aries agro

કપાસનો છૂપો દુશ્મન ગુલાબી ઈયળ જીવન ચક્ર : કોસેટો > કુદુ ( પુખ્ત કીટક) > ઈંડા > ઇયળ

ગુલાબી ઈયળના ફુદા નર અને માદા સરખા ક્રમમાં નીકળે છે એટલે કે એક માદા સામે એક નર હોય છે, નર અને માદા એકવાર જ મેટિંગ કરે છે

દરેક માદા ફુદી આશરે ૨૦૦ ઇંડા મૂકે છે, ગુલાબી ઇયળની માદા દરેક ઈંડુ અલગ જગ્યાએ મુકે છે માટે વધુ જીંડવા બગાડે છે ઈંડા ફાલ, ફૂલ કે જીંડવાની બાજુમાં રહેલી જીણી પાંદડીની નજીક મૂકે છે ઈંડામાથી બહાર આવતી ઇયળ ૨૦ મિનિટમાં ફાલ, ફૂલ, કે જીંડવાની અંદર જતી રહે છે આત્મઘાતી પેઢી ઓગસ્ટ માસમાં આવે છે, રેગ્યુલર પેઢી ૧૫ સપ્ટેમ્બર પછી શરૂ થાય છે જે પાકના અંત સુધી રહે છે, ઓગસ્ટથી જાન્યુઆરી સુધીમાં લગભગ ૧૩ પેઢી બદલે છે ઘણી ગુલાબી ઇયળ કોસેટો પહેલા ઇયળ અવસ્થામાં જ સુષુપ્ત અવસ્થામાં રહે છે કોસેટો એ પાકના જુના અવશેષો, કપાસિયા, રૂ કે જમીનમાં રહીને બનાવે છે જમીનમાં રહીને બનાવે છે કપાસની ગુલાબી ઇયળ બીજા કોઈ પાકમાં આવતી નથી

ઉપાય : એગ્રીલેન્ડ નોમેટ ફેરોમોન ટ્રેપ

નોમેટ ફેરોમોન ટ્રેપ ગુલાબી ઇયળની લ્યુર સાથે લગાવવી ઓગષ્ટ માસમાં એક વિઘામાં ૨ નંગ ટ્રેપ મોનીટરીંગ માટે લગાવવી કુદા ટ્રેપમાં આવવા માંડે એટલે તરત વિઘે ૫ કે તેથી વધુ ટ્રેપ લગાડવી ટ્રેપમાં પકડાયેલા કુદાનો સમયાંતરે નાશ કરવો લ્યુર દર ૩૦ થી ૪૦ દિવસમાં બદલવી ટ્રેપ ઉપર જંતુનાશક દવાનો છંટકાવ કરવો નહીં ટ્રેપની કોથળી અને લ્યુર વ્યવસ્થિત ગોઠવવી ટ્રેપ કે લ્યુરને કોઇ સુગંધી વસ્તુ સ્પર્શે નહીં તેની કાળજી રાખવી એક ફુદુ પકડાય એટલે સમજો કે ૨૦૦ ઇયળનું નિયંત્રણ થયું.

નોમેટ ફેરોમોન ટ્રેપ એ સૌથી સસ્તો અને શ્રેષ્ઠ ઉપાય છે યાદ રહે કે ફેરોમોન ટ્રેપમાં માત્ર નર ફુદા જ પકડાય છે ગુલાબી ઇયળના વ્યવસ્થાપન માટે વપરાતી દરેક દવા સાથે બાયોસોફ્ટ ૨૫ ગ્રામ અવશ્ય વાપરવું નોમેટ ફેરોમોન ટ્રેપ એટલે એગ્રીલેન્ડનો વિશ્વાસ ગુલાબી ઇયળથી બચીએ, કપાસને બચાવીએ નોમેટ ફેરોમોન ટ્રેપ આપણે પણ લગાવીએ અને બીજા મિત્રોને પણ ભલામણ કરીએ.

એગ્રીલેન્ડ બાયોટેક લીમીટેડ ૩૬, પ્રીન્સ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, મોટા મોતીપુરા, તા. સાવલી, જી. વડોદરા, ગુજરાત વધુ વિગત માટે હેલ્પલાઇન : ૯૮૭૯૪ ૨૭૭૭૧ | ૯૮૨૫૦ ૭૩૬૨૮ ઉપર સંપર્ક કરી શકો છો.

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

aries agro

કૃષિ માહિતી : કપાસમાં ટૂંકા ગાળે  વાવેતર પદ્ધતિ એટલે શું ?  

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ (હાઇ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ -HDPS) એ એક નવી ખેતી પદ્ધતિ છે, જેણે વિશ્વભરમાં, ખાસ કરીને ચીન, ભારત, તુર્કી, બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોમાં કપાસની ખેતીમાં લોકપ્રિયતા મેળવી છે.

વધુ વાંચો....

કપાસના વાવેતર અને નક્ષત્રનો સંબંધ: વૈજ્ઞાનિક અને પ્રાચીન જ્ઞાનનો સમન્વય

કપાસ પાક એ ગુજરાત સહિત અનેક રાજ્યના ખેડૂતો માટે મુખ્ય આવકનો સ્ત્રોત છે. આજકાલ કૃષિ ખર્ચ વધતા, ખેડૂતો માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવી એક કળા બની ગઈ છે. પણ આપણી પરંપરાગત

વધુ વાંચો....

સાંકળા ગાળે ઘાટું વાવેતર પદ્ધતિ એટલે શું ?

કપાસના છોડને અનુકૂળ અને વધુ ઉત્પાદકતા મળે તે મુજબ સાંકડા ગાળે કપાસની વાવણી કરી એકમ વિસ્તારમાં વધુમાં વધુ છોડ સમાવવાની વાવેતર પદ્ધતિને સાંકડા ગાળે વાવેતર પદ્ધતિ કહેવાય છે. દુનિયાના ઘણા દેશોમાં છેલ્લા

વધુ વાંચો....

ગુલાબી ઇયળ નિયંત્રણ કેમ કરવુ?

ગુલાબી ઇયળ મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં

વધુ વાંચો....

ગુલાબી ઇયળ

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

વધુ વાંચો....

ગુલાબી ઈયળ

કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો હોય તો છેલ્લી વીણી બાદ ખેતરમાં ઘેટાં-બકરાં ચરાવવા એવી સલાહ આપવામાં આવેછે. કારણ કે ઘેટાં-બકરાં છોડ પર રહેલા ઉપદ્રવિત જીંડવા (કે જેમાં ગુલાબી ઈયળ સુષુપ્તાવસ્થામાં ભરાઈ

વધુ વાંચો....

જીવાત : કપાસની ગુલાબી ઇયળ

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

વધુ વાંચો....

ગુલાબી ઈયળની વાતો

ગુલાબી ઈયળ વાળો કપાસ જલ્દી વેચી નાખવો અને આપણા ગામની નજીક આવેલા જીનર્સ પાસે જઈને કપાસનો કચરો બાળી દેવા પણ સમજાવવું જોઈએ પણ આપણે કોઈ નું માનીએ ખરા ?  આજે તમને બધાને

વધુ વાંચો....

ગુલાબીથી કપાસ બચાવવા ખાસ યાદ રાખો

અત્યારે આવેલી આત્મઘાતી પેઢી નું સચોટ નિયંત્રણ કરો નહીંતર ગુલાબીનો બીજો વેવ ઠંડીની શરૂઆત થાય ત્યારે જરૂર આવે છે તે યાદ રાખજો . શિયાળાના ભૂર પવન વાય તે સમયે કપાસની કૂણપ ઓછી

વધુ વાંચો....

સમાચાર છે આ ગુલાબી ઈયળ પાછી ફક્ત કપાસમાં ઈંડા મૂકે છે

કોશેટા અવસ્થા : આપણા વિસ્તારમાં ગુલાબી ઈયળનું જીવન ચક્ર લાંબા ગાળાનું જોવા મળ્યું છે તેથી હાલ જે ઈયળો સુષુપ્ત અવસ્થામાં પડી હતી તેને અનુકુળ વાતાવરણ મળતાં કોશેટા અવસ્થામાં ગઈ અને અત્યારે આ

વધુ વાંચો....

વાવણી થાય ત્યારે કપાસ શા માટે વાવવાનું કહે છે ?

વાવણી થાય ત્યારે કપાસ શા માટે વાવવાનું કહે છે ? : કપાસની આગોતરી વાવણી કરશો તો તમારા કપાસમાં કુલ ચાંપવા વહેલા આવશે. ગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી જે અત્યારે આવી છે તેના કૂદાં

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks