aries agro

નિધિ મરચી છે સર્વોત્તમ

સુરેશભાઈ લીંબાભાઈ ગામઃ અરડોઈ તા.ગોંડલ જી. રાજકોટ મોઃ ૯૮૭૯૯૬૬૯૫૮

  • મેં નિધિ બીજના મરચા નિધી-૫૦૫નુ વાવેતર કર્યુ હતુ. વાવવા જેવી વેરાયટી છે. ઉત્પદનમા ખુબ સારુ લાગ્યુ. ફાલ પણ સારો અવ્યો હતો. મરચાની કવોલિટી સારી હોવથી બજારભાવ સારો મળ્યો હતો.

મયુરસિંહ સુરેન્દ્રસિંહ ગામઃ વડીયા તા.ગોંડલ જી.રાજકોટ મોઃ ૯૭૨૩૦૮૧૦૮૧

  • મે નિધિ બીજના મરચા નિધી-૫૦૫નુ વાવેતર કર્યું હતુ. ઉત્પાદનમાં બધા કરતા સારુ રીઝલ્ટ હતુ. મરચું લાંબુ ને કલર પણ સારો હતો. રોગપ્રતિકાર શક્તિ સારી હતી. આવતા વર્ષે પણ આ જ વેરાયટી કરવાની છે.

સુરેશભાઈ ભાલાડા ગામઃ મોવિયા તા.ગોંડલ જી. રાજકોટ મોઃ ૯૪૨૮૧૫૮૬૪૭

  • મે નિધી બીજના મરચા નિધી-૫૦૫નુ વાવેતર કર્યું હતુ. રોગ પ્રતિકારક શક્તિ વધુ, તેમજ વાયરસ પણ ઓછો આવ્યો હતો. ઉત્પાદનમા પણ સારુ હતુ. મરચાની કવોલિટી સારી હતી. બજારભાવ પણ સારો મળ્યો હતો.

મયુરભાઈ વલ્લભભાઈ ગામઃ રફાળીયા તા.ભેસાણ જી. રાજકોટ મોઃ ૭૦૧૬૭૧૨૬૦૮

  • મે નિધી બીજના મરચા નિધી-૫૦૫ નું વાવેતર કર્યું હતુ. ઉત્પાદનમા સારુ હતુ. રોગપ્રતિકારક જાત છે. મરચુ લાંબુને કાલર સારો હતો. રોગ જીવાતનો પ્રશ્ન નહિવત.

ભીખુભાઈ જસમતભાઈ ગામઃમાણેકવાડા તા. ગોંડલ જી.રાજકોટ મોઃ ૯૬૩૮૨૧૬૮૪૧

  • મે નિધી બીજનાં મરચા નિધી-૫૦૫નુ વાવેતર કરીયુ હતુ. કવોલિટીમાં સારુ છે. બજાર ભાવ પણ સારો મળ્યો. મરચાનો કલર સારો લાગ્યો. ઉત્પાદન પણ વધુ મળ્યું છે. ફાલ પણ સારો આવ્યો હતો ચાલુ જ રહે છે
  • વધુ માહિતી માટે કંપની પ્રતિનિધિનો સંપર્ક કરશો. મોં. ૯૮૨૪૪ ૮૨૨૨૩

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

નિધિકથા : તુવેર – ઓછા ખર્ચે વધુ નફો આપતો શ્રેષ્ઠ કઠોળ પાક

તુવેર – ઓછા ખર્ચે વધુ નફો આપતો શ્રેષ્ઠ કઠોળ પાક નિધિ સીડ્સ સાથે સફળ ખેતીની નવી દિશા આજના આધુનિક કૃષિ યુગમાં નવી ટેક્નોલોજી અને આધુનિક સાધનો ખેડૂતભાઈઓની પહોંચમાં આવ્યા છે, પણ સફળ

વધુ વાંચો....

મરચીની સફળ જાત : નિધી ૫૦૫ના મરચા ઉત્તમ ક્વોલીટી થાય છે.

ભીખુભાઈ જસમતભાઈ મુ. માણેકવાડા તા.ગોંડલ જી. રાજકોટ, મોં. ૯૬૩૮૨ ૧૬૮૪૧ હું છેલ્લા ૨ વર્ષ થી મરચાં નું વાવેતર કરું છું, જેમાં મે ગયા વર્ષે ૩ વિઘામાં નિધીનાં મરચાં-૫૦૫નું વાવેતર કર્યું હતું. મરચાંની

વધુ વાંચો....

મરચીની સફળ જાત : નિધી ૫૦૫ના મરચા વાયરસ ખુબ ઓછો આવે છે.

મયુરસિંહ સુરેન્દ્રસિંહ મુ. વડીયા તા.ગોંડલ જી. રાજકોટ મોં. ૯૭૨૩૦ ૮૧૦૮૧ હું છેલ્લા ૭-૮ વર્ષથી મરચીનું વાવેતર કરું છું, જેમાં છેલ્લા ૨ વર્ષથી મે નિધી કંપનીનાં મરચાં નિધી-૫૦૫નું વાવેતર કર્યું હતું. જેમાં મરચાંની

વધુ વાંચો....

મરચીની ખેતીમાં હવામાન ને સમજવું જરૂરી છે

મરચીની ખેતીમાં હવામાનની અસરોને ધ્યાનમાં રાખીને ખેતી કરવામાં આવે તો ફાયદો થાય છે. મરચીની ખેતીમાં હવામાનને સમજવું જરૂરી છે આ માટે ખેતર ઉપર થર્મોમીટર વસાવવામાં આવે અને તેને વાંચતા આવડે તો મરચીની

વધુ વાંચો....

રોગ : મરચીમાં કાલવ્રણ/ પરિપક્વ ફળનો સડો

મરચીમાં કાલવ્રણ/ પરિપક્વ ફળનો સડો રોગ જણાય તો મેન્કોઝેબ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ

વધુ વાંચો....

રોગ : મરચી અને ટામેટીનો કોકડવા

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૭ મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૨૫ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૨૫

વધુ વાંચો....

મરચીના પાંદડા ખરે કેવી રીતે ?

મરચીના પાંદડા ખરવાનું કારણ… મરચીમાં બે રોગ આવે છે એક બેકટેરીયલ સ્પોટ- પાનના ટપકાનો રોગ અને બીજો સરકોસ્પોરા લીફ સ્પોટ- આ બન્ને રોગ લાગ્યા પછી મરચીના પાન ૧૫ થી ૨૦ દિવસ પછી

વધુ વાંચો....

મરચીમાં વાઇરસ

મરચીના પાકમાં ઘણી વખત વિષાણુથી થતો અને થ્રિપ્સ તથા પાનકથીરીના નુકસાનથી થતા કોકડવાના લક્ષણો જોવા મળે છે. આવા કિસ્સામાં કોકડવા માટે જવાબદાર જે તે પરીબળને શોધી યોગ્ય પગલાં લેવાથી તેની તીવ્રતા ઘટાડી

વધુ વાંચો....

રોગ : મરચી, ટામેટીમાં કોકડવા

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 5 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15 લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી 27

વધુ વાંચો....

મરચીની ખેતીમાં આબોહવા : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી

મરચીની ખેતીમાં આબોહવા વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર.આર. આચાર્ય ડૉ. એન. એ. પટેલ મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ મરચાંને સમઘાત આબોહવા માફક આવે છે. સામાન્ય રીતે ૨૧° થી ૨૫°

વધુ વાંચો....

જીવાત : મરચીની થ્રિપ્સ

ફેરરોપણી બાદ ૧૫ દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફ્યૂરાન ૩% જી ૭ કિ.ગ્રા./એકર પ્રમાણે આપવી. ફેરરોપણી બાદ ૩૦ દિવસે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ 6 મીલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫% ઈસી 8 મીલિ અથવા સ્પીનોટેરામ

વધુ વાંચો....

મરચી,ટામેટીનો કોકડવાનું કેવી રીતે નિયંત્રણ કરશો ?

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 8 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15  લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ  ઓડી 30 મીલિ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks