aries agro

ઉપજ માટે ખાતર જોઈએ અને સબસિડી હજુ પણ કૃત્રિમ ઇનપુટ્સ માં આપવામાં આવે છે, પણ જો ખેડૂતની ચકાસાયેલ માટી માં કરોડો ઉપયોગી બેક્ટેરિયા હોય તો તેમાં તેને કોઈ રિવોર્ડ મળતો નથી . બીજું કે કોઈએ આપણે માટીના જીવનને કેવી રીતે માપવું તે શીખવ્યું પણ નથી.આપણે ખેતીમાં માટી જીવંત છે કે કેમ? તેના બદલે માટી કેવી છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે .

રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 9825229966

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

બેસીલસ થુરીન્જીન્સીસ બીટી જીવાણું – કૃષિવિજ્ઞાન ટીપ્સ

વિવિધ રોગકારકોમાં જીવાણુ (બેકટેરીયા) થી જીવાતોમાં થતા રોગનું સૌથી વધુ મહત્વ રહેલું છે. જુદા જુદા જીવાણુઓ પૈકી બેસીલસ થુરીન્જીન્સીસ કે જે ટૂંકમાં બીટી તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ ….

વધુ વાંચો....

મિત્ર કીટક ક્રાયસોપા ખુબ ઉપયોગી – કૃષિવિજ્ઞાન ટીપ્સ

મિત્ર કીટક ક્રાયસોપા (ક્રાયસોપર્લા) એ મોલોનું અગત્યનું પરભક્ષી કીટક ગણાય છે. જો કે મોલો ઉપરાંત તે થ્રિપ્સ, તડતડીયાં, ચિકટો (મીલીબગ) અને પાનકથીરી જેવી પોચા શરીરવાળી જીવાતો ….

વધુ વાંચો....

બઝારમાં સૂક્ષ્મજીવોના ઉત્પાદનોનું આખું જંગલ છે. – કૃષિવિજ્ઞાન ટીપ્સ

આપણી બઝારમાં સૂક્ષ્મ જીવોના ઉત્પાદનોનો રાંકડો ફાટ્યો છે . ક્યુ લેવું ક્યુ નહિ તેની ગડમથલ છે . કેટલાક સાચા , કેટલાક નકલી. મોટાભાગના પ્રમાણપત્ર વિના , વિશ્વાસ બેસતો નથી કે શું કરવું

વધુ વાંચો....

ખેડૂતો કેમ પોતાની ખેતીમાં બદલાવ નથી કરી રહ્યા? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જૈવિક ખાતરના સૂક્ષ્મજીવો અદ્રશ્ય હોય છે. અને રાસાયણિક ખાતરોનો જથ્થો આપણને પ્રોત્સાહિત કરેછે . તમે ખાતરની એક થેલી જુઓ છો. તમે તેને ખેતરમાં આપો એટલે તમે ….

વધુ વાંચો....

ઝાકળ અને રોગ ક્યારે આવશે ? તે જાણી શકાશે

ખેતીમાં કમાલ તો ત્યારે થશે જયારે આપણા ખીચામાં રહેલા મોબાઈલ આપણને સંદેશો આપશે કે કાલે વહેલી સવારે 4 ને 20 મિનિટે તમારા ખેતરમાં ઝાકળ પડશે , ઝાકળ પડ્યા પછીના ત્રીજા દિવસે તમારી

વધુ વાંચો....

CRISPR ક્રાંતિના લીધે બિયારણમાં ખરાબ જીન દૂર કરી શકાશે

એક વધુ અજાયબી જેવી વાત સાંભળો ૨૦૦૯માં સ્કાયવોટર કંપની દ્વારા ભેજમાંથી રોજ ૨૦,૦૦ લિટર હવામાંથી પીવાલાયક પાણી છૂટું પાડવાની ટેક્નૉલૉજી વિકસાવી . હવા માંથી સીધું પીવાનું પાણી , શું આ વિજ્ઞાનની ખૂબી

વધુ વાંચો....

ગંધક તત્ત્વની પૂર્તિ માટે મુખ્ય સ્ત્રોત ક્યાં ?

ગંધક તત્ત્વની અસરકારક રીતે પૂર્તિ કરવા માટે આજે બજારમાં ઘણા બધા ઉત્પાદનો ઉપલબ્ધ છે જેમકે એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ, જીપ્સમ, એસએસપી બેંટોનાઇટ સલ્ફર, સલ્ફર ડબલ્યુડીજી, સલ્ફર ૯૦%, મેગ્નેશિયમ સલ્ફેટ, ઝીંક સલ્ફેટ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks