
ભીખુભાઈ જસમતભાઈ મુ. માણેકવાડા તા.ગોંડલ જી. રાજકોટ, મોં. ૯૬૩૮૨ ૧૬૮૪૧ હું છેલ્લા ૨ વર્ષ થી મરચાં નું વાવેતર કરું છું, જેમાં મે ગયા વર્ષે ૩ વિઘામાં નિધીનાં મરચાં-૫૦૫નું વાવેતર કર્યું હતું. મરચાંની ક્વોલિટી ખૂબ સારી હતી. લાંબુ અને ચળકતા લાલ રંગ નું જેથી બજારભાવ પણ સારો મળ્યો હતો અને ઉત્પાદન પણ સારું મળ્યું હતું.























