aries agro

તુવેર – ઓછા ખર્ચે વધુ નફો આપતો શ્રેષ્ઠ કઠોળ પાક નિધિ સીડ્સ સાથે સફળ ખેતીની નવી દિશા આજના આધુનિક કૃષિ યુગમાં નવી ટેક્નોલોજી અને આધુનિક સાધનો ખેડૂતભાઈઓની પહોંચમાં આવ્યા છે, પણ સફળ ખેતીની મૂળ કડી આજે પણ સારા ગુણવત્તાવાળા બીજથી જ શરૂ થાય છે. ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ, યોગ્ય જાત, શુદ્ધતા, રોગમુક્તતા અને સરસ અંકુરણ ક્ષમતા – આ બધું મળીને જ ખેડૂતનું નફાકારક ભવિષ્ય બને છે. તુવેર બીજ : તુવેર એ એવું કઠોળ પાક છે જે ઓછા ખર્ચે વધુ ફાયદો આપે છે. ગુજરાતમાં આજકાલ તુવેરનો રીલે પાક તરીકે ઉપયોગ વધી રહ્યો છે, ખાસ કરીને મગફળી પછી તુવેર વાવેતર કરવાનું પ્રચાલન વધી રહ્યું છે. આ પાકમાં સારો નફો અને ઓછું જોખમ હોવાનું મહત્વપૂર્ણ કારણ છે, જે ખેડૂત માટે આકર્ષક વિકલ્પ બની રહ્યું છે. યોગ્ય જમીન અને હવામાન • મધ્યમ કાળી કે ગોરાડુ જમીન શ્રેષ્ઠ માનવામાં આવે છે. • જમીન એવી હોવી જોઈએ કે જેમાં પાણી ન ભરાય, જેથી છોડના મૂળ વિકસી શકે. શ્રેષ્ઠ જાતોની પસંદગી – નિધિ સીડ્સ સાથે સફળતા નિશ્ચિત નિધિ સીડ્સ ખેડૂતો માટે વિશ્વસનીય નામ છે, જે રોગપ્રતિકારક, ઊંચી ઉપજ આપતી અને બજારમાં વધુ માંગવાળી જાતો આપે છે. નિધિ પ્રોમ્પ્ટ • વહેલી પાકતી જાત (Short Duration) • અંતર પાક માટે અનુકૂળ • ફેલાતો છોડ, ઝુમખા જેવા સીંગો • પીળા ફૂલ અને સફેદ આકર્ષક દાણા નિધિ 711+ • એક સીંગમાં 4-5 દાણા • સુકારા અને SM રોગો સામે સહનશીલ • વધુ ઉત્પાદન અને બજારભાવ નિધિ રેડ હોપ (લાલ તુવેર) • લાલ દાણા વાળી જાત • પટાવાળી સીંગો • મધ્યમ મુદતે પાકતી અને મધ્યમ ઉંચાઈ ધરાવતો છોડ Certified જાતો • GJP-1, BDN-2, નિધિ વૈશાલી વાવેતર અને બીજનો દર • વાવેતર સમય: 15 જુલાઈ થી 30 ઓગસ્ટ • બિયારણ દર: 2.5 થી 4 કિલોગ્રામ/એકર તુવેર – તમારું નફાકારક પાક તુવેર હવે માત્ર પરંપરાગત પાક નથી, તે ખેડૂતોના નફાકારક અને ટકાઉ ભવિષ્યનો અવિભાજ્ય ભાગ બની ગયો છે. યોગ્ય જાતોની પસંદગી, યોગ્ય વાવણી પદ્ધતિ, સમયસર પિયત અને સંભાળથી તમે તુવેરમાંથી વધારે ઉપજ અને નફો મેળવી શકો છો. આજે જ તમારાં નજીકના ડીલર પાસે જાઓ અને શ્રેષ્ઠ નિધિ તુવેર સીડ્સ મેળવીને તમારી ખેતીને નવી દિશા આપો

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

મરચીની સફળ જાત : નિધી ૫૦૫ના મરચા ઉત્તમ ક્વોલીટી થાય છે.

ભીખુભાઈ જસમતભાઈ મુ. માણેકવાડા તા.ગોંડલ જી. રાજકોટ, મોં. ૯૬૩૮૨ ૧૬૮૪૧ હું છેલ્લા ૨ વર્ષ થી મરચાં નું વાવેતર કરું છું, જેમાં મે ગયા વર્ષે ૩ વિઘામાં નિધીનાં મરચાં-૫૦૫નું વાવેતર કર્યું હતું. મરચાંની

વધુ વાંચો....

મરચીની સફળ જાત : નિધી ૫૦૫ના મરચા વાયરસ ખુબ ઓછો આવે છે.

મયુરસિંહ સુરેન્દ્રસિંહ મુ. વડીયા તા.ગોંડલ જી. રાજકોટ મોં. ૯૭૨૩૦ ૮૧૦૮૧ હું છેલ્લા ૭-૮ વર્ષથી મરચીનું વાવેતર કરું છું, જેમાં છેલ્લા ૨ વર્ષથી મે નિધી કંપનીનાં મરચાં નિધી-૫૦૫નું વાવેતર કર્યું હતું. જેમાં મરચાંની

વધુ વાંચો....

મરચીની સફળ જાત : નિધી ૫૦૫ના મરચા ઉત્તમ ક્વોલીટી થાય છે.

સુરેશભાઈ લીંબાભાઈ મુ.અરડોઈ, તા.ગોંડલ, જી.રાજકોટ મો.૯૮૭૯૯ ૬૬૯૫૮, હું છેલ્લા ૯-૧૦ વર્ષથી મરચીનું વાવેતર કરું છું. જેમાં છેલ્લા ૨ વર્ષથી નિધી-૫૦૫ મરચીની વેરાયટી વાપરી રહ્યો છું. અન્ય વેરાયટીની તુલનામાં નિધી-૫૦૫નું પરિણામ મને અત્યંત

વધુ વાંચો....

પાયાના પોષણ : માટીના સ્વાસ્થ્યનું રહસ્ય: ભારતીય કૃષિ પરંપરા

માટીના સ્વાસ્થ્યનું રહસ્ય: ભારતીય કૃષિ પરંપરા માટીના સ્વાસ્થ્યનું રહસ્ય: સ્વ-શુદ્ધિકરણ તરફનું પ્રથમ પગલું શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો બીજ અંકુરિત થાય છે તે માટી પોતે જ બીમાર હોય તો પાક

વધુ વાંચો....

તુવેરની ખેતી : સંશોધિત તુવેર બિયારણ “માલામાલ”

સંશોધિત તુવેર બિયારણ “માલામાલ” તુવેરના પાકોનું વાવેતર કરતા ખેડૂતોને ખાસ જણાવવાનું કે છેલ્લા ત્રણ વર્ષથી મહારાષ્ટ્ર રાજ્યના સંભાજીનગરની સુમન એગ્રો એન્ડ સન્સ કંપની ગુજરાતમાં પોતાની સંશોધિત તુવેર બિયારણ “માલામાલ”ના નામથી વેચાણ કરી

વધુ વાંચો....

યલો સ્ટીકી ટ્રેપ ચૂસિયાં જીવાત માટે લોકપ્રિય વિકલ્પ

ICAR- સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ, નાગપુરના વૈજ્ઞાનિકોએ ચુસીયા પ્રકારની જંતુઓ (વ્હાઇટફ્લાય, એફિડ્સ અને થ્રીપ્સ) અને કપાસમાં ફાયદાકારક જંતુઓના આકર્ષણ માટે ચાર બેક્ટેરિયલ-આધારિત અસ્થિર આકર્ષણ ફોર્મ્યુલેશન વિકસાવી છે. ૧૫ AICRP (કપાસ) કેન્દ્રોમાં

વધુ વાંચો....

એગ્રીલેન્ડ માત્ર કંપની નહીં, વિશ્વાસનું બીજું નામ છે

કોઇપણ કંપની પોતાના વ્યાપાર માટે જ અસ્તિત્વમાં આવી હોય એ હકીકત છે, દરેક કંપની પોતાના વિકાસ માટે જ કામ કરતી હોય એ પણ એક સ્વિકાર્ય બાબત છે. દરેક કંપનીના ઉદ્દેશ અલગ હોય

વધુ વાંચો....

ગોદરેજનું નિંદામણનાશક – આશીતાકા (Ashitaka)

ભારતમાં લગભગ ૭૦% મકાઈનું ઉત્પાદન ખરીફ ઋતુ દરમિયાન થાય છે, જોકે, આ તે સમય છે જ્યારે સરેરાશ ઉપજ સૌથી ઓછી હોય છે (૨.૯ ટન પ્રતિ હેક્ટર). રવિ ઋતુમાં ઉત્પાદિત મકાઈ ૫ ટન/હેક્ટર

વધુ વાંચો....

વિશ્વાસ જીરું બીજના સફળ અનુભવો.

વિશ્વાસ – ૭ જીરું મનસુખભાઈ ડાયાભાઇ વસોયા મુ. લોધિકા તા. લોધિકા જી. રાજકોટ મો. ૮૭૮૦૪૧૫૦૦૪ રામ રામ મારા વ્હાલા ખેડૂત મિત્રો, હું તમારો ખેડૂત મિત્ર મનસુખભાઈ. મિત્રો હું છેલ્લા ૫ વર્ષોથી જીરાનું

વધુ વાંચો....

કંપની ન્યુઝ : FMC ની નવી જંતુનાશક ટુવેંટા વિષે જાણો

ભારતની જાણીતી એફએમસી કંપની ખેડૂતોમાટે સારામાંસારી જંતુનાશકો આપીને ખેડૂતોની મદદ કરે છે . મોટું વિચારો અને સમજદાર બનો તેવા સ્લોગન સાથે તાજેતરમાં સક્રિય ઘટક: ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ (SC 47.85%). સસ્પેન્શન કોન્સન્ટ્રેટ (SC). અને લેપિડોપ્ટેરન

વધુ વાંચો....

કંપની ન્યુઝ : વર્ડેસિયન લાઇફ સાયન્સિસે એશિયાના વડા તરીકે આરકે ગોયલની નિમણૂક

વર્ડેસિયન લાઇફ સાયન્સિસે સમગ્ર એશિયાના વડા તરીકે આરકે ગોયલની નિમણૂકની જાહેરાત કરી છે. કૃષિ ઇનપુટ્સ ઉદ્યોગમાં 25 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા, આરકે ગોયલ વ્યાપારી નેતૃત્વમાં તેમની ઊંડી કુશળતા માટે જાણીતા છે. તેમણે

વધુ વાંચો....

કંપની ન્યુઝ : પંજાબમાં ૧૧ જંતુનાશકો બાસમતી ચોખા પર પ્રતિબંધિત

પંજાબમાં બાસમતી ચોખા પર પ્રતિબંધિત જંતુનાશકોમાં એસેફેટ, બુપ્રોફેઝિન, ક્લોરપાયરીફોસ, પ્રોપીકોનાઝોલ, થાયામેથોક્સમ, પ્રોફેનોફોસ, કાર્બેન્ડાઝીમ, ટ્રાયસાયક્લાઝોલ, ટેબુકોનાઝોલ, કાર્બોફ્યુરાન અને ઇમિડાક્લોપ્રિડ જેવા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ફોર્મ્યુલેશનનો સમાવેશ થાય છે તેના ઉપયોગ સામે પ્રતિબંધ મુક્યો

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks