
શિવલાલભાઈ બાલુભાઈ મારવણીયા મુ. રાજપર, તા. ટંકારા જી. મોરબી મો. ૯૮૭૯૬ ૩૩૭૩૫ આ નામધારીની મરચી એનએસ ૨૭૦૧ લાંબા સમય સુધી ઉત્પાદન આપી સકે તેવી વેરાયટી છે. આ મરચી ૠ-૪ સેગમેન્ટ લીલા મરચાં અને સૂકા મરચાં વેચાણમાં ઉચા ભાવે માર્કેટમાં વેચાઈ છે. સતત ફલાવરીંગ અને ફ્રૂટ સેટિંગ થતું રહે છે. જેથી ઉત્પાદ વધારે મળે છે. બીજી વેરાયટી કરતા આમાં વાઇરસનુ પ્રમાણ ખૂબ જ ઓછું આવે છે. જેથી દવાનાં ખર્ચામાં ૫૦%નો ફાયદો થાય છે.
























