aries agro

જી-૪ સેગ્મેન્ટમાં હાઈબ્રીડ નામધારી ૨૭૦૧ ઓછા ખર્ચે ખેતી માલામાલ

વિમલભાઈ પરસાણા, ગામ-ઢોલરા, તા.જીલ્લોઃ- રાજકોટ મો. ૯૮૯૮૬ ૯૬૯૫૧
નામધારીની ૨૭૦૧ મરચી વાવેતર કરેલું છું ૧ એકરમાં (૨.૫ વીઘા) અત્યારે નામધારી ૨૭૦૧ માં ત્રીજી લીલા મરચાંની વીણી કરેલી છે… જેમાં તેમને ૭૦૦૦ છોડમાંથી ૯૩૫ લીલા મરચાનું ઉત્પાદન મળેલું છે… રાજકોટ ની માર્કેટ માં ૩૦ પ્રતિ કિલ્લો ભાવ મળિયા છે … વિમલભાઈનુ કેવાનું છે કે આ મરચીનુ ઉત્પાદન આપવાની ક્ષમતા બીજી મરચી કરતા ખુબ જ સારું ઉત્પાદન આપતી જાત છે. ખુબ જ ઓછો વાઇરસ આવે છે. બજાર ભાવ પણ સારા મળે છે. ૠ-૪ સેગમેન્ટમાં આ નામધારી ૨૭૦૧ મરચી ઓછાં ખર્ચે સારું વળતર આપે છે…
આ વર્ષે ૧ એકરની કરી છે. આવતા ચોમાસામાં ૪ એકરની નામધારી ૨૭૦૧ની ખેતીનુ આયોજન છે ..

શિવલાલ ભાઈ, ગામ – રાજપર, જીલ્લો – મોરબી

શિવલાલ ભાઈ એ નામધારી ૨૭૦૧ મરચીનુ ૧૨૦૦૦ છોડનુ વાવેતર કરેલું ચોમાસામાં કરેલું છે. આ ૧૨૦૦૦ છોડમાંથી એમને ૧ વીણી કરેલી એમાં તેમને – ૩.૭૫ લાખ રૂપિયાની લીલા મરચાનું વેચાણ કરેલું ત્યારે તમને ૫૦ રૂપિયા પ્રતિ કિલ્લોનાં ભાવ મળિયા… ત્યાર પછી નામધારી ૨૭૦૧ ને સૂકા મરચા માટે મૂકી દીધી .. હાલ સૂકા મરચાની વીણી ચાલુ છે..
શિવલાલ ભાઈના અંદાજ મુજબ એક વીઘામાંથી ૪૦-૪૫ મણ સૂકા મરચાનુ ઉત્પન્ન મળશે … અને નામધારી ૨૭૦૧ મરચી પાવડર (ચટણી) માટે સારી રહેશે. એકદમ લાલ કલર અને સારી એવી તીખાશ જોવા મળશે અને નામધારી ૨૭૦૧ બીજા ૧૨૦૦૦ છોડનુ વાવેતર ૨ મહિના પહેલાં એટલે ઓકટોબર મહિનામાં કરેલું. એ વાવેતરમાં અત્યારે લીલા મરચાની વીણી ચાલુ છે અત્યારે અંજારની માર્કેટમાં ૩૮ થી ૪૦ રૂપિયા પ્રતિ કિલોનાં ભાવ મળે છે. શિવલાલ ભાઈનુ કેવાનું છે કે મરચીની ખેતીમાં આ નામધારીની ૨૭૦૧ નામની વેરાયટી વાવેતર માટે બેસ્ટ છે… ઓછી મજૂરી અને વધારે ઉત્પાદન આપતી મરચાની જાત એટલે નામધારી ૨૭૦૧
જ્યારે બીજી ૠ-૪ મરચાની ખેતીમાં એક માણસ આખા દિવસમાં માંડ ૩૫- થી ૪૦ કિલ્લો મરચા ઉતારી શકે છે જ્યારે નામધારી ૨૭૦૧ જાતમાં ૭૦ થી ૮૦ કિલ્લો મરચા ઉતરી જાય છે જેથી મજૂરી ખચર્ાે ઘટે છે. રાજકોટ, અંજાર, ભાવનગર, જૂનાગઢ જેવા શહેરોની શાકમાર્કેટમાં નામધારી ૨૭૦૧ની લેવાની સારી દેખાય આવે છે. આ નામધારી ૨૭૦૧ મરચી લાંબા સમય સુધી ઉત્પાદન આપશે એટલે ૧૨ થી ૧૪ મહિના.

વધુ માહિતી માટે કંપની પ્રતિનિધિનો સંપર્ક કરશો. મોં. ૭૦૯૬૨ ૮૬૪૪૭

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

યુએસ સીડ્સની નંબર – ૧ જાત SW-૪૩૧ : મરચી ફિલ્ડ રીપોર્ટ

નંબર-૧ જાત એસડબલ્યુ-૪૩૧ પ્રકાશભાઈ વજુભાઈ ખુંટ મુ. ઉમરાળી, તા. જેતપુર, જી.રાજકોટ મો. ૯૮૨૫ ૯૭૨૬૫૫ 🌶 મેં આ વર્ષે યુએસ એગ્રી સીડ્સના મરચા એસડબલ્યુ-૪૩૧નું વાવેતર ૬/૭/૨૦૨૪ના રોજ કરેલું હતું. એસડબલ્યુ-૪૩૧નો છોડ ઉંચો અને

વધુ વાંચો....

નિધિ મરચી છે સર્વોત્તમ : મરચી ફિલ્ડ રીપોર્ટ

નિધિ મરચી છે સર્વોત્તમ સુરેશભાઈ લીંબાભાઈ ગામઃ અરડોઈ તા.ગોંડલ જી. રાજકોટ મોઃ ૯૮૭૯૯૬૬૯૫૮ મયુરસિંહ સુરેન્દ્રસિંહ ગામઃ વડીયા તા.ગોંડલ જી.રાજકોટ મોઃ ૯૭૨૩૦૮૧૦૮૧ સુરેશભાઈ ભાલાડા ગામઃ મોવિયા તા.ગોંડલ જી. રાજકોટ મોઃ ૯૪૨૮૧૫૮૬૪૭ મયુરભાઈ વલ્લભભાઈ

વધુ વાંચો....

મરચીની ખેતીમાં હવામાન ને સમજવું જરૂરી છે

મરચીની ખેતીમાં હવામાનની અસરોને ધ્યાનમાં રાખીને ખેતી કરવામાં આવે તો ફાયદો થાય છે. મરચીની ખેતીમાં હવામાનને સમજવું જરૂરી છે આ માટે ખેતર ઉપર થર્મોમીટર વસાવવામાં આવે અને તેને વાંચતા આવડે તો મરચીની

વધુ વાંચો....

રોગ : મરચીમાં કાલવ્રણ/ પરિપક્વ ફળનો સડો

મરચીમાં કાલવ્રણ/ પરિપક્વ ફળનો સડો રોગ જણાય તો મેન્કોઝેબ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ

વધુ વાંચો....

રોગ : મરચી અને ટામેટીનો કોકડવા

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૭ મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૨૫ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૨૫

વધુ વાંચો....

મરચીના પાંદડા ખરે કેવી રીતે ?

મરચીના પાંદડા ખરવાનું કારણ… મરચીમાં બે રોગ આવે છે એક બેકટેરીયલ સ્પોટ- પાનના ટપકાનો રોગ અને બીજો સરકોસ્પોરા લીફ સ્પોટ- આ બન્ને રોગ લાગ્યા પછી મરચીના પાન ૧૫ થી ૨૦ દિવસ પછી

વધુ વાંચો....

મરચીમાં વાઇરસ

મરચીના પાકમાં ઘણી વખત વિષાણુથી થતો અને થ્રિપ્સ તથા પાનકથીરીના નુકસાનથી થતા કોકડવાના લક્ષણો જોવા મળે છે. આવા કિસ્સામાં કોકડવા માટે જવાબદાર જે તે પરીબળને શોધી યોગ્ય પગલાં લેવાથી તેની તીવ્રતા ઘટાડી

વધુ વાંચો....

રોગ : મરચી, ટામેટીમાં કોકડવા

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 5 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15 લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી 27

વધુ વાંચો....

મરચીની ખેતીમાં આબોહવા : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી

મરચીની ખેતીમાં આબોહવા વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર.આર. આચાર્ય ડૉ. એન. એ. પટેલ મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ મરચાંને સમઘાત આબોહવા માફક આવે છે. સામાન્ય રીતે ૨૧° થી ૨૫°

વધુ વાંચો....

જીવાત : મરચીની થ્રિપ્સ

ફેરરોપણી બાદ ૧૫ દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફ્યૂરાન ૩% જી ૭ કિ.ગ્રા./એકર પ્રમાણે આપવી. ફેરરોપણી બાદ ૩૦ દિવસે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ 6 મીલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫% ઈસી 8 મીલિ અથવા સ્પીનોટેરામ

વધુ વાંચો....

મરચી,ટામેટીનો કોકડવાનું કેવી રીતે નિયંત્રણ કરશો ?

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 8 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15  લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ  ઓડી 30 મીલિ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks