આપણી ખેતીમાં આપણે જો અસરકારક રોગ વ્યવસ્થાપન કરવું હોય તો આ ત્રણ બાબતોનો યજમાન (HOST): મજબૂત આનુવંશિકતા (Genetics) અને રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતી જાતો વાવવી બીજું રોગકારક (PATHOGEN): ખેતરમાં રોગકારક જીવોના વર્તન પર દેખરેખ (મોનિટરિંગ) અને તેની ચકાસણી કરવા આંટો મારવો . ત્રીજી પર્યાવરણ (ENVIRONMENT): રોગનો ફેલાવો અટકાવવા માટે હવામાનના ફેરફાર મુજબ ફાયટો સેનિટેશન (પાકની સ્વચ્છતા) અને પાક વ્યવસ્થાપન શું કરવું તે જોઈ લેવું જેથી વિજ્ઞાન-આધારિત સુસંગત નિર્ણયો લેવામાં મદદ મળે .

ડિસીઝ ટ્રાયંગલ (રોગ ત્રિકોણ) ની મદદથી તમારા પાકને કેવી રીતે સુરક્ષિત રાખવો
આપણી મદદ માટે કૃષિ વૈજ્ઞાનિકોએ સમજાવેલ રોગ ત્રિકોણ વિષે સમજીયે . શું છે આ રોગ ત્રિકોણ? છોડમાં થતા રોગો ભાગ્યે જ કોઈ એક સિંગલ કારણનું પરિણામ હોય છે. આપણા ખેતરમાં રોગ ત્યારે


















