જમીનમાં કાર્બન ઘટવા પાછળ ઘણા કુદરતી કારણો જવાબદાર છે, જેવા કે

ભૂકંપ, જ્વાળામુખી તથા જમીન પર આવતા પૂર. આમ આવા કારણોના લીધે જમીનના ઉપલા પળનો નાશ થાય છે, તેની સાથે સાથે જ કાર્બનનો પણ નાશ થાય છે.

હવે જો માનવસર્જિત કારણોની વાત કરવામાં આવે તો તે નીચે મુજબના છે –

  • પશુઓ દ્વારા ઘાસચારાનું વધુ પડતું ચરણ
  • વધુ પડતાં શહેરીકરણ અયોગ્ય ખેતી કાર્યોના લીધે થતી જમીનની અધોગતિ
  • વધુ પડતાં ખેડ કાર્યો
  • અવૈજ્ઞાનિક રીતે થતી પાકની ફેરબદલી
  • ઉગ્ર પાક પદ્ધતિ પાણી તથા પિયતનું નબળું આયોજન
  • ઔધોગિક કચરાનું અયોગ્ય આયોજન ઉપર આપેલ માનવસર્જિત કારણોને લીધે કેટલીક વખત કાર્બન જમીનમાં ટકી શકતો નથી

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

જીરુંની ખેતી : જીરુંના પાકની વૈજ્ઞાનિક ખેતી

જીરૂ એ ટુંકા ગાળાનો તથા છીછરા મુળ વાળો પાક હોઇ સામાન્ય રીતે દર વર્ષ છાણિયું ખાતર આપવાની જરૂરિયાત નથી. છતાં વધારે રેતાળ જમીન કે જ્યા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

દિવેલાનો સૂકારો

છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો.  સૂકારા સામે પ્રતિકારક  બીજની જાત ગુજરાત દિવેલા સંકર 7  જાતનું વાવેતર કરવું.  પહેલાં કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સોઇલ સોલારાઈઝેશન એટલે શું ?

સોઇલ સોલારાઈઝેશન એટલે જમીનનું સૌરીકરણ. જમીન પર ચોક્કસ સમય માટે પારદર્શી પ્લાસ્ટિકનું હવાચુસ્ત આવરણ કરવાથી સૂર્યના કિરણોની મદદથી જમીનનું તાપમાન લગભગ ૧૦સે. જેટલુ વધી જાય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીનમાં કાર્બન કેટલો જોઈએ ?

પ્રાકૃતિક ખેતી કે સજીવ ખેતી ઉત્તમ ગુણવત્તાવાળી ખેતપેદાશ ઉત્પન્ન કરે છે અને સાર્થોસાથ કુદરતી સ્ત્રોતોનું જતન કરે છે. તેમજ ખેતીવાડી ક્ષેત્રે ટકાઉ પાક ઉત્પાદકતા જાળવવાના

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વાવણીનો સમય આવી રહ્યો છે. – જમીન તૈયાર કરી કે નહિ ?

ખેડૂત મિત્રો, વાવણીનો સમય આવી રહ્યો છે. – જમીન તૈયાર કરી કે નહિ ? તમામ પાક માટે પાયાના ખાતરોની માહિતી માટે ફોન કરો .98796 33735

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

બોલકી ધરતી – 3 : બોલકી ધરતી આપણને બધાને જાગી જાવાની ચેતવણી આપતા કહે છે કે…

બોલકી ધરતી આજે આપણને બધાને જાગી જાવાની ચેતવણી આપતા  કહે છે કે  ભારત, એક વિશાળ અને વધતી જતી વસ્તી ધરાવતો પ્રચંડ દેશ છે , દરેક

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

બોલકી ધરતી – ૨ : બોલકી ધરતી આપણને કંઇક કહેવા માંગે છે. કાન દઈને સાંભળો….

ધરતીની તબીયત ફરી સુધારવી પડશે આ સુધારણા કેમ કરવી? તેની વાત આપણે ધરતી પાસેથી જ જાણીએ. બોલકી ધરતી આપને કંઇક કહેવા માંગે છે. બોલકી ધરતીને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીનો રોપ જ્યાં કરવાનો હોય તેટલી જમીનમાં નુકશાનકારક જીવજંતુ, ફૂગ, રોગકારક કેમ મારવા ?

કહેવત છે કે જેની દિવાળી બગડી તેનું વરસ બગડ્યું તેમ જેનો રોપ બગડ્યો તેની મરચી બગડી , રોપ કરવા માટે જૂની પદ્ધતિ ખુબ સારી હતી,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
aries agro
Enable Notifications OK No thanks