aries agro

સોલાર એગ્રોટેક પ્રા લી.- રાજકોટની ઓમેગા બીજી-૨ (સોલાર-૧૦૮) જાત ખેડૂતોમાં ચર્ચાનો વિષય બની ગયેલ જાત છે.

ઓમેગા ભારત સરકારની નોટીફાઈડ થયેલી જાત છે. આ જાત મધ્યમ અવધિ એટલે કે ૧૬૦ – ૧૭૦ દિવસમાં પાકતી જાત છે. આ જાતની ખાસ વિશેષતા એ છે કે ખુબ જ મોટા કદના જીંડવા ૭-૭.૫ ગ્રામના તથા ગોળાકાર જીંડવા છે. તેથી ખૂલવામાં પણ ખુબ જ સરસ હોવાથી વીણવાંમાં ખુબ જ સરળ છે. ઘેરો લીલો છોડ હોવાથી પ્રકાશ સંશ્લેષણ વધુ થાય છે. માટે વધુ જીંડવા હોય ત્યારે પણ વિપરીત પરિસ્થિતિ અથવા ખરાબ વાતાવરણમાં પણ છોડ ટકી શકે છે અને સુકાતો નથી.

નટુભાઈ ઢોલરીયા
મો. ૯૪૨૭૨ ૩૮૯૧૭ ગામઃ જસદણ, તા. જી. રાજકોટ

મેં ડોક્ટર સીડ્સની ઓમેગા બોલગાર્ડ ।॥ કપાસની જાતનું ૫ વીઘામાં વાવેતર કરેલ છે. આ જાતના જીંડવાની સાઈઝ ખુબ જ મોટી હોવાથી વજનમાં સારો અને વીણવામાં પણ ખુબ સારો છે. ઓમેગા કપાસમાં ચુસીયા જીવાતનું પ્રમાણ પણ ઓછું રહે છે જેથી ખર્ચ ઓછો થાય છે અને ઉત્પાદન સારું મળે છે. મને હાલ એક વીઘામાંથી ૨૦ મણનો ઉતારો મળી ગયેલ છે અને હજુ પણ ૧૦-૧૫ મણ ઉતારો આવે તેમ છે.
હું ખેડૂતોને ભલામણ કરું છું કે તમે પણ આ જાતનું બિયારણ મળે તો જરૂર વાવેતર કરશો..

રમણીકભાઈ શંભુભાઈ ઠુમ્મર

મુ. તા. ધોરાજી જી. રાજકોટ. મો. ૯૮૨૫૦ ૩૪૬૦૯

હું વર્ષોથી ડોકટર સીડ્સની અન્ય જાતોનું પણ વાવેતર કરું છું. આ વર્ષે મેં આ નવી જાત ઓમેગા કપાસની વેરાઈટીનું ૧૫ વીઘામાં ૮ પેકેટનું વાવેતર કરેલ છે જેમાંથી મને હાલ ૧૫ મણ વીઘે ઉતરી ગયેલ છે અને બીજો ૧૦ થી ૧૨ મણ ઉતારો મળશે. આ જાતના જિંડવા મોટા, વજનદાર અને સિરીઝમાં જીંડવા લાગતા હોવાથી ઉત્પાદન સારું આપે છે. ઓમેગા (સોલાર-૧૦૮) મધ્યમ અવધિની તથા ફાલ એક સાથે લાગે છે માટે ગુલાબી ઈયળથી પણ બચી શકાય છે. ઓમેગા (સોલાર-૧૦૮) જાત હાલની પરિસ્થિતિમાં ખુબ જ સારું એવું ઉત્પાદન આપે છે. મને આ જાતના પરિણામ ખુબ સારા મળ્યા હોવાથી હું આવતા વર્ષે આ જાતનું ૬૦ વીઘામાં વાવેતર કરવાનો છું.

વધુ માહિતી માટે કંપનીના પ્રતિનિધિને સીધો જ ફોન કરો. હિતેશભાઈ કમાણી ૯૯૭૯૮ ૫૬૫૬૬

વધુ માહિતી માટે નીચે આપેલ ફોર્મ ભરો

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

રોગ : કપાસમાં ખૂણિયા ટપકાં/ જીવાણુ જન્ય રોગ

1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ 60 ગ્રામ કોપર ઓકિંઝક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ જૈવિક નિયંત્રકના 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીનો ૧૫-૨૦ દિવસના અંતરે ત્રણ વખત

વધુ વાંચો....

પાક સંરક્ષણ : કપાસના પાનના ધાબા

કપાસના પાનની ઉપરૅની સપાટી પર કાળા રંગની ફૂગની હાજરી જણાતાં ઘણી વખત ખેડૂતો અજાણતા તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. તે યોગ્ય નથી. મોલો અને સફેદમાખી જેવી ચૂસિયાં પ્રકારની જીવાતો

વધુ વાંચો....

જીવાત : કપાસની ગુલાબી ઇયળ

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

વધુ વાંચો....

કંપની ન્યુઝ : બીજનું મહત્વ – સફળ ખેતીનો મજબૂત પાયો નિધી દિવેલા બીજ

ખેતીમાં જમીન, પાણી, ખાતર અને ખેડૂતની મહેનત જેટલું જ મહત્વ ગુણવત્તાયુક્ત બીજનું છે. ઉત્તમ બીજ માત્ર સારો ઉગાવો જ આપતું નથી, પરંતુ પાકને મજબૂત બનાવે છે, રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે

વધુ વાંચો....

કૃષિ વિજ્ઞાન મરચીની ખેતી પાળા, મ્લચીંગ અને ડ્રિપ આધારિત કરવાનો આગ્રહ શા માટે રાખે છે ?

પાકમાં પાણીના ભરાવા થી અથવા ભૂલથી લોંઠું પિયત આપવાથી છોડમાં ઓક્સિજનનો તણાવ ઉત્પન્ન થાય છે, જે સુકારા (વિલ્ટ) લાવે છે. આજનું કૃષિ વિજ્ઞાન કહે છે કે સપાટ ક્યારાને બદલે રેઈઝ બેડ એટલે

વધુ વાંચો....

બાયોચાર એટલે શું ?

બાયોચાર = બાયો (એટલે કે જૈવિક) + ચાર (એટલે કે કોલસો) બાયોચાર (જૈવકોલ / જૈવિક કોલસો) એ બાયોમાસ (કૃષિ અવશેષો) ના કાર્બોનાઇઝેશનમાંથી મેળવવામાં આવેલ ઘન પદાર્થ છે. બાયોચારની પરમાણુ રચનાને કારણે, તે

વધુ વાંચો....

કંપની ન્યુઝ : ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા)નું નવું અસરકારક નિદામણનાશક – અલ્ટેર વિષે જાણો ?

ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) દ્વારા ડાંગરનું અસરકારક નિદામણનાશક – અલ્ટેર ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ કુમાર અગ્રવાલે જણાવ્યું છે કે: “અમને ભારતમાં અમારા ભાગીદારો નિસાન કોર્પોરેશાન જાપાનનું ઉત્પાદન અલ્ટેર રજૂ કરતા આનંદ થાય

વધુ વાંચો....

પાકમાં પાણી ભરાઈ રહેવાથી છોડ ઉપર શું અસર થાય છે.

આજે એક વાચક મિત્રનો જવાબ . જે વિસ્તારમાં વરસાદ વધુ પડે ત્યાં સપાટ ક્યારા હોય તો તે જમીન પર ઉગાડેલ પાકમાં પાણી ભરાઈ રહેવાથી છોડની દેહધાર્મિક ક્રિયાઓ અટકવાથી વૃદ્ધિ અને વિકાસ પર

વધુ વાંચો....

એક એવા ઉદ્યોગપતિ જે કેનેડાથી પરત ફર્યા અને શરૂ કરી જૈવિક ખાતરની કંપની

ડો. નરેન્દ્ર ઘેલાણી અને તેમના સંતાનો દ્વારા એગ્રિકોન ન્યુટ્રીટેક કંપની થકી “ઝેર મુક્ત ખેતી,” તરફ મહત્વપૂર્ણ યોગદાનદેશના કૃષિ ક્ષેત્રમાં ઝેરમુક્ત અને ટકાઉ ખેતી માટે મહત્વપૂર્ણ કામગીરી એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડ કરી રહ્યું છે.

વધુ વાંચો....

રોગ : કપાસમાં ખૂણિયા ટપકાં/ જીવાણુ જન્ય રોગ

1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ 60 ગ્રામ કોપર ઓકિંઝક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ જૈવિક નિયંત્રકના 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીનો ૧૫-૨૦ દિવસના અંતરે ત્રણ વખત

વધુ વાંચો....

કંપની ન્યુઝ : હેક્ટર ૨૭ – જમીનની તંદુરસ્તીનું રક્ષણ – સફળ ખેતીનું પ્રથમ પગલું.

હેક્ટર 27 સાથે જમીનજન્ય રોગો, જીવાતો અને નેમાટોડેથી સંપૂર્ણ સુરક્ષા ખેતીમાં સારું ઉત્પાદન મેળવવા માટે માત્ર ગુણવત્તાવાળા બીજ અને ખાતર પૂરતા નથી. જમીનમાં રહેલા વિવિધ ફૂગજન્ય રોગો, હાનિકારક જીવાતો તેમજ નેમાટોડ પાકને

વધુ વાંચો....

પાક સંરક્ષણ : કપાસના પાનના ધાબા

કપાસના પાનની ઉપરૅની સપાટી પર કાળા રંગની ફૂગની હાજરી જણાતાં ઘણી વખત ખેડૂતો અજાણતા તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. તે યોગ્ય નથી. મોલો અને સફેદમાખી જેવી ચૂસિયાં પ્રકારની જીવાતો

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks