aries agro
  • સાગરભાઈ પ્રવીણભાઈ વાછાણી
  • ગામ : મોટી મારડ, તા. ધોરાજી, જી. રાજકોટ મો. ૯૬૩૮૧૦૦૧૦૦
  • વેરાઈટી : શાહુકાર


એ રામ રામ ખેડૂત ભાઈઓ મજા માં ને?, હવે મારે તમને આજે એક આપણો ફાયદો થાય તેવી વાત કરવી છે. આમ તો આપણે ભગવાન ભરોસે અલગ અલગ પાક અને અલગ અલગ વેરાઈટીનું વાવેતર કરતા હોઈએ છીએ એવી જ રીતે મેં આ વખતે વિશ્વાસ સીડ્સના ભરોસે તેમની કપાસની વેરાઈટી શાહુકાર વેરાઈટીનું વાવેતર કર્યું છે. અને તેમાં હું સારો એવો સફળ રહ્યો એક વીઘામાં મેં ૧૯ મણ કપાસ વીણી લીધો અને હજી તેમાંથી ૧૦ મણ ઉતરશે તેવી ધારણા છે. વિશ્વાસ સીડ્સની શાહુકાર વેરાઈટીના લક્ષણની તમને વાત કરું તો તેમાં ગુલાબી ઈયળનો એટેક નહીવત છે ચુસીયા પ્રકારની જીવાત પણ એકદમ ઓછી દેખાય છે અને વજનદાર કપાસ. મારી આપ સૌને વિશ્વાસ સીડ્સની શાહુકાર વેરાઈટીનું વાવેતર કરવા ભલામણ છે. આજે મેં અપનાવી કાલે તમે અપનાવશો અને પછી આપણા સ્નેહી સગા પણ અપનાવશે.

  • જેન્તીભાઈ ચનાભાઈ ધડુક
  • ગામ પાટણવાવ, તા. ધોરાજી, જી. રાજકોટ મો. ૯૪૦૮૦૦૫૯૪૫
  • વેરાઈટી : સહેનશાહ

નમસ્કાર ખેડૂત મિત્રો
હું જેન્તીભાઈ ધડુક, મેં કપાસ તો ઘણા વાવ્યા પણ મેં આ વર્ષે વિશ્વાસ સીડ્સની કપાસની વેરાઈટી સહેનશાહનું વાવેતર કરેલ છે સહેનશાહ એટલે સહેનશાહ હો. શું તેના જીંડવા ને ડાબખા મોટા મોટા અને વજનદાર કપાસ.. અરે પેલી વીણીમાં જ એક વીઘે ૨૦ મણ કપાસ ઉતરી ગયો તો પણ લીલોછમ દેખાય અને હજી તેમાં બાર તેર મણ થાય તેવું લાગે છે. મને આ વેરાઈટીમાં ટોટલ ૩૩ મણ જેવું ઉત્પાદન એક વીઘામાં આવે તેવુ લાગે છે. આવું ઉત્પાદન મેં હજી સુધી કયાય જોયું નથી અને વળી પાછું ખર્ચ પણ ઓછો અને ગુલાબી ઈયળનું તો ઉપાધી જ નથી આ વેરાઈટી માં તો. મિત્રો તમે કપાસ તો વિશ્વાસ સીડ્સની વેરાઈટી સહેનશાહ જ વાવજો અને મબલક ઉત્પાદન મેળવો.

વધુ માહિતી માટે નીચે આપેલ ફોર્મ ભરો અથવા ફોન કરો. 8320622539

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

કપાસની ગુલાબી ઇયળ

 ગુલાબી ઈયળના નર ફૂદાંને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ મોજણી અને નિગાહ અર્થે હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવવા. જ્યારે ફૂદા ટ્રેપમાં પકડાવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

વધુ વાંચો....

કૃષિ માહિતી : કપાસમાં ટૂંકા ગાળે  વાવેતર પદ્ધતિ એટલે શું ?  

કપાસમાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ (હાઇ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ -HDPS) એ એક નવી ખેતી પદ્ધતિ છે, જેણે વિશ્વભરમાં, ખાસ કરીને ચીન, ભારત, તુર્કી, બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોમાં કપાસની ખેતીમાં લોકપ્રિયતા મેળવી છે.

વધુ વાંચો....

કપાસના વાવેતર અને નક્ષત્રનો સંબંધ: વૈજ્ઞાનિક અને પ્રાચીન જ્ઞાનનો સમન્વય

કપાસ પાક એ ગુજરાત સહિત અનેક રાજ્યના ખેડૂતો માટે મુખ્ય આવકનો સ્ત્રોત છે. આજકાલ કૃષિ ખર્ચ વધતા, ખેડૂતો માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવી એક કળા બની ગઈ છે. પણ આપણી પરંપરાગત

વધુ વાંચો....

જીવાત મોનિટરિંગ – કઈ જીવાત તમારા ખેતરમાં ઉપદ્રવ છે તે કેમ ખબર પડે ?

આપણા પાકમાં આવતી ચુસીયા જીવાત આપણા પાકને રસ ચૂસીને તો નુકસાન કરે જ છે પણ સાથે સાથે પાકમાં એક છોડ થી બીજા છોડ સુધી વાયરસ ફેલાવે છે કારણ કે આ ચુસીયા વાઈરસના

વધુ વાંચો....

કપાસની ગુલાબી ઇયળ

 ગુલાબી ઈયળના નર ફૂદાંને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ મોજણી અને નિગાહ અર્થે હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવવા. જ્યારે ફૂદા ટ્રેપમાં પકડાવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

વધુ વાંચો....

અપ્રાપ્ય ફોસ્ફરસ પ્રાપ્ત કરવા માટે છોડને કોની મદદની જરૂર પડે છે ?

આ અપ્રાપ્ય ફોસ્ફરસ પ્રાપ્ત કરવા માટે રસપ્રદ વાત એ છે કે છોડ આ સમસ્યા જાતે હલ કરી શકતો નથી તેને કોઈની મદદની જરૂર પડે છે. આપણી જમીનમાં રહેલા કરોડો ઉપયોગી સૂક્ષ્મજીવો (Microbes)

વધુ વાંચો....

પાક વૃદ્ધિ ઉત્તેજકો કોને કહેવાય ?

જે પદાર્થ વનસ્પતિની વૃદ્ધિ તથા (વનસ્પતિની જૈવિક ક્રિયાઓ જેવી કે અભિક્રિયા અને ચયાપચય વધારવા ઉપર પ્રભાવ પાડે તેવા પદાર્થોને વૃદ્ધિ ઉત્તેજકો કહેવાય છે. દા.ત. દરેક પ્રકારના ઓકઝીન જેવા કે ૧-નેપ્થેલીન એસિટીક એસિડ

વધુ વાંચો....

ફોસ્ફરસ પૂરતું હોવા છતાં છોડમાં તેની ઉણપ કેવી રીતે હોઈ શકે?

કાગળ પર ફોસ્ફરસ પૂરતું હોવા છતાં છોડમાં તેની ઉણપ કેવી રીતે હોઈ શકે? ફોસ્ફરસની મોટાભાગની સમસ્યાઓ જથ્થાની નથી હોતી પણ તે છોડને ઉપલબ્ધ કેટલો થાય છે તે સમસ્યા છે. જમીનમાં પુષ્કળ પ્રમાણમાં

વધુ વાંચો....

તુવેરની ખેતી : સંશોધિત તુવેર બિયારણ “માલામાલ”

સંશોધિત તુવેર બિયારણ “માલામાલ” તુવેરના પાકોનું વાવેતર કરતા ખેડૂતોને ખાસ જણાવવાનું કે છેલ્લા ત્રણ વર્ષથી મહારાષ્ટ્ર રાજ્યના સંભાજીનગરની સુમન એગ્રો એન્ડ સન્સ કંપની ગુજરાતમાં પોતાની સંશોધિત તુવેર બિયારણ “માલામાલ”ના નામથી વેચાણ કરી

વધુ વાંચો....

મોસમ આવી મહેનતની

વર્ષા ઋતુ આવે એટલે મોસમ આવી મહેનતની , આપણા પાકના વધુ ઉત્પાદન માટે આપણે સમતોલ ખાતરનો ઉપયોગ કરીને આપણી આ વર્ષની ખેતીમાં સારું ઉત્પાદન લેવાનું છે ત્યારે આપણે જે તત્વો ખાતરના રૂપમાં

વધુ વાંચો....

સાચી અને સમયસરની સાચા મોલેક્યુલની દવા ન છાંટવામાં આવે તો ક્યાં ક્યાં રોગો આવે ?

સાચી અને સમયસરની સાચા મોલેક્યુલની દવા ન છાંટવામાં આવે તો ટામેટા આગોતરો સુકારો (Early blight), પાછોતરો સુકારો (Late blight), પાન પરના ડાઘ (Leaf spot) મરચાં એન્થ્રેકનોઝ (Anthracnose), સુકારો (Wilt), કોકડવાને લીધે થતી

વધુ વાંચો....

ચોમાસા દરમિયાન રોગોનું પ્રમાણ વધવા માટે ક્યાં પરિબળો જવાબદાર છે. ?

ચોમાસા દરમિયાન રોગોનું પ્રમાણ વધવા માટે કેટલાક પરિબળો જવાબદાર છે. હવામાં ઊંચો ભેજ ફૂગના બીજાણુઓ (spores) ને અંકુરિત થવામાં મદદ કરે છે. સતત પડતો વરસાદ પાંદડાને લાંબા સમય સુધી ભીના રાખે છે.

વધુ વાંચો....
aries agro
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks