: મકાઈમાં (સ્પોડોપ્ટેરા)

ધરૂવાડિયા ફરતે પિંજર પાક તરીકે એક મીટરે દિવેલા થાણવા તથા આ પાક ઉપર મૂકાયેલા ઇંડા તેમજ પ્રથમ અવસ્થાની ઇયળોના સમૂહવાળા પાનનો વીણીને નાશ કરવો.  બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ અથવા આ જીવાતનુ ન્યૂક્લિઅર પોલીહેડ્રોસીસ વાયરસ ૨૫૦ એલઇ 9 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો. સાયપરમેથ્રીન 15 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસસી 8  ગ્રામ અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી 30  મીલિ અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી 30 મીલિ 15  લિટર પાણીમાં અથવા  ફેનવાલેરેટ ૨૦ ઈસી અથવા પ્રોફેનોફોસ ૪૦%   સાયપરમેથ્રિન ૪% (૪૪ ઇસી) 15 મીલિ 15  લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. 

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

ની કોરીખાનાર ઇયળ વિષે

ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નિયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો.  નાના ફળોને  કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુક્સાન ઓછું થાય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પાણીમાં પ્રસરી શકે તેવો પાવડર

પાણીમાં પ્રસરી શકે તેવી ભૂકારૂપ દવાઓમાં કાર્બારીલ, બુપ્રોફેઝીન અને ડાયક્લુબેન્ઝુરોનનો સમાવેશ થાય છે. આ પ્રકારની દવાઓમાં સક્રિય તત્વનું પ્રમાણ સામાન્ય રીતે ૨૫% થી માંડી ૫૦%

વધુ વાંચવા અહીં ક્લિક કરો
કૃષિ જ્ઞાન : નવું ફૂગનાશક ફેંન્ડર

યુ પી એલ : નવું નાશક ફેંન્ડર

નવું ફૂગ્નાશક ફેંન્ડર   ફૂગનાશક ફેન્ડર ફેન્ડર : ફેન્ડર એસડીએચઆઈ અને તરાઈ ટ્રાઇઝોલ જૂથના મિશ્રણનું એક નવું જ ફૂગનાશક છે ફ્લુક્ઝાપારોકઝાડ ૬.૨૫ % + ઇપોકઝીકોનાઝોલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

પણ તમારા કોઈ મિત્ર પાસે સ્માર્ટ ફોન હોય તો તેને પુછજો કે તારા મોબાઈલમાં તે પાડેલા તારા કેટલા ફોટા છે? ધારો કે એપલનો આઈ ફોન

વધુ વાંચવા અહીં ક્લિક કરો
?

?

સલ્ફર મિલ એટલે કે રીપ બ્રાન્ડ હેઠળ સારા જંતુનાશક વેચતી કંપની સલફર મિલ લિમિટેડ દ્વારા પાલનપુર ખાતે કૃષિનોવા રીપ ટેક્નોલોજી સેંટર સારું થયું છે ત્યાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વૈજ્ઞાનિક ખેતી સાથે અળસિયાનું સંવર્ધન કરો

આપણને પ્રશ્ન થાય કે શું બધા પ્રકારના અળશિયા કે જેને અર્થવર્મ કહેવામાં આવે છે તે લાભકારી છે, હા અળશિયાના ઘણા લાભ છે અળસિયું પોતાના ખોરાક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ની લીલી ઇયળ

લીલી ઈયળના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ પ્રમાણે ગોઠવવા અને લ્યૂર દર ૨૧ દિવસે બદલવી. કિવનાલફોસ ૨૫ ઈસી 30 મીલિ અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૪.૮%

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મગીમાં અફલારોટ

વાવણી સમયે ઈજા થયેલ અને ફુગવાળા દાણા દૂર કરી સારું બીજ જ વાવેતર માટે વાપરવું જોઈએ. ફુગનાશક દવાઓની ભલામણ મુજબ બીજ માવજત આપી વાવેતર કરવું.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતીની નવી નવી માહિતી સંયુક્ત રીતે ખેડૂતો સુધી પહોંચાડવા આ કંપનીએ એમઑયું કર્યા.

ખેડૂતને વૈજ્ઞાનિક માહિતી સમયસર અને સચોટ રીતે મળી રહે તે માટે આઈ.સી.એ.આર. એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ પુસા દિલ્હી અને ભારતની પ્રખ્યાત અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: બળીયા ટપકાં

રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો.  રોગીષ્ઠ ડાળીઓ કાપી લીધા  બાદ કોપર ઓક્ઝિક્લોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ ટકાના

વધુ વાંચવા અહીં ક્લિક કરો