aries agro

જીવાત નિયંત્રણ માટેની એક નવી પધ્ધતિ

નેનો જંતુનાશક એટલે શુું?
ખેતીપાકોને નુકશાન કરતી જીવાતો સામે રક્ષણ આપી ઉત્પાદન વધારવા તથા જંતુનાશકોના સક્રિય ધટકની અસરકારતા વધારવા અને પર્યાવરણને થતુ નુકશાન ધટાડવા માટે નેનો ટેકનેાલાજીની મદદથી જે જંતુનાશક વિકસાવવામાં આવે છે તેને નેનો જંતુનાશક તરીકે ઓળખવામાં આવે છે. નેનો જંતુનાશક એ જંતુનાશકમાં રહેલા રાસાયણિક અણુઓને કદાનં નાના એટલેકે એક મીટરના એક બીલીયનમાં ( ૧૦ લાખમો ભાગ ) ભાગ જેટલા કરી તેની સપાટીનો વિસ્તાર વધારી અસરકારક રૂપમાં ફેરવવામાં આવે છે. જેનાથી જંતુનાકશકો અસરકારતામાં ફેરફાર થાય છે.
નેનેા જંતુનાશક દવાઓના ફાયદાઓઃ
હાલમાં ખેડૂતો જેવી રીતે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે તેવીજ રીતે નેનો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી શકે છે. આથી નેનો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવા માટે ખેડૂતામિત્રોએ કોઈપણ જાતની તાલીમ લેવાની જરૂર રહેતી નથી.
નેનો જંતુનાશક દવાઓની અસરકારતા અને પરિણામકારક સામાન્ય દવાઓ કરતા વધારે અને લાંબા સમય સુધી રહે છે.
સૂક્ષ્મ કણના નેનો જંતુનાશક દવાઓના રસાયણો છોડ સરળતાથી ગ્રહણ કરી શકે છે.
અલ્ટ્રા વાયોલેટ કીરણોનીે નેનો જંતુનાશક દવાઓ પર અસર થતી નથી.
નેનો જંતુનાશક દવાઓ જીવાતની શરીરમાં સરળથી દાખલ થઈ શકે છે અને ઝડપી અસર છે.
નેનો જંતુનાશક દવાઓના ઉપયોગથી પર્યાવરણને થતુ
નુકશાન ધટાડી શકાય છે.
હાલમાં નેનો જંતુનાશકોની વિવિધ પ્રકારની બનાવટો બજારમાં ઉપલબ્ધ છે. ભારતમાં જુદી જુદી અનેક
કંપનીઓ નેનો આધારીત જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરે છે. જેમકે નીમાઝલ ટેકનીકલ (ઈ.આઈ.ડી. પેરી લી.), નીમ ઓઈલ (કિંગ એગ્રો ફૂડ), ઓઝોનીમ ઓઈલ (ઓઝોની બાયોટેક), ઓઝોડ્રોપ, નીમાર્ક
(નીમ ઈન્ડિયા પ્રોડકટ લી.)
વનસ્પતિ જન્ય નેનો જંતુ
નાશક દવાઓ જેવી કે નીમાર્ક (ઈમીડાકલોપ્રીડ ૧૭.૮% એસ. એલ.), નેનોલેક્ષ (પ્રોફેનોફોસ પ૦% ઈ.સી.) અને નેનોથેન (એસીફેટ ૭પ% એસ.પી.)નું નેનો-એગ્રો કેમીકલ નામની કંપની ઉત્પાદન કરે છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ખેતી પાકોમાં કૃમિથી જીવાત નિયંત્રણ

આજના ઝડપી યુગમાં મોટાભાગના માણસો માનતા હોય છે કે, ફકત રાસાયણિક જંતુનાશક દવાથી જ જીવાતોનું ઝડપી અને સફળ નિયંત્રણ થઇ શકે છે. પરંતુ વાસ્તવમાં હકીક્ત તદન જુદી છે. જૈવિક નિયંત્રણ ભલે ધીમી

વધુ વાંચો....

ભુકારૂપ જંતુનાશક દવા

પાકમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે બજારમાં વિવિધ પ્રકારની જંતુનાશક દવાઓ મળે છે. આ દવાઓ ઘન, પ્રવાહી કે વાયુ (ગેસ) સ્વરૂપે હોય છે. ઘન સ્વરૂપે મળતી દવાઓમાં મુખ્યત્વે ભૂકારૂપ (પાઉડર), દાણાદાર (ગ્રેન્યુલ્સ)

વધુ વાંચો....

ખેતીનો સોફ્ટવેર ચલાવતા શીખવું પડશે

કૃષિ વિજ્ઞાન દવારા આપણે નવી દુનિયા કેવી હશે અને વિજ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિમત્તા કેવા કેવા રૂપો લેવાની છે અને આપણે કેવી કેવી કુશળતા કેળવવી પડશે તેની વાત કરીયે છીએ .ભલે એઆઈ અને

વધુ વાંચો....

પ્રિસિશન ફાર્મિંગ એટલે કે ચોકસાઈ વાળી ખેતી બની જશે.

એઆઈ ટેક્નોલોજી આવતા આપણી ખેતી અને આપણું ખેતર અને ઘર જીપીએસ સાથે જોડાઈ ગયું હશે એટલે આપણા મોબાઈલ કે કમ્પ્યુટરમાં આપણા ખેતરની રજે રજ ની માહિતી તમને તમારા ટુનટુણીયા એટલે કે તમારા

વધુ વાંચો....

એ આઈ આવતા કેટલીયે નોકરી જોખમમાં

આ વાત સાંભળીને તમને બધાને આશ્ચર્ય થતું હશે પણ આ ટેક્નોલોજી આવતા બીજા કેટલાય ફેરફારો આપણી જિંદગીમાં અને દુનિયામાં આવશે એટલે હવે જે વાત કહું તે બરાબર સાંભળો જો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આવી

વધુ વાંચો....

કૃષિ ટેકનોલોજી : હવામાન માપક યંત્ર ના ડેટા અને ડ્રોન દ્વારા સ્કાઉટીંગ

જો ટેક્નોલોજી સાથે નહિ રહીયે તો આપણી ખેતીમાં આપણે પણ નકામા થઇ જઈશું .આ બધું વાંચીને થતું હશે લે આવું થશે !? અને આપણી ખેતીમાં પણ બાયો ટૅક્નૉલૉજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દવારા

વધુ વાંચો....

આવી ગયા છે ડ્રાઈવર વગરના ટ્રેક્ટર અને મોટર કાર

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે એ જાણી રહ્યા છીએ કે કોમ્પ્યુટર શું શું કરી શકે છે તેની વાત હવે તમે વાંચો , આ નવી શોધ એઆઈ ના લીધે આવતા વર્ષોમાં ગાડી ચલાવવાની

વધુ વાંચો....

ખેતરમાં દવા છાંટવાના કે નીંદવાના કે ફળ વીણવાના રોબોટ

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા તમને કહું તો આવનારી નવી ટેકનોલોજી દ્વારા હવે એવું એવું શક્ય બનશે કે કોઈ વ્યક્તિ ગમે ત્યાં બેસીને કામ કરી રહી હોય અને તેના ૧૦ હાથ ( રોબોટ

વધુ વાંચો....

વૈજ્ઞાનિક બિલ મારીસ કહે છે કે મનુષ્ય પ૦૦ વર્ષ સુધી જીવી શકશે

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે આ ટેક્નોલોજીના યુગમાં વિજ્ઞાન ક્યાં પહોંચ્યું છે તેની વાત પહેલા કરું . ગૂગલે પોતાની એક પેટા કંપની શરૂ કરી છે જેનું નામ છે “Calico” . જેનો મુખ્ય

વધુ વાંચો....

શતરંજનો વર્લ્ડ ચૅમ્પિયન કમ્પ્યૂટર સામે હારી ગયો.

એ આઈ ને બુદ્ધિમત્તા આવી જાય તો શું થાય તે વાતનો એક દાખલો તમને કહું વૈજ્ઞાનિકોને બધાને ડર છે કે જો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આપણી બૌદ્ધિક ક્ષમતાઓ લઈ લે તો શું થાય? એટલેજ

વધુ વાંચો....

એ આઈ પાસે બુદ્ધિ ક્ષમતા આવી જશે તો શું થશે?

આ નવી ટેક્નોલોજીમાં મનુષ્ય ઓછું કામ કરવા માંગે છે એટલે ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે માણસે પોતાની શારીરિક ક્ષમતાઓ ધીમે ધીમે ઓટોમેટિક મશીનને સોંપી દીધી. ઉદાહરણ તરીકે ખેતીકામ માટે જરૂરી શારીરિક મહેનત હવે મશીનો

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks