aries agro

જૂન 1978 વર્ષના કૃષિ વિજ્ઞાન અંકમાં પ્રસદ્ધિ થયેલી વાત વાંચો :

ગયા અંકમાં આપણે (1) પીઠ ( બઝાર ) પકવનારના હાથ માં હોવી જોઈએ (2) આપણી પ્રારબ્ધવાદી મનોદશાની વાત કરી હતી આ અંકમાં ત્રીજી વાત એ છે કે ખેતી જેવા ઉત્તમ ધંધાને આપણે ખેડુતોએ પણ હલકા ગણવા માંડયાં છે. આપણામાં કહેવત છે કે ઉત્તમ ખેતી તે આજે પણ એટલું જ સાચું છે. કારણ એ ખેતીમાં કેઈનું શોષણ થતું નથી કે છે કે કોઈને અન્યાય થતો નથી માત્ર કુદરત પાસેથી એટલે કે માટી, પ્રકાશ, પાણી. હવા જેવાં કુદરતી તત્વો પાસેથી પોષણ મેળવીને એકના અનેક ગણા દાણા ખેડુતો પકવે છે. બીજા બધાં ધંધામાં જાણતાં-અજાણતાં સીધુ કે આડકતરૂં શોષણ, અન્યાય કે અનીતિ આચરવી પડે તેવી સ્થિતિ છે
વળી એ ધંધાઓમાં જે કંઇ સંપત્તિ વધે છે, કે ઘટે છે તે એકની પાસેથી બીજાની પાસે થતી માત્ર નાણાંની ફેરબદલીનું પરિણામ છે નફો, કમિશન, વ્યાજ દલાલી, આડત ભાડું, તેજી કે મંદીને નામે આવા ફેરફાર થાય છે, એમાં કશુ નવું સર્જન થતું નથી થતું દેખાય છે તે માત્ર માલનું રૂપાંતર છે, જ્યારે ખેડુત તો નવું સર્જન કરે છે તે અન્ન, કઠોળ, કપાસ, તેલિબિયાં શેરડી, ફળફળાદિ વગેરે પકવીને સમાજને દેશને અને જગતને જીવાડે છે. આવા નીતિમય ધંધાને હલકો કેમ ગણી શકાય.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ખાતરનો સદુપયોગ કેમ કરવો? : કૃષિ વિજ્ઞાન જુના અંકો માંથી

જુઓ તો ખરા કૃષિ વિજ્ઞાન માર્ચ ૧૯૭૮ વિશેષાંકમાં પ્રસિદ્ધ થયેલ લેખ આજે પણ પ્રસ્તુત છેકૃષિ વિજ્ઞાન હંમેશા ખેડૂતની સાથે…. કોઈપણ પાકને ખાતર આપવામાં આવે તો તેનો સદુપયોગ થઈ ને ધાયુ પાક ઉત્પાદન

વધુ વાંચો....

ડીઝીટલ ફાર્મિંગમાં મુખ્ય સાધનો કયાં કયાં હોય ?

પાકનું મહત્તમ ઉત્પાદન લેવા તેના જીવનકાળને અનુરૂપ અને સેન્સર દ્વારા પરિક્ષીત થયેલ રોગ જીવાતનું તાબડતોબ નિયંત્રણ અને છોડના વિકાસ વ્યવસ્થા મુજબ આપમેળે આપવામાં આવતું ચોક્કસ પ્રમાણમાં પાણી અને પોષકદ્રવ્યો, હવામાનના બદલાવ માપવાના

વધુ વાંચો....

ડીઝીટલ ફાર્મિંગ શું છે?

ડીજીટલ ફાર્મિંગ એટલે આખા ખેતરનો ખેડૂતના હાથમાં રહે તે પ્રકારની ડીઝીટલ વ્યવસ્થા ને ડીઝીટલ ફામિંગ કહે છે.તેમાં સેન્સર, પિયત કંટ્રોલ અને પોષણ પદ્ધતિ, ફાર્મ મેનેજમેન્ટ, મશીનરી અને પાકની જીવનકાળ વ્યવસ્થાપન એમાં આવી

વધુ વાંચો....

છોડને યોગ્ય રીતે પરિપકવ થવા કઈ ત્રણ વાતોની માહિતી રોજ તમારી પાસે હોવી જોઈએ?

આપણે ખેતીમાં આવી રહેલી નવી ટેક્નિકની વાતો કરી રહ્યા છીએ .જાણવું જરૂરી છે. બીજના ઉગાવાથી લઈ છોડ પરિપકવ થાય ત્યાં સુધીમાં કેવી કેવી પરિસ્થિતિમાં છોડને પસાર થવું પડે છે તેનો તમે કોઈ

વધુ વાંચો....

છોડને ક્યા ક્યા પોષક તત્વોની જરૂર હોય છે ?

જમીન પર ઉગાડવામાં આવતા કોઈ પણ પ્રકારના પાક જેવા કે ધાન્ય, તેલીબિયા, કઠોળ, મરી-મસાલા, ફળ, ફુલ, વૃક્ષોના વિકાસ અને પૂર્ણ કક્ષાના ઉત્પાદન માટે કુલ ૨૦ પોષક તત્વો આવશ્યક છે. જે પુરતા અને

વધુ વાંચો....

સિન્જેન્ટાની TYMIRIUM® ટેકનોલોજી નવી શોધ

TYMIRIUM® ટેકનોલોજી એ સિન્જેન્ટા ટ્રેડમાર્ક ધરાવતું સક્રિય ઘટક છે જેને સાયક્લોબ્યુટ્રીફ્લુરામ કહેવાય છે, જેનો ઉપયોગ નેમાટીસાઇડ અને ફૂગનાશક બંને તરીકે છોડને માટીજન્ય જીવાતો અને રોગો, ખાસ કરીને નેમાટોડ્સ અને ફ્યુઝેરિયમ પ્રજાતિઓથી બચાવવા

વધુ વાંચો....

ઇસબગુલ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

ઇસબગુલ માટે નિંદામણનાશકની ભલામણ દવાનું નામ : આઈસોપ્રોચ્યુરોન (કનક ૫૦% વેપા) પ્રમાણ : હેકટરે ૦.૫૦૦ કિગ્રા (૧.૦૦૦ કિગ્રા) ૧૫ લીટર પાણીમાં : ૩૦ ગ્રામ છંટકાવનો સમય : વાવણી બાદ પરંતુ પાક અને

વધુ વાંચો....

જીરૂનો કાળીયો અથવા ચરમીનો રોગ ક્યારે આવે ?

જીરૂનો કાળીયો અથવા ચરમીનો રોગ જમીનજન્ય તેમજ બીજ જન્ય ફૂગથી થાય છે. શરૂઆતમાં પાન પર નાના કથ્થાઈ રંગના ટપકાં પડે છે ત્યારબાદ ટપકાં મોટા થઈ આખા પાન કથ્થાઈ રંગમાં ફેરવાઈ જાય છે.

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks