાંચો>>>>

ફળ : કેરીમાં એસ્કોર્બિક એસિડ પ્રાઈવ પોષક તત્વો

એસ્કોર્બિક એસિડ (વિટામિન સી) એન્ટી ઓક્સિડન્ટ તરીકે કાર્ય કરે છે, જે ઓક્સિડેટીવ તણાવ-પ્રેરિત સ્વાસ્થ્ય બિમારીઓ સામે રક્ષણ આપે છે. વધુમાં, તે સ્કર્વીને રોકવામાં મદદ કરે છે, રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને રૂઝ આવવામાં મદદ કરે છે. કેરીના ફળો એસ્કોર્બિક એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. ભારતીય કેરી જાત

વધુ વાંચો>>>>

તરબૂચ – ટેટીમાં વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ ક્યારે અને કેટલો કરવો જોઈએ ?

સામાન્ય રીતે તરબૂચના વેલામાં શરૂઆતમાં નર પુષ્પની સંખ્યા વધારે અને માદા પુષ્પની સંખ્યા ઓછી હોય છે. આ માટે ઇથેફોન ૫૦ થી ૧૦૦ મિ.ગ્રા/લીટર અથવા જીબ્રાલીક એસિડ ૨૫ મિ.ગ્રા/લીટર દ્રાવણ બનાવી બે છંટકાવ (પહેલો છંટકાવ બીજાથી ચોથા પાન નીકળે ત્યારે અને બીજો છંટકાવ પાંચમુ પાન નીકળે ત્યારે

વધુ વાંચો>>>>

જામફળની ફળમાખી

વાડીમાં સ્વચ્છતા રાખવી તથા કોહવાઇ ગયેલા અને ખરી પડેલા ફળો ભેગા કરી તેનો નાશ કરવો. જામફળીની વાડીમાં અવાર-નવાર ઊંડી ખેડ કરવી. ઝાડની આજુ બાજુ ગોડ કરેલ ખામણામાં ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકી જમીનમાં આપવી જેથી કોશેટામાંથી નિકળેલ ફળમાખી કીટનાશકના સંપર્કમાં આવતાં જ તેનો નાશ થશે.ફેરોમોન ટ્રેપ લગાડવા. 

વધુ વાંચો>>>>

દાડમમાં હસ્ત બહારની માવજત

દાડમના પાકમાં ત્રણ સિઝનમાં ફૂલ આવે છે. માટે આખું વર્ષ ફળો આવતા રહે છે. જો આ ફૂલો ડીસેમ્બર- જાન્યુઆરીમાં આવે તો તેને આંબે બહાર, જુન-જુલાઈમાં આવે તો તેને મૃગ બહાર અને સપ્ટેમ્બર-ઓકટોબરમાં આવે તેને હસ્ત બહાર કહેવાય છે. દાડમમાં ત્રણે ૠતુમાં પાક લેવો આર્થિક તેમજ વૈજ્ઞાનિક

વધુ વાંચો>>>>

ખારેક્માં પરાગનયન દરમિયાન પડતી મુશ્કેલીઓ

ખારેકમાં માદાના હાથા ખુલ્યા પછી ૨-૩ દિવસમા પરાગનયન કરવું જરૂરી છે. અન્યથા પરાગનયન વિફ્ળ થવાની શક્યતા રહે છે. ખારેકના ઝાડમાં માદા હાથા એક સાથે ખુલતા નથી તેથી ખારેકમાં કૃત્રિમ પરાગનયન કરવું પડે છે. તેમજ દર વર્ષે ઝાડની ઊંચાઈ વધતી હોવાથી પરાગનયનનું કાર્યશ્રમ માગી લેતી પ્રક્રિયા છે.

વધુ વાંચો>>>>

પોષક તત્વો : ફળપાકોમાં પોષક તત્વો આપવા જરૂરી શા માટે ?

આંબાની, કેસર જાતનું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે ૫૦% ફૂલ ધારણની અવસ્થાએ ૧૦ લિટર પાણીમાં ૧૨ ગ્રામ બોરીક એસિડ એકલું અથવા ૩૬ ગ્રામ કેલ્શિયમ નાઈટ્રેટ સાથે મિશ્ર કરી છંટકાવ કરવાથી વધુ ઉત્પાદન મળેછે. તે સિવાય વધુ ઉત્પાદન મેળવવા ૧% પોટેશિયમ ડાયહાઈડ્રોજન ફોસ્ફેટ (KH,PO4)

વધુ વાંચો>>>>
સાયલા – નાની જીવાત મોટું નુકશાન

સાયલા – નાની જીવાત મોટું નુકશાન

અમેરીકા જેવા દેશોમાં હમણાં સાયટ્રસ પાકો એટલે કે સંતરા, મોસંબી, લીંબુ પકવતા ખેડૂતો અને સરકાર એક નાનકડી જીવાત સામે રીતસર યુદ્ધના ધોરણે લડી રહ્યા હતા આ જીવાતનું નામ છે Asian Citrus psyllid (ACP) આ જીવાત સંતરા, લીંબુ વર્ગના પાકના ફળોને નુકશાન કરતા એલએલબી વાયરસને ફેલાવે છે. આ

વધુ વાંચો>>>>
કેળના થડનું જૈવિક વિઘટન  :

કેળના થડનું જૈવિક વિઘટન :

ફળ પાકોમાં કેળના થડનું જૈવિક વિઘટન  :        વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો. 

વધુ વાંચો>>>>
છોડ ઝાડ વચ્ચેની “મોકળાશ” નો ખ્યાલ – ઉપજમાં કરી દે ન્યાલ !

છોડ ઝાડ વચ્ચેની “મોકળાશ” નો ખ્યાલ – ઉપજમાં કરી દે ન્યાલ !

‘મોકળાશ‘ એટલે ‘મોકળાશ‘ ! એક જાતની પગથાણ. કોઈની સહેજ પણ અડચણ વિના બસ, અનુકુળ રીતે જીવન ખીલવવામાં કશી બાધા ઊભી ન થતી હોય, અને જે કાર્ય કરવા માંગતા હોઈએ તે મુક્ત રીતે કરી શકીએ એવી છૂટ કે સ્વતત્રતા, એનું નામ મોકળાશ !           માણશની માફક વનસ્પતિ

વધુ વાંચો>>>>
ખરે, ઉનાળે લીંબુ પાકે તો રૂપીયા મળે

ખરે, ઉનાળે લીંબુ પાકે તો રૂપીયા મળે

ખરે, ઉનાળે લીંબુ પાકે તો રૂપીયા મળે બાર મહિનામાં આંબે કેરી એક જ વાર આવે. આમળા વરસમાં એક જ વાર આવે, બોર, ગુંદા, ખલેલા એક જ વાર લટકે પણ લીંબુ, દાડમ અને જામફળની ખબર છે ? આ ત્રણેય ઉતમ ફળઝાડોનું એક અપલખણ કે વરસમાં બીજા બધા

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks