aries agro

વિશ્વાસ યોગી

🌶 પ્રવીણભાઈ ગોવિંદભાઈ કતબા
મુ. હડમતાલા, તા. ગોંડલ, જી. રાજકોટ મો. ૯૭૨૭૯૨ ૭૨૨૭
નમસ્કાર ખેડૂત મિત્રો હું તમારો મિત્ર પ્રવીણભાઈ. ખેડૂત મિત્રો મરચી નું ઘર એટલે મારું ગામ હડમતાલા. હું છેલ્લા પંદર વર્ષથી મરચીનું વાવેતર કરું છું. મેં ઘણી વેરાઈટીઓનું વાવેતર છેલ્લા પંદર વર્ષમાં કર્યું પણ આ વર્ષમાં જે વેરાઈટી વિશ્વાસ સીડ્સ વિશ્વાસ યોગીનું વાવેતર કર્યું. મિત્રો વિશ્વાસ યોગી તો વિશ્વાસ યોગી જ છે હો, આ વર્ષે મેં વિશ્વાસ યોગીનું પાંચ વીઘામાં વાવેતર કર્યું હતુ. આ વર્ષમાં વધુ વરસાદ પડવાથી ઘણી બધી મરચી ફેલ થઇ હતી. પણ આ વિશ્વાસ યોગી અડીખમ ઉભી રહી. અને તેમાં મને વાઈરસ જેવું કઈ જોવા મળ્યું જ નથી. અને આ વેરાઈટીમાં થ્રીપ્સ, કથીરીના એટેક ખુબ ઓછા જોવા મળે છે. અને આ વિશ્વાસ યોગી વેરાઈટીમાં લાંબા મરચા અને તેનો કલર પણ સારો આવે અને આ વર્ષે હું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચવા ગયો ત્યારે આ વિશ્વાસ યોગીનો ભાવ મને બીજી વેરાઈટી કરતા ૩૫૦ એક મણે વધારે મળ્યા અને હજી મરચી એકદમ લીલીછમ ઉભી છે. અને મરચું પણ પુષ્કળ પ્રમાણમાં લાગી ગયું અને એ પણ પહેલી વીણીમાં જેવું મરચું લાંબુ થાય તેવું જ છેલ્લી વીણી સુધી લાંબુ થાય. મારી વાડીએ લગભગ ૫૫૦ ખેડૂતો વિઝીટ માટે આવેલા અને એ ખેડૂતોને પણ વિશ્વાસ યોગી ખુબ જ ગમી. બધા ખેડૂતોનું તો કહેવું એવું જ છે કે મરચી તો માત્ર વિશ્વાસ યોગી જ. અમારે તો આ વિશ્વાસ યોગીનું વાવેતર કરવું છે. તો ખેડૂત મિત્રો મારે તો આવતા વર્ષે વિશ્વાસ યોગીનું વાવેતર કરવાનો છું અને મેં બિયારણનું બુકિંગ પણ કરાવી દીધું છે. તો તમે પણ તમારા નજીકના એગ્રો સેન્ટરમાં વિશ્વાસ યોગીનું બુકિંગ કરાવી દયો પછી તમારી મરચી પણ તમને માલામાલ કરી દેશે.

વિશ્વાસ યોગી

ભયપાલસિંહ હરદેવસિંહ જાડેજા.
મુ. કાલમેઘડા તા. કાલાવડ, જી. જામનગર મો. ૯૯૦૯૮ ૯૮૯૩૯
જય માતાજી ખેડૂત મિત્રો હું ભયપાલસિંહ જાડેજા. મિત્રો મેં આ વર્ષમાં મરચીમાં બે વેરાઈટીનું વાવેતર કર્યું હતું તેમાં મને વિશ્વાસ યોગી ખુબ જ ગમી. ખેડૂત મિત્રો મેં છ વીઘામાં વિશ્વાસ યોગીનું વાવેતર કર્યું હતું. આ મરચીમાંથી મે એક વીઘે રૂ. ૫૦૦૦૦/-નું લીલું મરચું વેચી નાખ્યું અને તેમ છતાં પણ મરચી થાકતી નથી અને તેમાં વાયરસ તો આવ્યો જ નથી. મારા ગામમાં ઘણી બધી મરચીનું વાવેતર થાય છે પણ આ વેરાઈટી તો વિશ્વાસ યોગીની વાત જ અલગ છે. મારી વાડીએ લગભગ ૫૦૦ ખેડૂતો આ વિશ્વાસ યોગી મરચી જોવા અલગ અલગ ગામના ખેડૂતો આવ્યા એમણે આ વિશ્વાસ યોગીને ખુબ વખાણી. કારણ કે આ વેરાઈટીમાં પેલી વીણીથી છેલ્લી વીણી સુધી મરચા લાંબા અને જાડા થાય છે અને છેલ્લે સુધી લીલીછમ રહે છે તો ખેડૂત મિત્રો હૂતો આવતા વર્ષે વિશ્વાસ યોગીનું વાવેતર પંદર વીઘામાં કરવાનો છું અને મારા આજુબાજુના ખેડૂતો પણ આ જ વેરાઈટી વાવવાના છીએ. અમે ટોટલ ૩૦૦ પેકેટનું બુકિંગ પણ કરાવી દીધું છે. તો તમે પણ જો ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન લેવા ઇચ્છતા હોય તો આજે જ બુકિંગ કરાવી દયો.
આ સફળ જાતોની વધુ માહિતી માટે સીધા જ ખેડૂતને ફોન કરી શકો છો અથવા બિયારણ ક્યાંથી મળશે તે જાણવા કંપનીના પ્રતિનિધિનો સંપર્ક કરી શકો છો. મો. ૮૩૨૦૬૨૨૫૩૯/ ૯૨૬૫૫ ૩૫૯૪૮

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

યુએસ સીડ્સની નંબર – ૧ જાત SW-૪૩૧ : મરચી ફિલ્ડ રીપોર્ટ

નંબર-૧ જાત એસડબલ્યુ-૪૩૧ પ્રકાશભાઈ વજુભાઈ ખુંટ મુ. ઉમરાળી, તા. જેતપુર, જી.રાજકોટ મો. ૯૮૨૫ ૯૭૨૬૫૫ 🌶 મેં આ વર્ષે યુએસ એગ્રી સીડ્સના મરચા એસડબલ્યુ-૪૩૧નું વાવેતર ૬/૭/૨૦૨૪ના રોજ કરેલું હતું. એસડબલ્યુ-૪૩૧નો છોડ ઉંચો અને

વધુ વાંચો....

જી-૪ સેગ્મેન્ટમાં હાઈબ્રીડ નામધારી ૨૭૦૧ ઓછા ખર્ચે ખેતી માલામાલ : મરચી ફિલ્ડ રીપોર્ટ

જી-૪ સેગ્મેન્ટમાં હાઈબ્રીડ નામધારી ૨૭૦૧ ઓછા ખર્ચે ખેતી માલામાલ વિમલભાઈ પરસાણા, ગામ-ઢોલરા, તા.જીલ્લોઃ- રાજકોટ મો. ૯૮૯૮૬ ૯૬૯૫૧નામધારીની ૨૭૦૧ મરચી વાવેતર કરેલું છું ૧ એકરમાં (૨.૫ વીઘા) અત્યારે નામધારી ૨૭૦૧ માં ત્રીજી લીલા

વધુ વાંચો....

મરચી,ટામેટીનો કોકડવાનું કેવી રીતે નિયંત્રણ કરશો ?

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 8 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15  લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ  ઓડી 30 મીલિ

વધુ વાંચો....

મરચીની ખેતીમાં હવામાન ને સમજવું જરૂરી છે

મરચીની ખેતીમાં હવામાનની અસરોને ધ્યાનમાં રાખીને ખેતી કરવામાં આવે તો ફાયદો થાય છે. મરચીની ખેતીમાં હવામાનને સમજવું જરૂરી છે આ માટે ખેતર ઉપર થર્મોમીટર વસાવવામાં આવે અને તેને વાંચતા આવડે તો મરચીની

વધુ વાંચો....

રોગ : મરચીમાં કાલવ્રણ/ પરિપક્વ ફળનો સડો

મરચીમાં કાલવ્રણ/ પરિપક્વ ફળનો સડો રોગ જણાય તો મેન્કોઝેબ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ

વધુ વાંચો....

રોગ : મરચી અને ટામેટીનો કોકડવા

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૭ મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૨૫ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૨૫

વધુ વાંચો....

મરચીના પાંદડા ખરે કેવી રીતે ?

મરચીના પાંદડા ખરવાનું કારણ… મરચીમાં બે રોગ આવે છે એક બેકટેરીયલ સ્પોટ- પાનના ટપકાનો રોગ અને બીજો સરકોસ્પોરા લીફ સ્પોટ- આ બન્ને રોગ લાગ્યા પછી મરચીના પાન ૧૫ થી ૨૦ દિવસ પછી

વધુ વાંચો....

મરચીમાં વાઇરસ

મરચીના પાકમાં ઘણી વખત વિષાણુથી થતો અને થ્રિપ્સ તથા પાનકથીરીના નુકસાનથી થતા કોકડવાના લક્ષણો જોવા મળે છે. આવા કિસ્સામાં કોકડવા માટે જવાબદાર જે તે પરીબળને શોધી યોગ્ય પગલાં લેવાથી તેની તીવ્રતા ઘટાડી

વધુ વાંચો....

રોગ : મરચી, ટામેટીમાં કોકડવા

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 5 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15 લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી 27

વધુ વાંચો....

મરચીની ખેતીમાં આબોહવા : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી

મરચીની ખેતીમાં આબોહવા વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર.આર. આચાર્ય ડૉ. એન. એ. પટેલ મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ મરચાંને સમઘાત આબોહવા માફક આવે છે. સામાન્ય રીતે ૨૧° થી ૨૫°

વધુ વાંચો....

જીવાત : મરચીની થ્રિપ્સ

ફેરરોપણી બાદ ૧૫ દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફ્યૂરાન ૩% જી ૭ કિ.ગ્રા./એકર પ્રમાણે આપવી. ફેરરોપણી બાદ ૩૦ દિવસે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ 6 મીલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫% ઈસી 8 મીલિ અથવા સ્પીનોટેરામ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks