રાજકોટમાં કૃષિ મેળા આજથી શરૂ થયેલ એગ્રીવર્લ્ડ એક્સ્પો કૃષિ મેળો તારીખ 23 થી 25 ડિસેમ્બર દરમિયાન રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ છે.

જેમાં પહેલા જ દિવસે ખેડૂતો માહિતી મેળવવા અને કૃષિ વિજ્ઞાન સાથે જોડાવા માટે ખેડૂતોની ભીડ. ખેડૂતો વોટ્સઅપ, ટેલિગ્રામ ચેનલ માં જોડાઈને લવાજમ ભરી દર મહિને માહિતી ઘેર બેઠા મળે તેવી વ્યવસ્થા કરી રહ્યા છે . શું તમે લવાજમ ભર્યું ? આજે જ. ભરો

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

પાંદડાની વૃદ્ધિ અટકી જવાનું કારણ હોઈ શકે મૂળને નુકસાન અને …

પાંદડા પર ડાઘ / પેશીઓનો નાશ (નેક્રોસિસ)નું કારણ ફૂગ/બેક્ટેરિયલ ચેપ અથવા પોષક તત્વોનું અસંતુલન. મેન્કોઝેબ / કોપર ઓક્સિક્લોરાઇડ / કાર્બેન્ડાઝિમનો છંટકાવ કરો. છોડ પર ઉપરથી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પાંદડા પીળા પડવાનું કારણ પોષક તત્વોની ઉણપ, નબળા મૂળ, વધુ પડતું પાણી.

પાંદડા પીળા પડવા (ક્લોરોસિસ) નું કારણ છે પોષક તત્વોની ઉણપ (નાઈટ્રોજન, આયર્ન), નબળા મૂળ, વધુ પડતું પાણી. જો સંતુલિત NPK + સૂક્ષ્મ પોષક તત્વો (ખાસ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ફૂલ આવવાથી લઈને ફળ પાકે ત્યાં સુધી પોટાશનો ઉપયોગ વધારો.

શરૂઆતમાં ફૉસ્ફરસ એટલે મૂળનો વિકાસ પછી નાઇટ્રોજન એટલે વનસ્પતિક વિકાસ એટલે જ શરૂઆતમાં પોટાશ ઓછું આપો. ફૂલ આવવાથી લઈને ફળ પાકે ત્યાં સુધી પોટાશનો ઉપયોગ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શું મારો પાક અત્યારે ખરી રીતે કયા પોષક તત્વોની માંગ કરી રહ્યો છે ?

આ માત્ર સમયની (Timing) સમસ્યા છે. આપણે વર્ષોથી ખેતી કરીયે છીયે છતાં હજુ આપણને એવું જ પૂછવાની ટેવ છે કે: “મારે કેટલું NPK નાખવું જોઈએ?”પરંતુ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખાતર ક્યારે આપવું તે જો આપણે સમજી જઈએ તો ઉત્પાદન અને ઇનપુટનો કાર્યક્ષમ ઉપયોગ થઇ શકે.

આપણી ખેતીમાં આપણે વિવિધ ખાતરો વાપરીએ છીયે . આપણા મોટાભાગના ખેડૂતોને *ખાતરની સમસ્યા નથી… તેમને આપવાના સમય (Timing) ની સમસ્યા છે*. ખાતર ક્યારે આપવું તે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જમીન વાર્તા : યાદ રાખો તમારી જમીન બેંક છે, ખાતરની દુકાન નહિ !

જમીન વાર્તા : તમારી જમીન બેંક છે, ખાતરની દુકાન નહિ ! શું આપણે ખેતીમાં એ જ વસ્તુઓ ફરી ફરી ખરીદી રહ્યા છીએ કે જે આપણી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

🚜 “થોડી વાત ખેડૂતની” – ખેતીમાં પરિવર્તનનો પવન! 🌾

🚜 “થોડી વાત ખેડૂતની” – ખેતીમાં પરિવર્તનનો પવન! 🌾 સુરેન્દ્રનગરના આંગણે આયોજિત આ ભવ્ય કૃષિ મેળામાં દરરોજ અસંખ્ય પ્રગતિશીલ ખેડૂતો મુલાકાત લઈ રહ્યા છે. ખેતીની નવી ટેકનોલોજી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નવા વર્ષ 2026 ની શુભેચ્છા. નવા વર્ષમાં ખેતીમાં કઈ ટેક્નોલોજી આવશે

મેરી ક્રિસમસ સાથે નવા વર્ષ 2026 ની શુભેચ્છા. નવા વર્ષમાં ખેતીમાં કઈ ટેક્નોલોજી આવશે તે વિષે જાણીયે. ભારતમાં જિનેટિકલી મોડિફાઇડ (GM) પાકોને મંજૂરી આપવાની પ્રક્રિયા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ટકાઉ ખેતીનો જેમાં વાસ્તવિક રીતે કરેલ ખર્ચ સામે વળતર શુ મળે છે ?

કૃષ્ણપુરના મોહન નામના ખેડૂતનો એક કેસ સ્ટડી પ્રસિદ્ધ થયો છે. ટકાઉ ખેતીનો જેમાં વાસ્તવિક રીતે કરેલ ખર્ચ સામે વળતર શુ મળે છે? તે આંખ ઉઘાડનારો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

દાડમનું પતંગીયાના નુકશાન થી કેમ બચાવવું ?

ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નીયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો. નાના ફળોને કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુક્સાન ઓછું થાય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
Enable Notifications OK No thanks