ભુકારૂપ

પાકમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે બજારમાં વિવિધ પ્રકારની કીટનાશક દવોઓ મળે છે. આ દવાઓ ઘન, પ્રવાહી કે વાયુ (ગેસ) સ્વરૂપે હોય છે. ઘન સ્વરૂપે મળતી દવાઓમાં મુખ્યત્વે ભૂકારૂપ (પાઉડર), દાણાદાર (ગ્રેન્યુલ્સ) અને ગોળી (ટૅબ્લેટ)નો સમાવેશ થાય છે. ભૂકારૂપ દવાઓમાં કેટલીક દવાઓ પાણીમાં અદ્રાવ્ય હોય તેને સીધી પાક પર છાંટી શકાય છે. સામાન્ય રીતે આ પ્રકારની દવાઓમાં સક્રિય તત્વનું પ્રમાણ ૦.૪% (ફેનવલરેટ)થી માંડી ૧૦% (કાર્બારીલ) સુધીનું હોય છે. આવી ભૂકારૂપ દવાઓ ધુલીકરણ યંત્ર (ડસ્ટર) વડે સીધી પાક પર છાંટવામાં આવેછે. ખાસ કરીને સૂકો વિસ્તાર કે જયાં પાણી સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકે તેમ ન હોય ત્યાં તેનો ઉપયોગ શકય છ

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

આહારમાં કઠોળની અગત્યતા

આહારમાં ની અગત્યતા

 આહારમાં કઠોળની અગત્યતા    વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આગાહી હવે આર્ટીફીસીયલ ઇન્ટેલીઝન્ટ એટલે કે AI (કોમ્પ્યુટર) દ્વારા થશે

વરસાદના વર્તારો હોય કે ગરમીની આગાહી હવે આર્ટીફીસીયલ ઇન્ટેલીઝન્ટ એટલે કે AI (કોમ્પ્યુટર) દ્વારા આગાહી થશે. આ એ .આઈ. ધારો તે કરી શકે છે તેની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ધરતીના પેટાળમાં પાણી હોવાના બહાર દેખાતા કેટલાક સંકેતો

૧. શિયાળાની સ્થિર હવા અને ઠંડી રાત્રીમાં ચોફાળ કે ધાબળો ઓઢ્યા વિના ખુલ્લા ખેતરમાં આંટો મારતા જે જગ્યાએ “પડ” દુંફાળું લાગે. જયાં થોડો ગરમાવો જણાય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રીગ : માં બળીયાં ટપકાં

રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો.  રોગિષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓક્સિકલોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ ટકાના

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: માં કાલવ્રણ/ પરિપક્વ

રોગ જણાય તો મેન્કોઝેબ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ધરૂ મૃત્યુ/ ધરૂનો

 ધરૂવાડિયા માટે પસંદ કરેલ જગ્યામાં “સોઇલ સોલારાઇઝેશન” (સૂર્યકિરણ) કરવું, ગરમીના મહિનાઓમાં જ્યારે ખૂબજ તાપ પડે ત્યારે ધરૂવાડિયાને પાણી આપી, વરાપ થયે જમીન ખેડી ભરભરી બનાવવી.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આપણા પાકમાં આવતી વિવિધ ોનું જીવન ચક્ર કેવી રીતનું હોય છે ?

જીવાતની વાત ઉપરથી યાદ આવ્યું કે આ બધી આપણા પાકમાં આવતી વિવિધ જીવાતોનું જીવન ચક્ર કેવી રીતનું હોય છે તે આપણને ખબર હોવી જોઈએ અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો
કુદરતની કેડીએ : “મધ” માં  કરાતી ભેળસેળ ચકાસવાના “નુસ્ખા”

: “મધ” માં કરાતી ભેળસેળ ચકાસવાના “નુસ્ખા”

અજમાની ખેતી અને મધમાખીઓ થકી તેમની વાડીમાં થઈ રહેલું ફલીકરણનું કાર્ય નજરે જોવા-સમજવા અમારા મંડળની દર મહિનાના છેલ્લા બુધવારે મળનારી-90-100 ખેડૂતોની ખાસ હાજરીવાળી આ મહિનાની

વધુ વાંચવા અહીં ક્લિક કરો
ફેનપાયરોક્ષીમેટ

ફેનપાયરોક્ષીમેટ દવા સૌ પ્રથમ નિહોન નોહયાકૂ કંપની દ્વારા ૧૯૯૦માં તૈયાર કરવામાં આવી હતી જ્યારે તેની નોંધણી ૧૯૯૧માં કરવામાં આવી હતી. ફેનપાયરોક્ષીમેટ એ પાયરેક્ષોલ જુથમાં સમાવેશ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ની ડૂંખ અને કોરી ખાનારી ઇયળ

ચીમળાઈ ગયેલી ડૂંખોને  ઇયળ સહીત તોડી નાશ  કરવો. * ઉપદ્રવિત ફળોનો વીણીને નાશ  કરવો. ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હે. સામૂહિક ધોરણે મૂકવા. *

વધુ વાંચવા અહીં ક્લિક કરો

– એક આધુનિક

હરિયાળી ક્રાંતિના ઉદય પછી કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારાની સાથે સાથે કૃષિ રસાયણોનો પણ વપરાશ વધવા પામ્યો છે. ખાસ કરીને કૃષિ પાકોમાં આવતા વિવિધ જીવાત-રોગ અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો