aries agro
ફ્રેશ ફ્રુટ અને વેજીટેબલ એટલે કે તાજા ફળો અને શાકભાજીનો વપરાશ વધે અને સાથે સાથે ઉપભોકતાની તંદુરસ્તી પણ વધે તે માટે ફળો ખાવ અને શાકભાજીનો ફ્રેશ સલાડ ખાઈને તાજામાજા રહો તેવી ઝુંબેશ વિશ્વના અનેક દેશોમાં શરૂ થઈ છે. વિદેશની સરકાર દ્વારા પણ આવી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના લીધે લોકોની તંદુરસ્તી સારી બનાવવાની સાથે ફળો અને શાકભાજી ઉગાડતા ખેડૂતોને પણ પોતાના ફળો અને શાકભાજીનો સારો ભાવ મળે છે. 

ઘણા દેશોમાં તો પ્રાંત પ્રમાણે પ્રાંતના જ ફળો શાકભાજી વેંચાય તેવા કાઉન્ટર ખોલવા માટે સરકાર જગ્યા ફાળવે છે અને તે મેળાઓમાં લોકો ફળો અને શાકભાજી લેવા ઉમટી પડે છે. સીધા જ ખેડૂતો પાસેથી ખરીદી કરવાથી ખેડૂતોને પણ ઉંચા દામ મળે છે. આપણે ત્યાં પણ આવી ઝુંબેશ શરૂ કરવા જેવી છે. આપણા ગામના શાકભાજી અને ફળો ઉગાડતા ખેડૂતોએ સંગઠીત થઈને પોતાના ગામની ઓળખ સાથે ફળો અને શાકભાજી વેંચાવા જોઈએ તેવું તમને નથી લાગતું ? 

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ખેતી પાકોમાં કૃમિથી જીવાત નિયંત્રણ

આજના ઝડપી યુગમાં મોટાભાગના માણસો માનતા હોય છે કે, ફકત રાસાયણિક જંતુનાશક દવાથી જ જીવાતોનું ઝડપી અને સફળ નિયંત્રણ થઇ શકે છે. પરંતુ વાસ્તવમાં હકીક્ત તદન જુદી છે. જૈવિક નિયંત્રણ ભલે ધીમી

વધુ વાંચો....

રોગ : દાડમમાં જીવાણુંથી થતા પાન અને ફળના ટપકા

રોગની શરૂઆત જણાય કે તરત જ કોપર ઓક્સિકલોરાઈડ ૦.૨% (૬૦ ગ્રામ) ૧૫ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. કોપર ઓક્ઝીક્લોરાઈડ ૦.૨% (૬૦ ગ્રામ) અને સ્ટ્રેપ્ટોસાયક્લીન ૧.૫ ગ્રામ ૧૫ લીટર પાણીમાં મિશ્ર કરી

વધુ વાંચો....

દાડમ : ફૂગથી થતા પાન અને ફળના ટપકાં

રોગની શરૂઆત જણાય કે તરત જ કાર્બેન્ડાઝીમ (૧૫ ગ્રામ) અથવા ડાયફેનકોનાઝોલ (૧૫ મીલી) અથવા પ્રોપીકોનાઝોલ (૧૫ મીલી) ૧૫ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. બીજા છંટકાવ વારાફરતી ૧૫ દિવસના અંતરે કરવા.

વધુ વાંચો....
aries agro
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks