ક્ષારવાળા પાણીનો ખેતી માટે ઉપયોગ કરી શકાય ?

 – ક્ષારવાળા પાણીનો પિયત ખેતી માટે ઉપયોગ કરી શકાય ? આજની આ સમશ્યા છે . પાણી ક્ષારવાળુ હોવાથી ખેતીના વપરાશમાં નથી આવતુ અને જેનું ક્ષાર વધારે છે, તેવા પાણીને અમારા ચુંબકીય ક્ષેત્ર પેદા કરનાર ઉપકરણ મારફતે પ્રક્રિયા આપી શુદ્ધ થયેલ ચુંબકીય પાણીથી બહુ જ સારી રીતે પિયત ખેતી થઈ શકે છે અને સાથે આશ્ચર્યજનક એ પરિણામ પણ મળે છે ખેતીની જમીનમાં ખારાશનું પ્રમાણ વધતું જવું એ એક મોટામાં મોટી સમસ્યા છે, જેને કારણે માટીના છીદ્રો ગંઠાઈ જવાથી પાણીવહન કરવાની ક્ષમતા એકદમ ઘટી જાય છે, છોડના મુળીયાના છેવાડે ક્ષાર જામી જવાથી તે પૉષક તત્વોનું શોષણ કરી શકતું નથી, અને અંતે તે છોડ કરમાઈ – મુરઝાઈ જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે અમો ચુંબકીય પાણીથી ખેતી કરવાનું કહેવામાં આવે છે

aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

: ડીલરોને ત્યાં યોજાયો રાસી પ્મના જીંડવાનો શો

અત્યારે લગભગ બધા વિસ્તારોમાં કપાસના પાકમાં પહેલી/બીજી વીણીનો કપાસ વિણવાનો ચાલી રહ્યો અથવા કપાસ નીકળી ગયો છે. તેમજ આ વર્ષે કપાસના ભાવ ખૂબ જ સારા

વધુ વાંચવા અહીં ક્લિક કરો
ખેતરે જાવ તો ખબર પડે કે વરસાદ સમયસર ના પડે તો વાવેલા બીજનું શું થાય ?

ખેતરે જાવ તો ખબર પડે કે વરસાદ સમયસર ના પડે તો વાવેલા નું શું થાય ?

શહેરના અથવા તો ખેતી સાથે સ્નાન સૂતક નથી તેવા વાતો કરવા વાળા  લોકોને ખબર નથી કે કેટલા વીશે સો થાય , તેમને છાપામાં વાંચેલું રાસાયણિક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: જિંદગીનું સ્વાગત

દિવ્યેશે ઘડિયાળમાં જોયું. હજુ જમવાને એકાદ કલાકની વાર હતી. “પપ્પા, ગાડીમાં એક ચક્કર મારવા લઈ જાવને. પ્લી…ઝ આશાભરી આંખે એની સામે જોતાં ચિંટુએ ધીમેકથી માગણી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નીંદણનાશક ભલામણ કરેલ જથ્થા કરતા જો વધારે વાપરવામાં આવે તો……

* દવાની ઝેરી અસરને લીધે પાક અંશતઃ અથવા સંપૂર્ણ નાશ પામે છે. * પાકના વિકાસ અને વૃદ્ધિ પર માઠી અસર થતા ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રિટોરવા એક નવી પ્રોડક્ટ

શું તમે વાયરસ સામે એન્ટીવાઈરસ પ્રવૃત્તિ કરીને છોડને તેના આઘાતથી બચાવવા માંગો છો ? તો જાણો કે વાયરસ ચુસીયા જીવાત દ્વારા ફેલાય છે.
આ માહિતી તમારી ખેતી બદલી નાખે અને તમને ઉપાય મળી જાય. 9898038222

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મગીમાં પીળાશનું નિયંત્રણ

સામાન્ય રીતે મગફ્ળીના પાનમાં પીળાશ પડવા માટે મુખ્યત્વે લોહની ઉણપ અથવા રેચક જમીન અથવા તાજા સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કે રોગ જીવાતની અસરની પરિસ્થિતિ જવાબદાર છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નો સુકારાનું નિયંત્રણ કરવા શું કરવું ?

આ રોગમાં પાન નીચે લટકી પડે છે. અને પીળા પડતા જોવા મળે છે. આખો છોડ સુકાઈ જાય છે. રોગિષ્ટ છોડને થોડા અઠવાડિયા બાદ કાપવામાં આવે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વધુ ને વધુ પોષણક્ષમ ઉત્પાદન લેવું હશે તો ને પણ ચોક્કસાઈ પૂર્વક આપવું પડશે

ખેતીનો યુગ છે અને ખેતીનો યુગ આવી રહ્યો છે ત્યારે ખેતી પાકોમાં સૌથી અગત્યની વાત પિયતના સંદર્ભે પણ વૈજ્ઞાનિક ખેડૂતોની મદદે આવી રહ્યા છે. વધુ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ફાર્મ ઈનપુટ : ની ખેતી મલ્ચીંગમાં બમ્પર ઉત્પાદન મેળવો.

કૃષિક્ષેત્રે થતા પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગને ‘પ્લાસ્ટિકલ્ચર’ કહેવાય છે. આ ઉપાય ખેતીમાં પ્લાસ્ટિકના વિવિધ ઉપયોગોમાં નો સૌથી સરળ ઉપાય છે

વધુ વાંચવા અહીં ક્લિક કરો