aries agro

જીવાત નિયંત્રણ માટેની એક નવી પધ્ધતિ

નેનો જંતુનાશક એટલે શુું?
ખેતીપાકોને નુકશાન કરતી જીવાતો સામે રક્ષણ આપી ઉત્પાદન વધારવા તથા જંતુનાશકોના સક્રિય ધટકની અસરકારતા વધારવા અને પર્યાવરણને થતુ નુકશાન ધટાડવા માટે નેનો ટેકનેાલાજીની મદદથી જે જંતુનાશક વિકસાવવામાં આવે છે તેને નેનો જંતુનાશક તરીકે ઓળખવામાં આવે છે. નેનો જંતુનાશક એ જંતુનાશકમાં રહેલા રાસાયણિક અણુઓને કદાનં નાના એટલેકે એક મીટરના એક બીલીયનમાં ( ૧૦ લાખમો ભાગ ) ભાગ જેટલા કરી તેની સપાટીનો વિસ્તાર વધારી અસરકારક રૂપમાં ફેરવવામાં આવે છે. જેનાથી જંતુનાકશકો અસરકારતામાં ફેરફાર થાય છે.
નેનેા જંતુનાશક દવાઓના ફાયદાઓઃ
હાલમાં ખેડૂતો જેવી રીતે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે તેવીજ રીતે નેનો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી શકે છે. આથી નેનો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવા માટે ખેડૂતામિત્રોએ કોઈપણ જાતની તાલીમ લેવાની જરૂર રહેતી નથી.
નેનો જંતુનાશક દવાઓની અસરકારતા અને પરિણામકારક સામાન્ય દવાઓ કરતા વધારે અને લાંબા સમય સુધી રહે છે.
સૂક્ષ્મ કણના નેનો જંતુનાશક દવાઓના રસાયણો છોડ સરળતાથી ગ્રહણ કરી શકે છે.
અલ્ટ્રા વાયોલેટ કીરણોનીે નેનો જંતુનાશક દવાઓ પર અસર થતી નથી.
નેનો જંતુનાશક દવાઓ જીવાતની શરીરમાં સરળથી દાખલ થઈ શકે છે અને ઝડપી અસર છે.
નેનો જંતુનાશક દવાઓના ઉપયોગથી પર્યાવરણને થતુ
નુકશાન ધટાડી શકાય છે.
હાલમાં નેનો જંતુનાશકોની વિવિધ પ્રકારની બનાવટો બજારમાં ઉપલબ્ધ છે. ભારતમાં જુદી જુદી અનેક
કંપનીઓ નેનો આધારીત જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરે છે. જેમકે નીમાઝલ ટેકનીકલ (ઈ.આઈ.ડી. પેરી લી.), નીમ ઓઈલ (કિંગ એગ્રો ફૂડ), ઓઝોનીમ ઓઈલ (ઓઝોની બાયોટેક), ઓઝોડ્રોપ, નીમાર્ક
(નીમ ઈન્ડિયા પ્રોડકટ લી.)
વનસ્પતિ જન્ય નેનો જંતુ
નાશક દવાઓ જેવી કે નીમાર્ક (ઈમીડાકલોપ્રીડ ૧૭.૮% એસ. એલ.), નેનોલેક્ષ (પ્રોફેનોફોસ પ૦% ઈ.સી.) અને નેનોથેન (એસીફેટ ૭પ% એસ.પી.)નું નેનો-એગ્રો કેમીકલ નામની કંપની ઉત્પાદન કરે છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

ખેતી પાકોમાં કૃમિથી જીવાત નિયંત્રણ

આજના ઝડપી યુગમાં મોટાભાગના માણસો માનતા હોય છે કે, ફકત રાસાયણિક જંતુનાશક દવાથી જ જીવાતોનું ઝડપી અને સફળ નિયંત્રણ થઇ શકે છે. પરંતુ વાસ્તવમાં હકીક્ત તદન જુદી છે. જૈવિક નિયંત્રણ ભલે ધીમી

વધુ વાંચો....

ભુકારૂપ જંતુનાશક દવા

પાકમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે બજારમાં વિવિધ પ્રકારની જંતુનાશક દવાઓ મળે છે. આ દવાઓ ઘન, પ્રવાહી કે વાયુ (ગેસ) સ્વરૂપે હોય છે. ઘન સ્વરૂપે મળતી દવાઓમાં મુખ્યત્વે ભૂકારૂપ (પાઉડર), દાણાદાર (ગ્રેન્યુલ્સ)

વધુ વાંચો....

ખેત પેદાશ ના પેકીંગ હવે ભેજથી ભીના નહિ થાય

ખેતી પેદાશને ઉપભોક્તા સુધી પહોંચાડવા ખેડૂતો કાર્ડબોર્ડના બોક્સનો ઉપયોગ કરે છે. કોઈ નર્સરીનો માલિક કોઈને છોડવા કે રોપા કુરિયરમાં મોકલે તો તેમાં રહેલા ભેજને લીધે કાર્ડબોર્ડ પાણીના લીધે ડૂચો થઇ જાય છે.

વધુ વાંચો....

જમીન ખોદયા વગર બટેટાના ખેતરનો ઉત્પાદન અંદાજ

આપણે ત્યાં અનુમાન થી મગફળીના થોડા છોડવા ઉપાડીને પોપટા ગણીને અંદાજ કરવામાં આવે છે કે આ વીઘા માંથી કેટલી મગફળીનો ઉતારો આવશે? હવેનો યુગ બદલાયો છે. બટેટા જેવા જમીનમાં ઉગતા પાકમાં એક

વધુ વાંચો....

હજારો ખેડૂતો એકસાથે કૃષિ વિજ્ઞાન માસિક વાંચી શકે છે

પહેલાના વખતમાં આપણે ટપાલ સેવા અને પત્ર દ્વારા સંદેશા મોકલતા હતા સંદેશ પહોંચતા સમય પણ લાગતો આ બધું વોટ્સએપ અને ઇમેઇલ દ્વારા ડિજિટાઇઝ થયું .હવે લગનની કંકોત્રી પણ આપણે વોટ્સએપથી મોકલીએ છીએ

વધુ વાંચો....

કાગળની અરજીમાંથી ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે

આપણને ખબર છે કે જ્યારે કોઇપણ સેવા કે કાર્ય કાગળની અરજી માંથી મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ ખૂબ જ ઝડપથી મોટા સમુદાય સુધી પહોંચાડી શકાય છે.

વધુ વાંચો....

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ ભાગ – ૨

૫. સિંચાઈ : હાયપરસ્પેકટ્રલ, મલ્ટિસ્પેક્ટ્રલ અથવા થર્મલ સેન્સરવાળા ડ્રોન ક્ષેત્રના કયા ભાગો શુષ્ક છે તે ઓળખી શકે છે જેથી જળ સંસાધનો વધુ આર્થિક રીતે ફાળવી શકાય એટલે કે શુષ્ક વિસ્તારો માટે વધુ

વધુ વાંચો....

ક-ખ-ગ શીખવતા ટેબ્લેટની શોધ થઇ ગઈ છે

લ્યો આ વાત તો તમને એવી નવાઈ લગાડશે કે આવી રીતે કખગ શીખવાનું સરળ થઇ જશે તો તમારા ગામના વડીલ જીવા આતા જેવા ઘણા પણ તેના દીકરાના દીકરાને કહેશે કે મને પણ

વધુ વાંચો....

જાતે વાંચતા -લખતા અને ગણતા આવડે તેવું ટેબ્લેટ શોધાયું.

જેમ આપણને આપણી ખેતીથી સંતોષ નથી તેવીજ રીતે કોઈપણ દેશને પોતાની શિક્ષણ વ્યવસ્થાથી સંતોષ નથી. આજે સમગ્ર દુનિયામાં ૨૦.૫ કરોડ બાળકો વાંચન-લેખન-ગણનમાં ખૂબ જ પાછળ રહી જાય છે અને આપણે ત્યાં તો

વધુ વાંચો....

હવામાન માપક યંત્ર કહેશે, ખેતરમાં કયો રોગ ક્યારે આવશે ?

આપણી ખેતીમાં એવું સાધન શોધાય કે પાકમાં કયો રોગ છે તે આપણને બતાવે તો કેવું સારું ? ડીલરો દ્વારા થતા અઠે ગઠે છંટકાવ થી થતા ખોટા ખર્ચ માંથી બચાવ અને સાચું મોલેક્યુલ

વધુ વાંચો....

હવામાંથી પીવાનું પાણી આપે તેવું મશીન બની ગયું.

આપણે વર્ષોથી જે સાંભળતા આવ્યા છીએ કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે, પણ એ હવે નહીં થાય! કારણકે શુદ્ધ પીવાના પાણીની અછત , જે દુનિયાના ૪૩ દેશોમાં આજે શુદ્ધ પીવાના પાણીની અછત

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks