aries agro

રોગપ્રતિકારક જાતો જેવી કે જી.એચ.બી. ૫૩૮, જી.એચ.બી. ૫૫૮, જી.એચ.બી. ૭૪૪, જી.એચ. બી. ૭૧૯, જી.એચ.બી. ૭૩૨, જી.એચ.બી. ૯૦૫ વાવેતર માટે પસંદગી કરવી.
રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી બે છંટકાવ ૨૦ દિવસના આંતરે કરવા.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

આંબો અને વેલાવાળા શાકભાજી (કાકડી, તરબૂચ, ટેટી, દૂધી) આવતી ફળમાખીનું નિયંત્રણ

ફળમાખીની કોશેટા અવસ્થા જમીનમાં પસાર થતી હોવાથી ઝાડની ફરતે અવાર-નવાર ખેડ અથવા ગોડ કરવાથી કોશેટાનો નાશ થાય છે. આંબામાં મિથાઈલ યુજીનોલ ટ્રેપનો ઉપયોગ કરી ફળમાખીના નર કીટકોને આકર્ષીને નાશ કરી શકાય છે.

વધુ વાંચો....

ચીકુના ઝાડની કળી કોરી ખાનાર ઈયળ નિયંત્રણ કેમ કરવું ?

ઉપદ્રવની શરૂઆતમાં લીમડા આધારિત તૈયાર કીટનાશક ૩૦ મિ.લી. (૧ ઇસી) થી ૬૦ મિ.લી. (૦.૧૫ ઈસી) અથવા બેસીલસ થુરીન્જીન્સીસ જીવાણુનો પાઉડર ૨૦ ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં

વધુ વાંચો....

બાજરીના પાકમાં તળછારો રોગ

રોગપ્રતિકારક જાતો જેવી કે જી.એચ.બી. ૫૩૮, જી.એચ.બી. ૫૫૮, જી.એચ.બી. ૭૪૪, જી.એચ. બી. ૭૧૯, જી.એચ.બી. ૭૩૨, જી.એચ.બી. ૯૦૫ વાવેતર માટે પસંદગી કરવી.* વાવતાં પહેલાં મેટાલેક્ષીલ (રીડોમીલ એમ ઝેડ-૭૨) ૮ ગ્રામ/કિ.ગ્રા. બીજ પ્રમાણે દવાનો

વધુ વાંચો....

કોબીજના દડાનું ફાટવાનું કારણ શું હોય શકે ?

કોબીજના દડાનું ફાટવું : કોબીજના દડા સામાન્ય રીતે જ્યારે તેઓ લગભગ તૈયાર થઈ ગયા હોય ત્યારે ફાટે છે. કારણકે પાછળથી (મોડેથી) નાઈટ્રોજન ખાતર આપવું.તૈયાર થઈ ગયેલા દડાને ખેતરમાં વધુ સમય સુધી રાખવા.

વધુ વાંચો....

હવે આપણા કૃષિ વૈજ્ઞાનિકોએ આઘાત સહન કરી શકે તેવી નવી જાતોનું સંશોધન કરવું પડશે.

છેલ્લા થોડા વર્ષમાં આપણે અનુભવ્યું છે કે હવામાનના બદલાવના લીધે અચાનક ગરમી, ઠંડી, કમોસમી વરસાદ કે વાવાઝોડું આવવાથી આપણા પાકને નુકશાન થઇ રહ્યું છે. એ સમય દૂર નથી કે  હવે આપણા કૃષિ

વધુ વાંચો....

તરબૂચનું ફાટવાનું કારણ શું હોય ?

તરબૂચનું ફાટવું : તરબૂચ મુખ્યત્વે પાણીના અસમાન પુરવઠાને કારણે ફાટી જાય છે. સતત અને એકસરખું પિયત જાળવો. કોરા સ્પેલ પછી તરત જ ભારે પિયત આપવાનું ટાળો. પૂરતા પોટેશિયમ સાથે સંતુલિત ખાતર આપો.

વધુ વાંચો....

ટામેટાંનું ફાટવાનું કારણ શું હશે ?

ટામેટાંનું ફાટવું જ્યારે સૂકી જમીન પછી વધુ પડતા પિયતને લીધે ફળો ઝડપથી વધે છે ત્યારે ટામેટાં ઘણીવાર ફાટી જાય છે. પાકને નિયમિત અંતરે ચોક્કસ માત્રામાં પિયત આપો. ભેજ જાળવી રાખવા માટે મલ્ચિંગ

વધુ વાંચો....

જીવાત : કપાસમાં ચુસીયા જીવાતનું નિયંત્રણ

મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી અને તડતડીયા જેવા ચુસીયા જીવાતના ઉપદ્રવની શરુઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા બીવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં

વધુ વાંચો....

ડાંગર : ધરૂનો કોલાટ/પીળીયો (લોહ તત્વની ઉણપ)

આ રોગ ધરૂવાડીયામાં આવે જ નહી તે માટે સેન્દ્રિય ખાતરો જેવા કે છાંણિયુ ખાતર, દિવેલીનો ખોળ વગેરે જમીનમાં અવશ્ય નાંખવા જેથી જમીનની ભેજ સંગ્રાહક શકિત વધે. * ધરૂવાડીયામાં પાણીનું સમતોલ ભરણ રહે

વધુ વાંચો....
aries agro
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks