aries agro

ખેતી પાકોમાં નુકશાન કરતી જીવાતો, રોગ અને નીંદણના નિયંત્રણ માટે વિવિધ રાસયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આવા જંતુનાશક રસાયણોની અસરકારકતાનો આધાર કંઈ દવા, કયારે, કેટલા પ્રમાણમાં, કેવી રીતે અને કંઈ પરિસ્થિતિમાં વાપરેલ છે તેના ઉપર રહેલો હોય છે. સૌ પ્રથમ તો પાકમાં જે નુકશાન જોવા મળે તો તે નુકશાન જીવાતથી થયેલ છે કે કોઈ રોગના ચિહ્નો છે તે નક્કી કરો અને તેને અનુરૂપ યોગ્ય જંતુનાશક રસાયણની પસંદગી કરો. નિયંત્રણ માટે યોગ્ય રસાયણનો ઉપયોગ સમાજ પૂર્વક કરવો જરૂરી બની ગયો છે.

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ખેતી પાકોમાં કૃમિથી જીવાત નિયંત્રણ

આજના ઝડપી યુગમાં મોટાભાગના માણસો માનતા હોય છે કે, ફકત રાસાયણિક જંતુનાશક દવાથી જ જીવાતોનું ઝડપી અને સફળ નિયંત્રણ થઇ શકે છે. પરંતુ વાસ્તવમાં હકીક્ત તદન જુદી છે. જૈવિક નિયંત્રણ ભલે ધીમી

વધુ વાંચો....

મોલોમશી, તડતડિયા (લીલી પોપટી), થ્રીપ્સ, સફેદમાખી અને લાલ કથીરી

મગફળી માં ચુસિયા પ્રકારની જીવાતોમાં મુખ્યત્વે મોલો-મશી, તડતડિયા (લીલી પોપટી), થ્રીપ્સ, સફેદ માખી અને લાલ કથીરીનો ઉપદ્રવ વધારે હોય છે. આ કીટકો પાનમાંથી રસ ચુસી નુકસાન કરે છે. જીવાતોના સંકલિત નિયંત્રણ માટે

વધુ વાંચો....

રોગ : દાડમમાં જીવાણુંથી થતા પાન અને ફળના ટપકા

રોગની શરૂઆત જણાય કે તરત જ કોપર ઓક્સિકલોરાઈડ ૦.૨% (૬૦ ગ્રામ) ૧૫ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. કોપર ઓક્ઝીક્લોરાઈડ ૦.૨% (૬૦ ગ્રામ) અને સ્ટ્રેપ્ટોસાયક્લીન ૧.૫ ગ્રામ ૧૫ લીટર પાણીમાં મિશ્ર કરી

વધુ વાંચો....

ગુજરાતીમાં ચેટ બોર્ડ આવ્યું , તેમાં તમે ખેતીના વિશે પૂછો.

હવે વાત કરું છું એનો તમે અખતરો કરજો તમારા જીવનમાં સકારાત્મકતા વધતી જશે તમને સારું લાગશે . હવે સાંભળો , શું તમે રોજ સવારે ઊઠીને છાપું વાંચો છો? અથવા તો સાંજે અમુક

વધુ વાંચો....

માટી જીવંત કારખાનું છે . – કૃષિવિજ્ઞાન ટીપ્સ

🎯 છોડને ખોરાક આપવો તે વાત ભૂલીને માટીમાં રહેલા સૂક્ષ્મજીવોને ખોરાક આપવા તરફ વળીયે . ચાલો આ પરિવર્તન કરીયે.ચાલો માટીને માટી તરીકે ગણવાનું બંધ કરીએ. ચાલો તેને જીવંત કારખાના તરીકે જોઈએ રોજ

વધુ વાંચો....

માટીની હકીકત – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જ્યારે કૃત્રિમ ખાતરો ઉમેરવામાં આવે છે, ત્યારે સૂક્ષ્મજીવાણુઓ પોષક કાર્યક્ષમતામાં વધારો કરી મદદ કરે છે સહકાર આપે છે, સ્પર્ધા કરતા નથી . યોગ્ય બાયો-ઇનોક્યુલન્ટ્સ ખાતરને લભ્ય બનાવે છે અને માટીને સક્રિય પણ

વધુ વાંચો....

નાઇટ્રોજન ફિક્સિગ મિત્ર બેક્ટેરિયા – કૃષિવિજ્ઞાન ટીપ્સ

🌾 ફેક્ટરીમાં બનેલા યુરિયા જેવા કૃત્રિમ નાઇટ્રોજન ખાતર ફાસ્ટ ફૂડ જેવા ભલે છે – ઝડપી પરિણામો પણ ભલે આપે , પરંતુ તેઓ કાર્બનિક પદાર્થોને બગાડે છે અને લાંબા ગાળે જમીન ભૂખી માટી

વધુ વાંચો....

નાઇટ્રોજન માટે આપણા મિત્રો કોણ છે ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જ્યારે આપણે નાઇટ્રોજન વિશે વિચારીએ છીએ, ત્યારે આપણે ખાતરની બોરીઓનું ચિત્ર યાદ આવે છે. પરંતુ આપણા પગ નીચે, લાખો નાઇટ્રોજન-ફિક્સિંગ સૂક્ષ્મજીવાણુઓ કુદરતી રીતે, કાર્યક્ષમ રીતે અને ટકાઉ રીતે કાર્ય કરવામાં વ્યસ્ત હોય

વધુ વાંચો....

બધા નાઇટ્રોજન કઈ થેલીમાં આવતા નથી. – કૃષિવિજ્ઞાન ટીપ્સ

નાઇટ્રોજન એક અગત્યનું પોષક તત્વ છે .બધા નાઇટ્રોજન કઈ થેલીમાં માલ્ટા નથી તેમાંથી કેટલાક જીવંત, અદ્રશ્ય અને 24/7 આપણી જમીનમાં કાર્યરત હોય છે 🧬 એવા સ્ત્રોતને પસંદ કરો જે જમીનને પણ પોષણ

વધુ વાંચો....

બટાટા માટે અનુકૂળ જમીન અને જમીનની તૈયારી

રેતાળ, ગોરાડુ અને મધ્યમ કાળી સારી નીતાર શક્તિ ધરાવતી જમીનમાં બટાટાનો પાક લઈ શકાય છે. ભારે કાળી અને ચીકણી જમીનમાં તથા પાણી આપ્યા પછી બંધાઈ જતી જમીનમાં બટાટાનો પાક અનુકૂળ આવતો નથી.રાત્રિનું

વધુ વાંચો....

ફોસ્ફરસના સારા પરિણામો માટે ટિપ્સ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️માટીના pHનું પરીક્ષણ કરો અને તેને 6.0–7.0 ની આસપાસ રાખો. ▪️માટી મા ફોસ્ફરસની ઉપલબ્ધતા સુધારવા માટે નિયમિતપણે કાર્બનિક પદાર્થોનું ઉમેરણ કરો. ▪️વધુ પાણી આપવાનું ટાળો, કારણ કે તે પોષક તત્વોને ધોઈ શકે

વધુ વાંચો....

ફોસ્ફરસની ઉપલબ્ધિ માટે ફૂલ આવતા પહેલા આટલું કરો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️ફોસ્ફેટ-દ્રાવ્ય બેક્ટેરિયા (PSB) બેસિલસ અને સ્યુડોમોનાસ પ્રજાતિઓ કુદરતી રીતે માટીના કણોમાંથી ફોસ્ફરસને ઉપલબ્ધ કરી શકે છે, જેનાથી છોડને તે સરળતાથી મળે. ▪️માયકોરાઇઝલ ફૂગ ઇનોક્યુલેશન: તે એક મિત્ર ફૂગ છે જે મૂળ સાથે

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks